મહોરમ નિમિતે સિહોર ખાતે આવતીકાલથી રવિ સોમ બે દિવસ સુધી સર્વરોગ નિદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે શહેરની હોસ્પિટલો અને મોટાભાગના ક્લિનિકોમાં આ કેમ્પનો લોકો લાભ લઇ શકશે મહોરમ નિમિતે ખોજા જમાત અને શહેરની હોસ્પિટલો અને ક્લિનિકોના સહયોગથી મેગા સર્વરોગ નિદાન કેમ્પ તથા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે બે દિવસ ચાલનાર આ કેમ્પમાં નામાંકિત ડોક્ટર સેવા આપશે તેમજ વિનામૂલ્યે સારવાર કરવામાં આવશે તેમજ જરૂરિયાત મંદ તમામ દર્દીઓને દવાઓ પણ આપવામાં આવશે કેમ્પને સફળ બનાવવા તડામાર તેયારીઓ ચાલી રહી છે તેમજ શહેરની જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાંતલપુર : એસટી બસમાંથી 20 કિલો માંસ સાથે એક ઈસમની પોલીસે ધરપકડ કરી | SatyaNirbhay News Channel
સાંતલપુર : એસટી બસમાંથી 20 કિલો માંસ સાથે એક ઈસમની પોલીસે ધરપકડ કરી | SatyaNirbhay News Channel
વડાપ્રધાન જ્યારે દેશના કોઈપણ રાજ્યમાં જાય ત્યારે ખાતમુહ્રત અને લોકાર્પણ કરવા માટે જાય છે – જીતુ વાઘાણી
ભારતીય જનતા પાર્ટીની કોર કમિટીની બેઠક યોજાઈ તે સંદર્ભે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ...
Supriya Sule On Eknath Shinde: Modiसरकारने नोटाबंदी केली,तरी शिंदे गटाकडे कोट्यवधींची कॅश आली कुठून?
Supriya Sule On Eknath Shinde: Modiसरकारने नोटाबंदी केली,तरी शिंदे गटाकडे कोट्यवधींची कॅश आली कुठून?