મહીસાગર જિલ્લા ના વિરપુર ખાતે ક્ષત્રિય સમાજનું મહાસભા નું આયોજન કરવામાં આવ્યું હતું તે પ્રસંગે શોર્યધામ ફાગવેલ શૂરવીર ભાથીજી સેવા ટ્રસ્ટ ના પ્રમુખ ભારતસિંહ પરમાર થતા વિરપુર બાલાસિનોર ના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ તથા વિરપુર બાલાસિનોર ના ક્ષત્રિય સમાજના આગેવાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.ક્ષત્રિય સમાજ ના રોજગાર અને સામાજીક ક્ષ્રેત્રે નવી ચેતના જગાડવાના હેતુથી ક્ષત્રિય સમાજના સહયોગ અને આર્શીવાદ થી ક્ષત્રિય વિર ભાથીજી મહારાજની પવિત્ર અને શોર્યધરા ફાગવેલમાં ગુજરાત ના ક્ષત્રિય આગેવાનો , સંતો, મહંતો, ગુરુજનો, યુવકો અને હજારો ધર્મપ્રેમી ભાઈ બહેનો ના સહિયારા પુરુષાર્થ વડે શોર્યધામ સંસ્થાનું નિર્માણ થઇ રહ્યું તે માટે આ મહાસભા નું આયોજન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
चुनाव में लड़ाई जम्मू कश्मीर को दहलाने वालो और सहलाने वालो के बीच हैं... l Tarun Chugh l BJP
चुनाव में लड़ाई जम्मू कश्मीर को दहलाने वालो और सहलाने वालो के बीच हैं...
Tarun Chugh's YouTube...
સુરતની ગાંધી ઇજેનરી કોલેજ ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ હેકાથોન ૨૦૨૨-’૨૩ના પ્રાદેશિક રાઉન્ડનો શુભારંભ
સુરતની ગાંધી ઇજેનરી કોલેજ ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ હેકાથોન ૨૦૨૨-’૨૩ના પ્રાદેશિક...
परसोडा खंडाळा तलवाडा रस्त्यासाठी मनसेचा खंडाळा येथे रस्ता रोको
वैजापूर तालुक्यातील तलवाडा खंडाळा ते परसोडा आणि इतर खड्डे मुक्त रस्त्याच्या दुरुस्तीसाठी...
Parliament Special Session: नए संसद भवन पहुंचीं Kangana Ranaut ने महिला आरक्षण बिल पर कही बड़ी बात
Parliament Special Session: नए संसद भवन पहुंचीं Kangana Ranaut ने महिला आरक्षण बिल पर कही बड़ी बात