વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યા વારંવાર સર્જાઈ.ઉનાળાની ઋતુમાં ગટરનાં ગંદા પાણી રસ્તામાં રેલમછેલ થતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો અને આ ગટરનાં ગંદા પાણીથી વાહન ચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો છે આ ધોળીપોળ વિસ્તારમાં આવેલ ગટર લાઈનની સ્થાનિક રહિશો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિવેડો ના આવતા કચવાટની લાગણી ઉભી થવા પામી છે ત્યારે નગરપાલિકાની કામગીરી સામે અને ચુંટાયેલા પ્રતિનિધિઓ સામે સ્થાનિક લોકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છેત્યારે વાહન ચાલકો અને સ્થાનિક રહિશોને પારવાર પડતી હાલાકી બાબતે આ દ્રશ્યો ઉપરથી જવાબદાર કોણ તેવા સવાલો ઉભા થયાં છે અને સ્થાનિક રહિશો દ્વારા તાત્કાલીક પણે નગરપાલિકા તંત્ર આ ગટર લાઈન રીપેર કરી ગટરનાં ઉભરાતાં ગંદા પાણી બંધ કરવામાં આવે તેવી લાગણી અને માંગણી વ્યક્ત કરવામાં આવી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिरुर तालुक्यात जातिवाचक शिवीगाळ करत मारहाण दोन जणांवर गुन्हे दाखल
शिरुर: नातीची शाळेत छेड काढल्याच्या गैरसमजातुन शिरुर तालुक्यात एका 12 वर्षीय शालेय विद्यार्थ्याला...
ઉણ ગામમાં આવેલ એતિહાસિક હઠેશ્વર મહાદેવ ના મંદિરમાં પવિત્ર શ્રાવણ માસના પૂજન અર્ચના
ઉણ ગામમાં આવેલ એતિહાસિક હઠેશ્વર મહાદેવ ના મંદિરમાં પવિત્ર શ્રાવણ માસના પૂજન અર્ચના
ನಮ್ಮ ಸರ್ಕಾರ ಇದ್ದಾಗ ವಿದ್ಯುತ್ ಬೆಲೆ ಏರಿಸಿಲ್ಲ: ಮಾಜಿ ಸಿಎಂ ಬಸವರಾಜ ಬೊಮ್ಮಾಯಿ
ರಾಜ್ಯದಲ್ಲಿ ನಮ್ಮ ಬಿಜೆಪಿ ಸರ್ಕಾರ ಇದ್ದಾಗ ವಿದ್ಯುತ್ ದರವನ್ನು ಏರಿಕೆ ಮಾಡಿರಲಿಲ್ಲ. ಆದರೆ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರ...
প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোডীৰ ৭২ সংখ্যক জন্ম দিনৰ উপলক্ষে অমৃত সৰোবৰ আচনিৰ নিৰ্মাণ কাৰ্য শুভাৰম্ভ
দেশৰ প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোডীৰ ৭২ সংখ্যক জন্ম দিনৰ উপলক্ষে ৰাজ্যৰ বিভিন্ন প্ৰান্তৰ লগতে মৰাণ...
હારિજ : કલેકટરની અધ્યક્ષતામાં માસા ગામે યોજાઈ રાત્રીસભા | SatyaNirbhay News Channel
હારિજ : કલેકટરની અધ્યક્ષતામાં માસા ગામે યોજાઈ રાત્રીસભા | SatyaNirbhay News Channel