સુરેન્દ્રનગર કેમીસ્ટ એસોસીએશન દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ તા.23ને રવિવારના રોજ સવારે 9.30 કલાકેથી પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા, ચકલી ઘર, કીડીયારૂ પુરવા માટેની બોટલ તથા અવસાન પામેલ કેમીસ્ટ સભ્ય કે તેમના કુટુંબીજનોનાં આત્મશ્રેયાર્થે પક્ષીઓના ચણ માટે જારના પેકેટનું નિ:શુલ્ક વિતરણ મેડીકેર કોમ્પલેક્ષ, એ-વન ઓટો ગેરેજ પાસે, જુની હાઉસીંગ રોડ, સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવશે. તો તમામ જીવદયા પ્રેમીઓએ લાભ લેવા જણાવાયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কলাইগাওৰ সন্মিলিত সাৰ্বজনীন দুৰ্গা পুজাৰ সাংস্কৃতিক সন্ধিয়াৰ উদ্বোধন কৰিলে নবৰাজ বৰুৱাই
সন্মিলিত কলাইগাওঁ সাৰ্বজনীন শ্ৰী শ্ৰী দুৰ্গা পূজাৰ সাংস্কৃতিক সন্ধিয়াৰ মঞ্চ উদ্বোধন কৰিলে TCLCC...
ધ્રાંગધ્રાના બાવળી ડેમ નજીક ફોરવીલ ગાડી અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત: ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો
ધ્રાંગધ્રાના બાવળી ડેમ નજીક ફોરવીલ ગાડી અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત: ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો
બુલેટીન ઇન્ડિયાના અહેવાલની અસર
#buletinindia #gujarat #jamnagar
कोटा शहर के सुभाष नगर शमशान में हुई तांत्रिक क्रिया अंधविश्वास के चलते होते हैं यह काम
कोटा शहर के सुभाष नगर शमशान में हुई तांत्रिक क्रिया अंधविश्वास के चलते होते हैं यह काम
હું બાઇક ઉપર હતી અને મારી સામે સિંહ આવીને ઊભો રહ્યો - એક ફોરેસ્ટરની કહાની - Prashant Dayal
હું બાઇક ઉપર હતી અને મારી સામે સિંહ આવીને ઊભો રહ્યો - એક ફોરેસ્ટરની કહાની - Prashant Dayal