સુરેન્દ્રનગર કેમીસ્ટ એસોસીએશન દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ તા.23ને રવિવારના રોજ સવારે 9.30 કલાકેથી પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા, ચકલી ઘર, કીડીયારૂ પુરવા માટેની બોટલ તથા અવસાન પામેલ કેમીસ્ટ સભ્ય કે તેમના કુટુંબીજનોનાં આત્મશ્રેયાર્થે પક્ષીઓના ચણ માટે જારના પેકેટનું નિ:શુલ્ક વિતરણ મેડીકેર કોમ્પલેક્ષ, એ-વન ઓટો ગેરેજ પાસે, જુની હાઉસીંગ રોડ, સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવશે. તો તમામ જીવદયા પ્રેમીઓએ લાભ લેવા જણાવાયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ভিক্টৰ দাসৰ গ্ৰেপ্তাৰৰ সন্দৰ্ভত সোণাৰিত উপস্থিত হৈ আজি মুখ্যমন্ত্ৰী হিমন্ত বিশ্ব শৰ্মাৰ প্ৰতিক্ৰিয়া
ভিক্টৰ দাসৰ গ্ৰেপ্তাৰৰ সন্দৰ্ভত সোণাৰিত উপস্থিত হৈ আজি মুখ্যমন্ত্ৰী হিমন্ত বিশ্ব শৰ্মাৰ...
મેન્દ્રસિંહ વાઘેલાએ વિધીવત રીતે કોંગ્રેસનો ખેસ પહેરી કરી ઘરવાપસી, 2017માં કહ્યું હતું કોંગ્રેસ પર વિશ્વાસ નથી
મેન્દ્રસિંહ વાઘેલાએ આજે અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતે વિધીવત રીતે કોંગ્રેસનો ખેસ પહેરી ઘરવાપસી કરી...
China ki Meera भारत आई तो Indian Food, Bollywood, Sarojini Nagar Market पर क्या बता गई?
China ki Meera भारत आई तो Indian Food, Bollywood, Sarojini Nagar Market पर क्या बता गई?
કચરા ગાડીએ બાળકને અડફેટે લેતા મોત...
કચરા ગાડીએ બાળકને અડફેટે લેતા મોત...