દામનગર સુમન ભવન ખાતે લાઠી તાલુકા પેન્શનર સમાજ ની બેઠક બાબુભાઈ વી મકવાણા સાહેબ ની અધ્યક્ષતા માં લાઠી તાલુકા પેન્શનર સમાજ ના પ્રમુખ શ્રી જે એન ભાલાળા સાહેબ સહિત કારોબારી સભ્યો ની ઉપસ્થિતિ માં યોજાયેલ કારોબારી બેઠક મા પેન્શનર ઓફીસ સાથે નું સંકલન સકારાત્મક અભિગમ ધરાવતા ખાચર સાહેબ ની સરાહના સાથે પેન્શનર પરિવાર ના વિવિધ હોદ્દેદાર સદસ્ય ની ઉદારતા મુજવતા પ્રશ્ને મદદ ની ખેવના સાથે સતત તત્પરતા દર્શવાતા નિવૃત્તિ પછી પણ સક્રિય તાલુકા પેન્શનર પરિવાર ની સેવા ની સવિશેષ નોંધ લેતા પ્રમુખ શ્રી એ પેન્શનર બુક હયાતી ની ખરાઈ ના નિયત કરાયેલ માસ નોમિની તેમજ સંસ્થા માં સભ્ય ફી બેંક બુક પાસ માં નિયત એન્ટ્રી ફેમેલી પેન્શનર અંગે તેમજ વિવિધ મુદા ઓ અંગે વિસ્તૃત માહિતી પ્રમુખ શ્રી જે એન ભાલાળા સાહેબ આપી હતી. આ બેઠક માં પ્રમુખ જે એન ભાલાળા બાદલભાઈ ભટ્ટ એલ બી પંડયા બી એ વનરા બી જી રાણવા વી કે ગોહિલ પી બી પંડયા બટુકભાઈ વધાસિયા બી વી મકવાણા હમીદભાઈ આર બેલીમ પ્રમોદભાઈ બી જોશી સહિત ના લાઠી તાલુકા પેન્શનર સમાજ હોદેદારો ની ઉપસ્થિતિ માં વિવિધ પેન્શનર સમાજ ના સભ્યો પેન્શનર પરિવાર ના પ્રતિનિધિ ઓને વિસ્તૃત માર્ગદર્શન સાથે અવગત કરાયા હતા એ તકે બી ડી જોશી આર ટી જ્યસ્વાલ વી પી કાકડીયા કે સી મહેતા જી એસ મકવાણા પી સી બોરીચા આર એમ પંચાસરા પી ડી પંચાસરા પી ડી દીક્ષિત એમ એમ ત્રિવેદી જી એસ ત્રિવેદી સી જે લાઠીગરા ડી ડી રાવળ વી એમ મોણપરા બી એન બોરડ બાદલભાઈ ભટ્ટ સી જે સાકરિયા સહિત અનેકો સ્થાનિક અગ્રણી કર્મચારી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓની વિશાળ ઉપસ્થિતિ માં બાદલભાઈ ભટ્ટ પરિવાર ના સૌજન્ય થી સ્નેહ ભોજન નું સુંદર આયોજન કરાયું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कांवड़ रूट पर नेमप्लेट को लेकर रोक जारी, सुप्रीम कोर्ट ने खारिज की यूपी सरकार की दलील
सुप्रीम कोर्ट ने आज एक बार फिर कहा कि कांवड़ रूट पर खाने-पीने की दुकानों पर नेमप्लेट लगाने के...
ધર્મજ ત્રણ રસ્તા નજીક પુળાના ગઠ્ઠામાં આગ
પેટલાદ તાલુકાના ધર્મજ ગામે ત્રણ રસ્તા નજીક ગઈકાલે સાંજે પુળાના ગઠ્ઠામાં એકાએક આગ લાગી હતી. આગે...
Chandrayaan 3: चंद्रयान-3 की Landing की date और time का हुआ ऐलान, कहां देख सकेंगे Live streaming?
Chandrayaan 3: चंद्रयान-3 की Landing की date और time का हुआ ऐलान, कहां देख सकेंगे Live streaming?
લાલબત્તીવાળા મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટના સેવકો દ્વારા સતત ચાલતો માનવ સેવાયજ્ઞ દર્દીનારાયણને તંદુરસ્તી માટે મગનું પાણી અપાયું.
પોરબંદર શહેરમાં લાલબત્તી મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ અને સેવકો દ્વારા વર્ષોથી માનવસેવા એજ પ્રભુસેવા...
Conflict in Bhavnagar BJP over declaration of candidate; More than 300 workers resigned from party
Conflict in Bhavnagar BJP over declaration of candidate; More than 300 workers resigned from party