સુરેન્દ્રનગર કેમીસ્ટ એસોસીએશન દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ તા.23ને રવિવારના રોજ સવારે 9.30 કલાકેથી પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા, ચકલી ઘર, કીડીયારૂ પુરવા માટેની બોટલ તથા અવસાન પામેલ કેમીસ્ટ સભ્ય કે તેમના કુટુંબીજનોનાં આત્મશ્રેયાર્થે પક્ષીઓના ચણ માટે જારના પેકેટનું નિ:શુલ્ક વિતરણ મેડીકેર કોમ્પલેક્ષ, એ-વન ઓટો ગેરેજ પાસે, જુની હાઉસીંગ રોડ, સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવશે. તો તમામ જીવદયા પ્રેમીઓએ લાભ લેવા જણાવાયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
इटावा में नगरपालिका ने निकाली तिरंगा रैली, रैली में उमड़ा जनसैलाब , भारत माता की जय के गूंजे नारे
इटावा में नगरपालिका ने निकाली तिरंगा रैली
इटावा
आजादी के अमृत महोत्सव के तहत हर घर तिरंगा...
અમદાવાદ : PM નરેન્દ્રભાઈ મોદીની વિરુદ્ધમાં બોલેલા અપશબ્દોના વિરુદ્ધમાં ધરણા-પ્રદર્શનનો કાર્યક્રમ
અમદાવાદ : PM નરેન્દ્રભાઈ મોદીની વિરુદ્ધમાં બોલેલા અપશબ્દોના વિરુદ્ધમાં ધરણા-પ્રદર્શનનો કાર્યક્રમ
ಕೇಂದ್ರದಲ್ಲಿ ಮತ್ತೊಮ್ಮೆ ಬಿಜೆಪಿ ಸರ್ಕಾರ ಅಧಿಕಾರಕ್ಕೆ ಬರಬೇಕೆಂದು ಬಿ.ಎಸ್. ಸೋಮಶೇಖರ್ ಅವರು ಹೇಳಿದರು
ಏಪ್ರಿಲ್ 22, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು "ಬಿಜೆಪಿ ನೇಕಾರ ಪ್ರಕೋಷ್ಠ"ದ ಸದಸ್ಯರು ಪತ್ರಿಕಾಗೋಷ್ಠಿ...
વડોદરા શહેરનાં ગોત્રી જનસેવા કેન્દ્રનું લોકાર્પણ
વડોદરા શહેરનાં ગોત્રી જનસેવા કેન્દ્રનું લોકાર્પણ