વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યા વારંવાર સર્જાઈ.ઉનાળાની ઋતુમાં ગટરનાં ગંદા પાણી રસ્તામાં રેલમછેલ થતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો અને આ ગટરનાં ગંદા પાણીથી વાહન ચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો છે આ ધોળીપોળ વિસ્તારમાં આવેલ ગટર લાઈનની સ્થાનિક રહિશો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિવેડો ના આવતા કચવાટની લાગણી ઉભી થવા પામી છે ત્યારે નગરપાલિકાની કામગીરી સામે અને ચુંટાયેલા પ્રતિનિધિઓ સામે સ્થાનિક લોકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છેત્યારે વાહન ચાલકો અને સ્થાનિક રહિશોને પારવાર પડતી હાલાકી બાબતે આ દ્રશ્યો ઉપરથી જવાબદાર કોણ તેવા સવાલો ઉભા થયાં છે અને સ્થાનિક રહિશો દ્વારા તાત્કાલીક પણે નગરપાલિકા તંત્ર આ ગટર લાઈન રીપેર કરી ગટરનાં ઉભરાતાં ગંદા પાણી બંધ કરવામાં આવે તેવી લાગણી અને માંગણી વ્યક્ત કરવામાં આવી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  जापान के प्रधानमंत्री फुमियो किशिदा ने PM मोदी से की मुलाकात, प्रतिनिधिमंडल स्तर की बैठक में लिया हिस्सा 
 
                      नई दिल्ली,  जापान के प्रधानमंत्री फुमियो किशिदा भारत की दो दिन की यात्रा पर सोमवार को...
                  
   Farmers Protest: 'रेल रोको' आंदोलन में बॉर्डर बंद... किसानों से सरकार की बातचीत का खुलेगा रास्ता! 
 
                      Farmers Protest: 'रेल रोको' आंदोलन में बॉर्डर बंद... किसानों से सरकार की बातचीत का खुलेगा रास्ता!
                  
   नमाना क्षेत्र में आवश्यक रखरखाव के चलते 3 घंटे विद्युत आपूर्ति रहेगी बंद कल 
 
                      नमाना क्षेत्र में शुक्रवार को 220 KV GSS सिलोर से निकलने वाले नमाना जी एस एस , मंडावरा जी एस एस,...
                  
   જામનગરમાં ૧૨ થી ૧૫ મહિના સુધી નિરાધાર અને વિધવાઓને પેન્સન કે સહાય ચૂકવામાં આવી નથી. 
 
                      જામનગરમાં ૧૨ થી ૧૫ મહિના સુધી નિરાધાર અને વિધવાઓને પેન્સન કે સહાય ચૂકવામાં આવી નથી.
                  
   
  
  
  
   
  