એક વર્ષ કરતા વધુ સમય પહેલા તૌકતે વાવઝોડાએ સમગ્ર સોરાષ્ટને ધમરોળી નાખી હતી ભારે પવને ખૂબ જ ખાનાખરાબી સર્જી હતી જે તોકતે દરમિયાન સિહોરના વડલાચોકમાં આવેલ મહાપુરુષની પ્રતિમા પણ ધરાશાઈ અને ખંડિત થઈ હતી જ દરમિયાન અનક વખત પ્રતિમાને ફરી પુન સ્થાપિત કરવા કોંગ્રેસ સાથે જાગૃત શહેરના યુવકો દ્વારા અનેકો વખત તંત્ર સમક્ષ માંગ કરી હતી ત્યારે વડલાચોકમાં ફરી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાંને આજે પુન સ્થાપિત કરવામાં આવી છ તોકતેએ તરખાટ મચાવ્યા બાદ સિહારના વડલાચાક આવલ સ્વામી વિવેકાનંદ પ્રતિમાને પણ નુકશાન થયું હતું મહાપુરુષની પ્રતિમાને નુકશાન થતા શહેરના યુવાનો અને મોટાભાગના લોકો ચિંતામગ્ન બન્યા હતા આ દરમિયાન તંત્ર દ્રારા આ પ્રતિમાને નગરપાલિકા દ્વારા ઉછલાતા કચરાના ટક્ટરના નખાઈ હતી જથી બુદ્ધિજીવી વર્ગમાં રોષની લાગણી ફાટી નીકળી હતી સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા ધરાશાઇ થઈ ત્યારથી કોંગ્રેસ દ્રારા અને યુવાનોની એક માંગ હતી ક સ્વામીજી ની પ્રતિમાં પૂન સ્થાપિત કરવામાં આવે. અગાઉ આબાબતે અનેકો રજુઆત આવેદનપત્ર પાઠવી માંગ પણ કરવામા આવી હતી ત્યાર સિહાર નગરપાલિકા તંત્ર દ્રારા વડલાચાકમાં ફરી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાં પુન સ્થાપિત કરવામાં આવી છે આવતા દિવસોમાં કોઈ નેતા હસ્તે આ પ્રતિમાને ખુલ્લી મુકાશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कांग्रेस कभी नहीं कर सकती भाजपा के विकास कार्यों का मुकाबला, कर्नाटक में बोले पीएम मोदी
Karnataka Assembly Election 2023: प्रधानमंत्री नरेन्द्र मोदी ने मंगलवार को कर्नाटक के...
ડીસામાં યુ.જી.વી.સી.એલ. દ્વારા રીપેરીંગ કામગીરીની શરૂઆત કરાઇ
બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભારે વાવાઝોડાએ ડીસા પંથકમાં મોટું નુકસાન કર્યું હતું. અલગ અલગ...
मंदिरों की नगरी अम्बाजी में श्री कृष्ण जन्मोत्सव धूमधाम से मनाया
मंदिरों की नगरी अम्बाजी में श्री कृष्ण जन्मोत्सव धूमधाम से मनाया
- युवाओं व किशोरों ने शोभायात्रा...
Chugh launches Har Ghar Tiranga campaign ll MP Baansuri joins with thousands of party youth wing members
BJP national general secretary Tarun Chugh today led a massive rally to launch the Har Ghar...
Chaudhary Charan Singh: Jayant Chaudhary को सोचना चाहिए कि क्या सही है...?: Lal Ji Verma | SP | BJP
Chaudhary Charan Singh: Jayant Chaudhary को सोचना चाहिए कि क्या सही है...?: Lal Ji Verma | SP | BJP