દામનગર સુમન ભવન ખાતે લાઠી તાલુકા પેન્શનર સમાજ ની બેઠક બાબુભાઈ વી મકવાણા સાહેબ ની અધ્યક્ષતા માં લાઠી તાલુકા પેન્શનર સમાજ ના પ્રમુખ શ્રી જે એન ભાલાળા સાહેબ સહિત કારોબારી સભ્યો ની ઉપસ્થિતિ માં યોજાયેલ કારોબારી બેઠક મા પેન્શનર ઓફીસ સાથે નું સંકલન સકારાત્મક અભિગમ ધરાવતા ખાચર સાહેબ ની સરાહના સાથે પેન્શનર પરિવાર ના વિવિધ હોદ્દેદાર સદસ્ય ની ઉદારતા મુજવતા પ્રશ્ને મદદ ની ખેવના સાથે સતત તત્પરતા દર્શવાતા નિવૃત્તિ પછી પણ સક્રિય તાલુકા પેન્શનર પરિવાર ની સેવા ની સવિશેષ નોંધ લેતા પ્રમુખ શ્રી એ પેન્શનર બુક હયાતી ની ખરાઈ ના નિયત કરાયેલ માસ નોમિની તેમજ સંસ્થા માં સભ્ય ફી બેંક બુક પાસ માં નિયત એન્ટ્રી ફેમેલી પેન્શનર અંગે તેમજ વિવિધ મુદા ઓ અંગે વિસ્તૃત માહિતી પ્રમુખ શ્રી જે એન ભાલાળા સાહેબ આપી હતી. આ બેઠક માં પ્રમુખ જે એન ભાલાળા બાદલભાઈ ભટ્ટ એલ બી પંડયા બી એ વનરા બી જી રાણવા વી કે ગોહિલ પી બી પંડયા બટુકભાઈ વધાસિયા બી વી મકવાણા હમીદભાઈ આર બેલીમ પ્રમોદભાઈ બી જોશી સહિત ના લાઠી તાલુકા પેન્શનર સમાજ હોદેદારો ની ઉપસ્થિતિ માં વિવિધ પેન્શનર સમાજ ના સભ્યો પેન્શનર પરિવાર ના પ્રતિનિધિ ઓને વિસ્તૃત માર્ગદર્શન સાથે અવગત કરાયા હતા એ તકે બી ડી જોશી આર ટી જ્યસ્વાલ વી પી કાકડીયા કે સી મહેતા જી એસ મકવાણા પી સી બોરીચા આર એમ પંચાસરા પી ડી પંચાસરા પી ડી દીક્ષિત એમ એમ ત્રિવેદી જી એસ ત્રિવેદી સી જે લાઠીગરા ડી ડી રાવળ વી એમ મોણપરા બી એન બોરડ બાદલભાઈ ભટ્ટ સી જે સાકરિયા સહિત અનેકો સ્થાનિક અગ્રણી કર્મચારી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓની વિશાળ ઉપસ્થિતિ માં બાદલભાઈ ભટ્ટ પરિવાર ના સૌજન્ય થી સ્નેહ ભોજન નું સુંદર આયોજન કરાયું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Arvind Kejriwal को फिलहाल SC से राहत नहीं, कोर्ट ने कहा- HC से फैसला आने दें
Breaking News: Arvind Kejriwal को फिलहाल SC से राहत नहीं, कोर्ट ने कहा- HC से फैसला आने दें
रोहा के कृष्ण देपायन नाथ ने एपीएससी में ४४वां स्थान प्राप्त कर बढाया गौरव,क्षेत्र में खुशी की लहर।
रोहा नतुनचारिआली निवासी तथा रोहा रिजूनेंस विद्यापिठ के अध्यक्ष विश्व कात नाथ के पुत्र कृष्ण...
हाथरस हादसे पर रूस के राष्ट्राध्यक्ष पुतिन ने जताया दुख, राष्ट्रपति और PM मोदी को भेजा शोक संदेश
रूसी राष्ट्रपति पुतिन ने हाथरस सत्संग हादसे पर दुख जताया है। पुतिन ने राष्ट्रपति द्रौपदी मुर्मु...