એક વર્ષ કરતા વધુ સમય પહેલા તૌકતે વાવઝોડાએ સમગ્ર સોરાષ્ટને ધમરોળી નાખી હતી ભારે પવને ખૂબ જ ખાનાખરાબી સર્જી હતી જે તોકતે દરમિયાન સિહોરના વડલાચોકમાં આવેલ મહાપુરુષની પ્રતિમા પણ ધરાશાઈ અને ખંડિત થઈ હતી જ દરમિયાન અનક વખત પ્રતિમાને ફરી પુન સ્થાપિત કરવા કોંગ્રેસ સાથે જાગૃત શહેરના યુવકો દ્વારા અનેકો વખત તંત્ર સમક્ષ માંગ કરી હતી ત્યારે વડલાચોકમાં ફરી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાંને આજે પુન સ્થાપિત કરવામાં આવી છ તોકતેએ તરખાટ મચાવ્યા બાદ સિહારના વડલાચાક આવલ સ્વામી વિવેકાનંદ પ્રતિમાને પણ નુકશાન થયું હતું મહાપુરુષની પ્રતિમાને નુકશાન થતા શહેરના યુવાનો અને મોટાભાગના લોકો ચિંતામગ્ન બન્યા હતા આ દરમિયાન તંત્ર દ્રારા આ પ્રતિમાને નગરપાલિકા દ્વારા ઉછલાતા કચરાના ટક્ટરના નખાઈ હતી જથી બુદ્ધિજીવી વર્ગમાં રોષની લાગણી ફાટી નીકળી હતી સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા ધરાશાઇ થઈ ત્યારથી કોંગ્રેસ દ્રારા અને યુવાનોની એક માંગ હતી ક સ્વામીજી ની પ્રતિમાં પૂન સ્થાપિત કરવામાં આવે. અગાઉ આબાબતે અનેકો રજુઆત આવેદનપત્ર પાઠવી માંગ પણ કરવામા આવી હતી ત્યાર સિહાર નગરપાલિકા તંત્ર દ્રારા વડલાચાકમાં ફરી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાં પુન સ્થાપિત કરવામાં આવી છે આવતા દિવસોમાં કોઈ નેતા હસ્તે આ પ્રતિમાને ખુલ્લી મુકાશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नवो बाड़मेर अभियान-स्वच्छता की अभिनव पहल कई वार्डाें में चला सफाई अभियान,बबूल की झाड़ियां कटवाई
बाड़मेर,07 अक्टूबर। नवो बाड़मेर के तहत सोमवार को बाड़मेर शहर के विभिन्न वार्डाें में सफाई अभियान का...
ಜಾತಿ ಗಣತಿಯ ಸೋರಿಕೆಯಾದ ದತ್ತಾಂಶಗಳನ್ನು ಎನ್ ಲಕ್ಷ್ಮಣರಾವ್ ಅವರು ಬಹಿರಂಗಪಡಿಸಿದರು.
ಫೆಬ್ರವರಿ 12, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು " ಕರ್ನಾಟಕ ಉದಾರವಾದಿಗಳ ಪಕ್ಷ"...
Breaking News: केंद्र सरकार पर Lalu Yadav का बड़ा बयान, कहा- अगस्त तक गिर जाएगी मोदी सरकार | Aaj Tak
Breaking News: केंद्र सरकार पर Lalu Yadav का बड़ा बयान, कहा- अगस्त तक गिर जाएगी मोदी सरकार | Aaj Tak
ಬೆಂಗಳೂರಿನ ತ್ಯಾಗರಾಜ ನಗರದಲ್ಲಿನ ಶ್ರೀ ಸಾಯಿ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಇಂದು ಅದ್ದೂರಿಯಾಗಿ ಮಹಾ ಕುಂಭಾಭಿಷೇಕ ನಡೆಯಿತು.
ಮೇ 26, 2024
ಬೆಂಗಳೂರಿನ ತ್ಯಾಗರಾಜ ನಗರದಲ್ಲಿನ ಶ್ರೀ ಸಾಯಿ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಇಂದು ಅದ್ದೂರಿಯಾಗಿ ಮಹಾ...