ડો.બાબા સાહેબ આંબેડકર ચોક રાજ હોટલ સુરેન્દ્રનગર જિલ્લા મથક ઉપર 132 મી જન્મ જયંતી નિમિત્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી ઉજવવામાં આવી. તેમાં ગુજરાત સરકારશ્રીના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગુજરાત ભાજપ વર્ષાબેન દોશી, જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, ધીરુભાઈ સિંધવ, હાર્દિકભાઈ ટમાલીયા, નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, શ્રી રતિલાલભાઈ યાદવ તેમજ પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઇ કેલા, મનુભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહેનત કરવામાં આવેલ તેમાં સર્વે સર્વશ્રી પરમાર હિતેશ દુલેરા, ગજેન્દ્રભાઈ ચૌહાણ, વિશાલભાઈ જાદવ તેમજ દલિત હીત રક્ષક સમિતિના તમામ સભ્યઓએ ખૂબ જ સુંદર અને સફળ આયોજન કરેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
एक श्रापित गांव कुलधरा,जो आज तक विरान हैं || Story of Kuldhara village
एक श्रापित गांव कुलधरा,जो आज तक विरान हैं || Story of Kuldhara village
निर्दलीय प्रत्याशी डॉ. जीवन राजपूत की जनता से खास अपील धर्म के नाम पर वोट मांगने वालों को बाहर का रास्ता दिखाओ
निर्दलीय प्रत्याशी डॉ. जीवन राजपूत ने अंबेडकर आवास पर हुई बड़ी बैठक में अपील की कि जो प्रत्याशी...
જસદણના જુના પીપળીયા ગામની કેશવ શૈક્ષણિક સંકુલ એન્ડ કુમાર છાત્રાલય માં મહેંદી સ્પર્ધાનું આયોજન થયું,
જસદણના જુના પીપળીયા ગામની કેશવ શૈક્ષણિક સંકુલ એન્ડ કુમાર છાત્રાલય માં મહેંદી સ્પર્ધાનું આયોજન...
राहुल गांधी द्वारा सदन में विश्व को कुटुंब मानने वाले हिंदुओ को हिसंक कहना दुर्भाग्यपूर्ण एवम निन्दनीय : चुग
कांग्रेस एवम विपक्षी दल श्रृंखलाबद्ध ढंग से सनातन एवम हिंदुओं का अपमान कर रहे : चुग
राहुल...
પાલીતાણા હાથીયાધાર વિસ્તારમાં મારામારીની ઘટના બની ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
પાલીતાણા હાથીયાધાર વિસ્તારમાં મારામારીની ઘટના બની ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા