સિહોર સ્થિત જે જે મહેતા ગહ્સ સ્કૂલ ખાતે શહેર પોલીસના અધિકારી પીઆઇ ગોહિલના અધ્યક્ષ સ્થાને E fIR એપ અંગેનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. ત્યારે મોટી સંખ્યામાં વિધાર્થીનીઓએ ઉપસ્થિત રહોને «ળી અંગેની તલસ્પર્શી માહિતી મેળવી પોલીસ અધિકારી સાથે સીધો સંવાદ પણ કર્યો હતો, ઘણા સમયથી મોબાઇલ ચોરીની વ્યાપક બૂમરાણ ઉઠવા પામી છે, ઘણા કિસ્સામાં પોલીસ સ્ટેશન જવાની માથાક્ટમાં પડ્યા વિના ઘણાખરા લોકો પોલીસ ફરિયાદ કરવાનું માંડી વાળે છે. ત્યારે મોબાઇલ વાહન ચોરીની ફરિયાદો લેવામાં પોલીસની કામગીરી પણ વધી જતી હતી. આવી અનેક સમસ્યાના નિરાકરણ અર્થે સરકાર દ્વારા તાજેતરમાં દ ૨1 એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેનો લાભ વધુમાં વધુ લોકો લઈ શકે તે માટે પોલીસ દ્વારા જન જાગૃતિનાં સેમિનાર યોજવામાં આવી રહ્દા છે જે અનુસંઘાને આજે સિહોરની નામાંકિત્ટ રિક્ષણિક સંસ્થા જે જે મહેતા ગહ્સસ્કૂલ ખાતે ઈએફઆઇઈઆર સેમિનાર યોજવામાં આવ્યો હતો પોલીસ અઘિકારીનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલા સેપ્તિનાર મોટી સંખ્યામાં વિધાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી ત્યારે પીઆઇ કે ડી ગોહિલે ઈ એફ.આઈ.આર અંગે કહ્યું હતું કે, હવે તમારૂ વાહનચોરી કે મોબાઈલ ચોરી થાય તો એફઆઈઆર કરવા માટે તમારે પોલીસ સ્ટેશનમાં જવાની જરૂર નથી.ગ્જરાત પોલીસની સિટીઝન પોર્ટલ, સિટીઝન ફસ્ટ મોબાઈલ એપથી ગમે ત્યાંથી તમે આનલાઈન ફારિયાદ આંગળીનાં ટેરવે નોંધાવી શકો છા. શહેર કે તાલુકાના લોકોને વધુને વધુ સસ્ળતાવાળી સગવડો મળો તે માટે પોલીસ વિભાગ તત્પર છે અને લોકોએ પણ પોલીસથી ગભરાવાની જરૂર નથી ઇએફઆઈઆર થકી સામાન્ય નાગરીકો ઘરબેઠા ઓનલાઈન ફરિયાદ નંધાવી શકે છે. જેથી પોલીસથી ગભરાવાની જરૂર નથી, પોલીસ પ્રજાનો મિત્ર છે. ત્યારે વિધાર્થીઓએ પણા પોલીસ સાથે સીઘો વાર્તાલાપ કરીને એપ્લિકેશન સદભેં તલસ્પર્શી માહિતી મેળવી હતી. આ પ્રસંગે મોલીસ સ્ટાફની સાથે શંખનાદ સમાચાર અને જિલ્લા પત્રકાર એકતા સંઘના પ્રમુખ મિલન કુવાડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
થરાદ ખાતે શ્રીમિક અન્નપૂર્ણા યોજનાનુ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષ સ્થાને ખુલ્લુ મુકાયુ
થરાદ ખાતે શ્રીમિક અન્નપૂર્ણા યોજનાનુ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષ સ્થાને ખુલ્લુ મુકાયુ
Lok Sabha Election 2024: ‘नफरत के लिए नहीं प्यार के लिए करें वोट’, पांचवे चरण के मतदान पर खरगे और राहुल ने लोगों से की अपील
नई दिल्ली। लोकसभा चुनाव के पांचवें चरण के लिए 49 निर्वाचन क्षेत्रों में मतदान शुरू हो चुके...
শিৱসাগৰ জিলাত অসম চৰকাৰৰ “বিকাশ যাত্ৰা”ৰ কাৰ্য্যসূচী সম্পন্ন
শিৱসাগৰঃ ৰাজ্যৰ সৰ্বাঙ্গীন উন্নয়নৰ অবিৰত প্ৰয়াস শীৰ্ষক অসম চৰকাৰৰ "বিকাশ যাত্ৰা"ৰ অংশস্বৰূপে আজি...