કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર આયોજિત મહુવા તાલુકાના કાછલ ગામે પ્રાકૃતિક ખેતી અને ખેતી વિષયક માહિતી અંગે પરિસંવાદ યોજાયો હતો.કાછલ ગામના મહિલા સરપંચ શ્રીમતિ કલ્પનાબેન ચૌધરીએ પરિસંવાદમાં હાજર રહેલા તમામ તજજ્ઞો અને ગામના ખેડૂતોને આવકાર આપીને પરિસંવાદ ને ખુલ્લો મુક્યો હતો.ગ્રામ સેવક ભુપેન્દ્રભાઈએ ગામના ખેડૂતોને ખેતી લક્ષી યોજનાકીય માહિતીઓ પુરી પાડી હતી. તેમજ આઈ ખેડૂત પટલ ઉપર વિવિધ યોજનાકીય અરજીઓ કેવી રીતે કરવી તે અંગેની પુરી સમજ આપી હતી. તેમજ ખેડૂત અકસ્માત વીમા યોજના અંગે વિગત વાર સમજૂતી પુરી પાડી હતી. વડીયા ગામના પ્રગતિશીલ ખેડૂત અને પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનર પ્રકાશભાઈએ ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના લાંબા ફાયદા ઓ જણાવ્યા હતા.તેમજ ખેતી કરવા માટે દેશી ગાય વસાવવા જણાવ્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ, ઉપસરપંચ,કમિટી સભ્યો, તલાટી ક્રમમંત્રી, તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી પરિસંવાદને સફળ બનાવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વાડદ ખાતે રાહતદરે સહારા ક્લિનિક નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
આજ રોજ જામા મસ્જીદ ટ્રસ્ટ વાડદ તરફથી ગળતેશ્વર તાલુકાના વાડદ મુકામે *રાહતદરે સહારા ક્લિનિકનુ* પીર...
ENG के खिलाफ मुकाबले से पहले Australia को WC में बड़ा झटका, ये खिलाड़ी मुकाबले से बाहर | Sports LIVE
ENG के खिलाफ मुकाबले से पहले Australia को WC में बड़ा झटका, ये खिलाड़ी मुकाबले से बाहर | Sports LIVE
Holi 2024: Anil Vij से मिलने पहुंचे पूर्व CM Manohar Lal, तिलक लगाकर मनाई होली | Ambala | Aaj Tak
Holi 2024: Anil Vij से मिलने पहुंचे पूर्व CM Manohar Lal, तिलक लगाकर मनाई होली | Ambala | Aaj Tak
અમદાવાદમાં જૈનોની શેત્રુંજય મહાતીર્થ ની રક્ક્ષા માટે મોટી સંખ્યામાં રેલી, પાલડીથી લઈને RTO સર્કલ સુધી મોટી સંખ્યામાં જૈનોની રેલી
અમદાવાદમાં શત્રુંજય મહાતીર્થ બચાવવા જૈન સમાજની રેલી યોજાઈ છે. પાલડી ચાર રસ્તાથી રેલી શરૂ થઈ હતી....
ৰূপহীহাটত ড্ৰাগছৰ বিৰুদ্ধে আৰক্ষীৰ মাৰাথান অভিযান।
👉ৰূপহীহাটত ড্ৰাগছৰ বিৰুদ্ধে আৰক্ষীৰ মাৰাথান অভিযান।
👉আৰক্ষীৰ অভিযানত ১০ টা ড্ৰাগছ ভৰ্তি কণ্টেনাৰ...