ડો.બાબા સાહેબ આંબેડકર ચોક રાજ હોટલ સુરેન્દ્રનગર જિલ્લા મથક ઉપર 132 મી જન્મ જયંતી નિમિત્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી ઉજવવામાં આવી. તેમાં ગુજરાત સરકારશ્રીના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગુજરાત ભાજપ વર્ષાબેન દોશી, જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, ધીરુભાઈ સિંધવ, હાર્દિકભાઈ ટમાલીયા, નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, શ્રી રતિલાલભાઈ યાદવ તેમજ પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઇ કેલા, મનુભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહેનત કરવામાં આવેલ તેમાં સર્વે સર્વશ્રી પરમાર હિતેશ દુલેરા, ગજેન્દ્રભાઈ ચૌહાણ, વિશાલભાઈ જાદવ તેમજ દલિત હીત રક્ષક સમિતિના તમામ સભ્યઓએ ખૂબ જ સુંદર અને સફળ આયોજન કરેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰহা পুৰনাচাৰিআলী দুৰ্গা পুজা উৎসৱ উদযাপন সমিতিৰ ২৭তম্ বৰ্ষ পুজাৰ প্ৰস্তুতি।সভা সম্পন্ন।৭লাখ টকাৰ বাজেট নিৰ্ধাৰণ।চন্দন জ্যোতি ভূঞা সভাপতি আৰু মৃদুল হাজৰিকা সম্পাদক।
সমাগত শ্ৰীশ্ৰী শাৰদীয় দুৰ্গা পুজা, সমস্ত ৰাজ্যৰ লগতে বৃহতৰ ৰহা,চাপৰমুখত আগন্তুক শাৰদীয় দুৰ্গা...
PM Modi: पीएम मोदी ने बेंगलुरु में किया नई मेट्रो लाइन का उद्घाटन, मधुसूदन साई इंस्टीट्यूट की भी दी सौगात
बेंगलुरु, प्रधानमंत्री नरेन्द्र मोदी कर्नाटक दौरे पर हैं। पीएम मोदी ने श्री मधुसूदन साईं...
OPS প্ৰবৰ্তনৰ দাবীৰে মুখ্যমন্ত্ৰীলৈ স্মাৰক পত্ৰ প্ৰেৰন ৰহা আঞ্চলিক কৰ্মচাৰী পৰিষদৰ।
সদৌ অসম কৰ্মচাৰী পৰিষদৰ আহ্বান মৰ্মে ৰহা আঞ্চলিক কৰ্মচাৰী পৰিষদে আজি ৰহা সমজিলা আয়ুক্তৰ জৰিয়তে...
#Dahod | મહિલા નેતૃત્વ દિવસ નિમિત્તે પશુ પાલન માર્ગદર્શન શિક્ષણ શિબિર યોજાઈ | Divyang News
#Dahod | મહિલા નેતૃત્વ દિવસ નિમિત્તે પશુ પાલન માર્ગદર્શન શિક્ષણ શિબિર યોજાઈ | Divyang News
Cabinet Minister Shri Pralhad Joshi to inaugurate Windergy India 2025 in Chennai
Windergy India 2025: India's only trade fair and conference dedicated to the wind energy turn...