મહોરમ નિમિતે સિહોર ખાતે આવતીકાલથી રવિ સોમ બે દિવસ સુધી સર્વરોગ નિદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે શહેરની હોસ્પિટલો અને મોટાભાગના ક્લિનિકોમાં આ કેમ્પનો લોકો લાભ લઇ શકશે મહોરમ નિમિતે ખોજા જમાત અને શહેરની હોસ્પિટલો અને ક્લિનિકોના સહયોગથી મેગા સર્વરોગ નિદાન કેમ્પ તથા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે બે દિવસ ચાલનાર આ કેમ્પમાં નામાંકિત ડોક્ટર સેવા આપશે તેમજ વિનામૂલ્યે સારવાર કરવામાં આવશે તેમજ જરૂરિયાત મંદ તમામ દર્દીઓને દવાઓ પણ આપવામાં આવશે કેમ્પને સફળ બનાવવા તડામાર તેયારીઓ ચાલી રહી છે તેમજ શહેરની જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मुवावजे की मांग को लेकर किसान फिर बैठे धरने पर.
बनेठा.ईसरदा बांध डूब क्षेत्र किसानों के खेतों में से मंगलवार को मिट्टी उठाने की बांध निर्माण...
ধেমাজি মৰিধল মহাবিদ্যালয়ৰ নৱাগত আদৰণি সভাত অসমৰ জনপ্ৰিয় কণ্ঠশিল্পী সান্নিধ্য লাভৰ সংগীতানুষ্ঠান
*ধেমাজি মৰিধল মহাবিদ্যালয়ত নৱাগত আদৰণি সভাত জনপ্ৰিয় কণ্ঠশিল্পী সান্নিধ্য ভূঞাৰ সংগীতানুষ্ঠান*...
Gajanan Kale on Govinda Squad | मनसेची चिलखत योजना, मनसे एक हजार गोविंदांचा विमा कवच उतरवणार - tv9
Gajanan Kale on Govinda Squad | मनसेची चिलखत योजना, मनसे एक हजार गोविंदांचा विमा कवच उतरवणार - tv9
ડીસા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પીઠ આગેવાન પોપટભાઈ દેલવાડીયા દ્વારા દાવેદારી નોંધાવી.
ડીસા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પીઠ આગેવાન પોપટભાઈ દેલવાડીયા દ્વારા દાવેદારી નોંધાવી.