સુરેન્દ્રનગર કેમીસ્ટ એસોસીએશન દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ તા.23ને રવિવારના રોજ સવારે 9.30 કલાકેથી પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા, ચકલી ઘર, કીડીયારૂ પુરવા માટેની બોટલ તથા અવસાન પામેલ કેમીસ્ટ સભ્ય કે તેમના કુટુંબીજનોનાં આત્મશ્રેયાર્થે પક્ષીઓના ચણ માટે જારના પેકેટનું નિ:શુલ્ક વિતરણ મેડીકેર કોમ્પલેક્ષ, એ-વન ઓટો ગેરેજ પાસે, જુની હાઉસીંગ રોડ, સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવશે. તો તમામ જીવદયા પ્રેમીઓએ લાભ લેવા જણાવાયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પડવા પાવર પ્લાન્ટના ૧૪૦ એન્જીનિયર અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા
પડવા પાવર પ્લાન્ટના ૧૪૦ એન્જીનિયર અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા
દાહોદ શહેર ના મા પાર્વતી નગર માં રહિશો દ્વારા હોલિકા દહન ની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી
આજે હોળી પર્વ ને લઈ દાહોદ વાસીઓ માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો પર્યાવરણ ની જાળવણી માટે શહેર...
સોશીયલ મીડીઆ પર 60 વર્ષ જુનુ પેટ્રોલનુ બિલ થયું વાયરલ ! જુઓ પેટ્રોલ નો ભાવ કેટલો હતો ત્યારે
આપણા દેશમાં દિવસેને દિવસે મોંઘવારી વધતી જાય છે જેની પાછળ અનેક કારણો જવાબદાર છે. હાલના સમયમાં જો...
વાંકાનેર નજીક થયેલ લુંટના ગુન્હામાં ૧૧ વર્ષે આરોપી પકડાયો
વાંકાનેર કાનેર નજીક થયેલ લુંટના ગુન્હામાં ૧૧ વર્ષે આરોપી પકડાયોવાકાનેર નજીક થયેલ લુંટના ગુન્હામાં...
পুনৰ জিভা পিছলিল কংগ্ৰেছৰ শীৰ্ষ নেতা ৰাহুল গান্ধীৰ।
জিভা পিছলিল কংগ্ৰেছৰ শীৰ্ষ নেতা ৰাহুল গান্ধীৰ।মূল্যবৃদ্ধিৰ প্ৰতিবাদত দেওবাৰে নতুন দিল্লীত...