સુરેન્દ્રનગર કેમીસ્ટ એસોસીએશન દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ તા.23ને રવિવારના રોજ સવારે 9.30 કલાકેથી પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા, ચકલી ઘર, કીડીયારૂ પુરવા માટેની બોટલ તથા અવસાન પામેલ કેમીસ્ટ સભ્ય કે તેમના કુટુંબીજનોનાં આત્મશ્રેયાર્થે પક્ષીઓના ચણ માટે જારના પેકેટનું નિ:શુલ્ક વિતરણ મેડીકેર કોમ્પલેક્ષ, એ-વન ઓટો ગેરેજ પાસે, જુની હાઉસીંગ રોડ, સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવશે. તો તમામ જીવદયા પ્રેમીઓએ લાભ લેવા જણાવાયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મિત્રતા શરમમાં : 300 રૂપિયા માટે ઝઘડો કર્યા બાદ મિત્રના માથા પર પથ્થર વડે માર્યો અને તેનું મોત નીપજ્યું
સુરતના અમરોલી વિસ્તારમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે મિત્રતાને શરમમાં મૂકી દીધી છે....
થરાદ || ઠાકરશીભાઈ રબારીએ માલધારી સમાજની સભામાં આપી ભાજપને આપી ખુલ્લી ચેલેન્જ સાંભળો આગળ || new video
થરાદ || ઠાકરશીભાઈ રબારીએ માલધારી સમાજની સભામાં આપી ભાજપને આપી ખુલ્લી ચેલેન્જ સાંભળો આગળ || new video
Breaking News: Ghazipur के बाढ़ प्रभावित क्षेत्रों में पहुंचे CM Yogi | Ghazipur Flood News | UP News
Breaking News: Ghazipur के बाढ़ प्रभावित क्षेत्रों में पहुंचे CM Yogi | Ghazipur Flood News | UP News