સુરેન્દ્રનગર કેમીસ્ટ એસોસીએશન દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ તા.23ને રવિવારના રોજ સવારે 9.30 કલાકેથી પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા, ચકલી ઘર, કીડીયારૂ પુરવા માટેની બોટલ તથા અવસાન પામેલ કેમીસ્ટ સભ્ય કે તેમના કુટુંબીજનોનાં આત્મશ્રેયાર્થે પક્ષીઓના ચણ માટે જારના પેકેટનું નિ:શુલ્ક વિતરણ મેડીકેર કોમ્પલેક્ષ, એ-વન ઓટો ગેરેજ પાસે, જુની હાઉસીંગ રોડ, સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવશે. તો તમામ જીવદયા પ્રેમીઓએ લાભ લેવા જણાવાયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Two news togather#samaguri live#samaguri
Two news togather#samaguri live#samaguri
ડીસાના ગુગળમાં સો મીલમાં મજૂરો વચ્ચે બોલાચાલી થતાં આધેડની હત્યા કરતાં ચકચાર
ડીસાના ગુગળમાં સો મીલમાં મજૂરો વચ્ચે બોલાચાલી થતાં આધેડની હત્યા કરતાં ચકચાર કામ કરતા આધેડની...
অৰুণাচল প্ৰদেশত সংঘটিত দুৰ্নীতিৰ বিৰুদ্ধে দুৰ্নীতি বিৰোধী দলৰ প্ৰতিবাদী পদযাত্ৰা
অৰুণাচল প্ৰদেশত বিভিন্ন সময়ত সংঘটিত দুৰ্নীতিৰ বিৰুদ্ধে এটা দুৰ্নীতি বিৰোধী দলে ইটানগৰৰ...
Nvidia की Sensex में सबसे ज्यादा Market Cap
Nvidia की Sensex में सबसे ज्यादा Market Cap