સુરેન્દ્રનગર કેમીસ્ટ એસોસીએશન દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ તા.23ને રવિવારના રોજ સવારે 9.30 કલાકેથી પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા, ચકલી ઘર, કીડીયારૂ પુરવા માટેની બોટલ તથા અવસાન પામેલ કેમીસ્ટ સભ્ય કે તેમના કુટુંબીજનોનાં આત્મશ્રેયાર્થે પક્ષીઓના ચણ માટે જારના પેકેટનું નિ:શુલ્ક વિતરણ મેડીકેર કોમ્પલેક્ષ, એ-વન ઓટો ગેરેજ પાસે, જુની હાઉસીંગ રોડ, સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવશે. તો તમામ જીવદયા પ્રેમીઓએ લાભ લેવા જણાવાયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તારીખ ૫-૮-૨૦૨૨ ના રોજ અમદાવાદ ખાતે કુશા ભાઉ ઠાકરે હોલ માં ગુરૂ વંદના મંચના પ્રથમ સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
જેમા સપ્તર્ષિ પરિષદ, રાજ્ય પરિષદ અને બ્રહ્મર્ષિ સભા ના વરિષ્ઠ સન્તો ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી 400...
UP By Election: यूपी में उपचुनाव को लेकर तैयारियां तेज, Ghaziabad की जनता ने बताया कौन मारेगा बाजी?
UP By Election: यूपी में उपचुनाव को लेकर तैयारियां तेज, Ghaziabad की जनता ने बताया कौन मारेगा बाजी?
ડીસામાં મતદાન માટે કર્મચારીઓ EVM સાથે રવાના....
ડીસામાં મતદાન માટે કર્મચારીઓ EVM સાથે રવાના....
कल 6 सितंबर को पेयजल आपूर्ति रहेगी बाधित
बून्दी, 5 सितंबर। आरयूआईडीपी पेयजल परियोजना के अन्तर्गत बून्दी शहर के पेयजल आपूर्ति सूदृढ़ीकरण के...