સુરેન્દ્રનગર કેમીસ્ટ એસોસીએશન દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ તા.23ને રવિવારના રોજ સવારે 9.30 કલાકેથી પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા, ચકલી ઘર, કીડીયારૂ પુરવા માટેની બોટલ તથા અવસાન પામેલ કેમીસ્ટ સભ્ય કે તેમના કુટુંબીજનોનાં આત્મશ્રેયાર્થે પક્ષીઓના ચણ માટે જારના પેકેટનું નિ:શુલ્ક વિતરણ મેડીકેર કોમ્પલેક્ષ, એ-વન ઓટો ગેરેજ પાસે, જુની હાઉસીંગ રોડ, સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવશે. તો તમામ જીવદયા પ્રેમીઓએ લાભ લેવા જણાવાયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સનેસડા ખાતે યોજાયો વિદાય સમારંભ..
સનેસડા ખાતે સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ધોરણ 10 અને 12 નો વિદાય સમારોહ યોજાયો.....
SAIL Share News: वायदा बैन से निकलते ही ऐसा क्या हुआ कि Stock में दिखी 7% की तेजी? | Kamai Ka Adda
SAIL Share News: वायदा बैन से निकलते ही ऐसा क्या हुआ कि Stock में दिखी 7% की तेजी? | Kamai Ka Adda
આમ આદમી પાર્ટીના શિનોર તાલુકા પ્રમુખ નીતિન જોશી એ તાલુકાની જનતાને શું ? આહવાન કર્યું જુવો 👉👇
આમ આદમી પાર્ટીના શિનોર તાલુકા પ્રમુખ નીતિન જોશી એ તાલુકાની જનતાને શું ? આહવાન કર્યું જુવો 👉👇
Royal Enfield ने पेश किया विंगमैन ऐप, जानें इस एप्लिकेशन में क्या है खास
विंगमैन ऐप राइडर्ड को बाइक से जुड़ी हुई रियल टाइम इंफार्मेशन की पेशकश करता है। जहां रॉयल एनफील्ड...
विश्व प्रसिद्द तीर्थ पिरान कलियर में साबिर पाक के 754वें उर्स की तैयारियां शुरू
पिरान कलियर: विश्व प्रसिद्ध तीर्थ पिरान कलियर में साबिर पाक के 754वें सालाना उर्स की तैयारियां...