કપડવંજના જૈન યુવા ગ્રુપ દ્વારા કપડવંજમાં અને બહાર વસતા જૈનો માટે ત્રિ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૨૯, ૩૦ અને ૦૧ એમ ત્રણ દિવસ અમદાવાદ સુરત અને મુંબઈમાં વસતા જૈન કપલો માટે જૂની યાદો તાજી કરવાના હેતુથી કપડવંજ ખાતે ૨૦૦ જેટલા જૈન યુવક યુવતીઓ આવશે. આ ત્રણ દિવસ ધાર્મિક કાર્યક્રમો અને બધા સાથે મળીને જૂની યાદો તાજી કરશે કપડવંજના અંતીસર દરવાજા બહાર આવેલ નેમીનાથજી ની વાડી ખાતે જૂની યાદોમાં લખોટીઓ, ભમરડા જેવી જુની રમતો ભેગા મળી રમશે. બરફના ગોળા, લખોટી વાળી સોડા, ગોરસ આંબલી, કાતરા, ચણીબોર અને પહેલાના જમાનાની ગોળીઓ ચોકલેટ જેવી ચીજ વસ્તુઓ પહેલા ખાતા જૂની યાદો તાજી હતા તે ખાઈને કરશે અને ભેગા મળી ખાશે અને બળદગાડામાં ફરશે અને રાત્રી દરમિયાન કઠપૂતળીનો ખેલ જોઈને જૂની યાદો ની મોજ માણસે ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમમાં જેમાં અષ્ટાપદ દેરાસરની ૧૩૭ અનુભવશે.જેમાં અષ્ટાપરદ દેરાસરની 137મી સાલગીરી, પાંજરાપોળ ખાતે ૧૨૦૦ ઢોરોને ડ્રાયફુટ, ગોળ, કપાસીયા ખોળ, ઘાસ આપીને મો મીઠું કરાવશે શહેરમાં આવેલ નવ જીનાલયોમાં ચૈત્યપરિ પાર્ટી કરશે અને ચિંતામણી દેહરાસરની સાલગીરીમાં ભાગ લઈ ધન્યતા અનુભવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  દેવગઢ બારીયા નગરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી 
 
                      દેવગઢ બારીયા નગરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી
                  
   दादेगाव हजारे येथून ३६ वर्षीय व्यक्ती बेपत्ता 
 
                      दादेगाव हजारे येथून ३६ वर्षीय व्यक्ती बेपत्ता..
पाचोड/ दादेगाव हजारे ता.पैठण येथील एक ३६ वर्षीय...
                  
   પાટડીના જેનાબાદ ખાતે મુસ્લિમ સમાજના પાંચમા સમૂહ લગ્ન યોજાયા 
 
                      પાટડીના જેનાબાદ ખાતે મુસ્લિમ સમાજના પાંચમા સમૂહ લગ્ન યોજાયા
                  
    દરીયાપુરમાં એક વાનર બિમાર અવસ્થામાં પડ્યો નીચે 
 
                      #buletinindia #gujarat #ahmedabad 
                  
   
  
  
  
  
   
   
   
  