વાલોડ તાલુકા ખાતે ભારતના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જ્યંતી નિમિત્તે ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયા ની ઉપસ્થિતિ વચ્ચે તેમની પ્રતિમાને પુષ્પોજલિ અર્પણ કરી વંદન કર્યા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ ચંદ્રેશભાઈ કોંકણી,જિલ્લા પંચાયત સભ્ય ભુપેન્દ્રભાઈ ગામીત, જ્યોત્સનાબેન,તાલુકા પંચાયતના સભ્યો,સહકારી આગેવાન ઉદયભાઈ દેસાઈ તથા અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ચાની હોટેલના ધંધાર્થીને વ્યાજખોરે ધોકાવ્યો
કોઠારીયા રોડ પર શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલી ચાની હોટેલના ધંધાર્થી પોતાની હોટેલ પર...
વડગામ વિધાનસભા ચૂંટણીને લઈને AIMIM ની છાપી ખાતે મીટીંગ યોજાઈ
*વડગામ વિધાનસભાની ચૂંટણીને લઇ AIMIM પાર્ટી દ્વારા દલિત,મુસ્લિમ આગેવાનો ની છાપી ખાતે મિટિંગ યોજાઈ*...
साथी पार्षदों की हठ से अटक रहा विकास कार्य गुनौर नगर परिषद में असहमति के चलते पारित नहीं हुए महत्वपूर्ण प्रस्ताव
गुनौर : नव गठित गुनौर नगर परिषद में पार्षदों की महत्वकांछाओं के चलते सारा काम-काज प्रभावित...
થરાદ :- સણાવીયા ખાતે આવેલ સહયોગ વિદ્યાલય માં ધોરણ 10 અને 12 નો વિદાય સમારંભ યોજાયો.
થરાદ તાલુકાના સણાવિયા ગામમાં આવેલ સહયોગ વિદ્યાલય સણાવિયા શાળામાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો...
Rahul Gandhi से जो किसान नहीं मिल पाए, उन्होंने महंगाई, MSP और Bhupesh Baghel के बारे में क्या कहा?
Rahul Gandhi से जो किसान नहीं मिल पाए, उन्होंने महंगाई, MSP और Bhupesh Baghel के बारे में क्या कहा?