મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની સુચના અન્વયે તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. પિયુષ ચૌધરીના આદેશ અન્વયે તેમજ તાલુકા સુપરવાઇઝર જયંતીભાઈ નાઇ ના સુપરવિઝન હેઠળ તારીખ.૧૩/૦૪/૨૦૨૩ ના રોજ આગામી ઉનાળાની સિઝન હોઇ તાલુકાના તમામ પ્રા.આ.કેન્દ્રના મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝરશ્રીઓ તેમજ મલ્ટીપરપઝ હેલ્થ વર્કરશ્રીઓની અલગ અલગ ટીમો બનાવી નગર પાલિકા તેમજ પોલીસ સબ ઇન્સપેક્ટર કચેરી થરા ના સહયોગ થી થરા નગરપાલિકા ના અલગ અલગ વિસ્તારોમાં આવતી હોટલો ,લારી, ગલ્લા, પાર્લરો, દુકાનો, કરીયાણા ,સ્ટોલ, દવાખાના ,મેડિકલ સ્ટોર્સ, ખાણીપીણીની લારીઓ ,બરફની ફેક્ટરીઓ ,શાકભાજીની લારીઓ વગેરેની ચકાસણી કરવામાં આવી અને અખાદ્ય ચીજવસ્તુઓ કબજે કરી તેનો નાશ કરવામાં આવ્યો અને નગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવેલ.પીવાના પાણી નું કલોરીનેસન કરવામાં આવેલ અને પોરાનાસક કામગીરી પણ કરવામાં આવી હતી. ઉપરોક્ત કામગીરી નગરપાલિકા ,પોલીસ સબ ઇન્સ્પેક્ટર કચેરી, થરા તેમજ પ્રેસ રિપોર્ટર ભાઈઓ ના સહયોગથી કરવામાં આવેલ. લોકોને વાતાવરણીય સ્વચ્છતા તેમજ લોકોનું સ્વાસ્થ્ય જ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
" સ્વચછ સાગર સુરક્ષીત સાગર અભિયાન " અને " વિશ્ચ સાગર કિનારા સ્વચછતા દિવસ " તેમજ ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્ર્વ નેતા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના ૭૨ મા જન્મ દિવસ નિમીતે કાર્યક્રમ યોજાયો
" સ્વચછ સાગર સુરક્ષીત સાગર અભિયાન " અને " વિશ્ચ સાગર કિનારા સ્વચછતા દિવસ " તેમજ ગુજરાતના પનોતા...
રાજુલાના ખાખબાઈ ગામે બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન
અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના ખાખબાઈ ગામે ઈમરજન્સી સમયે રક્તની જરૂરીયાત અનેક દર્દીઓને પડતી હોય...
बेली हिनौती एवं महेवा ग्रामों में किया जनसंपर्क
बेली हिनौती एवं महेवा मैं किया जनसंपर्क सरकार बनाने का लिया दृढ़ संकल्प
मध्य प्रदेश के...
ડીસા ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે..
ડીસા ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે..
પ્રજાસત્તાક પર્વ- ૨૬ મી જાન્યુઆરી-૨૦૨૩...
শীঘ্ৰেই জনজাতিৰ মৰ্যদা প্ৰদান নকৰিলে ভয়াবহ আন্দোলনৰ সম্মুখীন হব লাগিব চৰকাৰে। ইতিমধ্যেই আন্দোলনৰ কায্যসূচী ঘোষণা কৰা হৈছে। ATTSA ৰ তিনিচুকীয়া জিলাৰ ৰঞ্জিত কুৰ্মিৰ ভাষ্য
শীঘ্ৰেই জনজাতিৰ মৰ্যদা প্ৰদান নকৰিলে ভয়াবহ আন্দোলনৰ সম্মুখীন হব লাগিব চৰকাৰে। ইতিমধ্যেই...