વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યા વારંવાર સર્જાઈ.ઉનાળાની ઋતુમાં ગટરનાં ગંદા પાણી રસ્તામાં રેલમછેલ થતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો અને આ ગટરનાં ગંદા પાણીથી વાહન ચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો છે આ ધોળીપોળ વિસ્તારમાં આવેલ ગટર લાઈનની સ્થાનિક રહિશો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિવેડો ના આવતા કચવાટની લાગણી ઉભી થવા પામી છે ત્યારે નગરપાલિકાની કામગીરી સામે અને ચુંટાયેલા પ્રતિનિધિઓ સામે સ્થાનિક લોકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છેત્યારે વાહન ચાલકો અને સ્થાનિક રહિશોને પારવાર પડતી હાલાકી બાબતે આ દ્રશ્યો ઉપરથી જવાબદાર કોણ તેવા સવાલો ઉભા થયાં છે અને સ્થાનિક રહિશો દ્વારા તાત્કાલીક પણે નગરપાલિકા તંત્ર આ ગટર લાઈન રીપેર કરી ગટરનાં ઉભરાતાં ગંદા પાણી બંધ કરવામાં આવે તેવી લાગણી અને માંગણી વ્યક્ત કરવામાં આવી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
केंद्र सरकार ने DNA टेक्नोलॉजी बिल वापस लिया, सरकार ने तीन नए विधेयक भी किए पेश
नई दिल्ली, सरकार ने सोमवार को डीएनए प्रौद्योगिकी विधेयक, 2019 लोकसभा से वापस ले लिया है। आठ जुलाई...
Adani Green Q1 Results: Adani Green ने जारी किए Q1 के नतीजे, नेट प्रॉफिट 51 प्रतिशत बढ़कर हुआ 323 करोड़
Adani Green Q1 Result: इस महीने कई कंपनियों ने अपने तिमाही नतीजों का ऐलान किया था।...
तिल खाने से किसे फायदा किसे नुकसान | आयुष्मान आयुर्वेद (29)
तिल खाने से किसे फायदा किसे नुकसान | आयुष्मान आयुर्वेद (29)
Israel Palestine War : इसराइल-फ़लस्तीन के बीच Al-Aqsa Mosque को लेकर क्या विवाद है? (BBC Hindi)
Israel Palestine War : इसराइल-फ़लस्तीन के बीच Al-Aqsa Mosque को लेकर क्या विवाद है? (BBC Hindi)
Murder Case | ભાવનગર શહેરમાં આવેલા પ્રભુદાસ તળાવ જમનાકુંડ વિસ્તારમાં હત્યાની ઘટના બની
Murder Case | ભાવનગર શહેરમાં આવેલા પ્રભુદાસ તળાવ જમનાકુંડ વિસ્તારમાં હત્યાની ઘટના બની