સુરેન્દ્રનગર કેમીસ્ટ એસોસીએશન દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ તા.23ને રવિવારના રોજ સવારે 9.30 કલાકેથી પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા, ચકલી ઘર, કીડીયારૂ પુરવા માટેની બોટલ તથા અવસાન પામેલ કેમીસ્ટ સભ્ય કે તેમના કુટુંબીજનોનાં આત્મશ્રેયાર્થે પક્ષીઓના ચણ માટે જારના પેકેટનું નિ:શુલ્ક વિતરણ મેડીકેર કોમ્પલેક્ષ, એ-વન ઓટો ગેરેજ પાસે, જુની હાઉસીંગ રોડ, સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવશે. તો તમામ જીવદયા પ્રેમીઓએ લાભ લેવા જણાવાયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तिरुपती बालाजी देवस्थानकडून भाविकांना देण्यात येणाऱ्या सुविधांची शिष्टमंडळाकडून पाहणी
पंढरपूर येथे श्री विठ्ठल रुक्मिणी मातेच्या दर्शनासाठी राज्यातील विविध जिल्ह्यातून तसेच...
पार्थ चटर्जी और अर्पिता की रिलेशनशिप पर चौंकाने वाला खुलासा, दोनों के बीच है ये 'रिश्ता'
पश्चिम बंगाल में शिक्षक भर्ती घोटाले से पर्दा उठने के बाद से पूर्व शिक्षा मंत्री पार्थ चटर्जी और...
છાપી હાઈવે પર આવેલ ધારેવાડા પાટિયા પાસે રીક્ષાએ પલ્ટી મારી, ચાર લોકો થયા ઘાયલ..
છાપી ધારેવાડા પાટિયા પાસે એક રીક્ષા પલ્ટી મારતા એકજ પરિવારના ચારથી વધુ લોકો ઘાયલ થયાં હોવાની ઘટના...
500 सीसी से बड़े इंजन वाली Super Bike की बढ़ी मांग, July 2024 में 3913 ग्राहकों ने खरीदीं
भारत में हर महीने लाखों की संख्या में दो पहिया वाहनों की बिक्री होती है। लेकिन 500 सीसी और...
બોરિદ્રા ગામ નજીક ટ્રક ચાલકે ઇક્કો ગાડી ચાલકને ટક્કર મારી થયો ફરાર
બોરિદ્રા ગામ નજીક ટ્રક ચાલકે ઇક્કો ગાડી ચાલકને ટક્કર મારી થયો ફરાર
મળતી માહિતી અનુસાર આ કામના...