મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની સુચના અન્વયે તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. પિયુષ ચૌધરીના આદેશ અન્વયે તેમજ તાલુકા સુપરવાઇઝર જયંતીભાઈ નાઇ ના સુપરવિઝન હેઠળ તારીખ.૧૩/૦૪/૨૦૨૩ ના રોજ આગામી ઉનાળાની સિઝન હોઇ તાલુકાના તમામ પ્રા.આ.કેન્દ્રના મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝરશ્રીઓ તેમજ મલ્ટીપરપઝ હેલ્થ વર્કરશ્રીઓની અલગ અલગ ટીમો બનાવી નગર પાલિકા તેમજ પોલીસ સબ ઇન્સપેક્ટર કચેરી થરા ના સહયોગ થી થરા નગરપાલિકા ના અલગ અલગ વિસ્તારોમાં આવતી હોટલો ,લારી, ગલ્લા, પાર્લરો, દુકાનો, કરીયાણા ,સ્ટોલ, દવાખાના ,મેડિકલ સ્ટોર્સ, ખાણીપીણીની લારીઓ ,બરફની ફેક્ટરીઓ ,શાકભાજીની લારીઓ વગેરેની ચકાસણી કરવામાં આવી અને અખાદ્ય ચીજવસ્તુઓ કબજે કરી તેનો નાશ કરવામાં આવ્યો અને નગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવેલ.પીવાના પાણી નું કલોરીનેસન કરવામાં આવેલ અને પોરાનાસક કામગીરી પણ કરવામાં આવી હતી. ઉપરોક્ત કામગીરી નગરપાલિકા ,પોલીસ સબ ઇન્સ્પેક્ટર કચેરી, થરા તેમજ પ્રેસ રિપોર્ટર ભાઈઓ ના સહયોગથી કરવામાં આવેલ. લોકોને વાતાવરણીય સ્વચ્છતા તેમજ લોકોનું સ્વાસ્થ્ય જ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજકોટ ગુરુકુળમાં અમૃત મહોત્સવની ઉજવણીને લઈને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ.ભરતભાઈ બોઘરાની પ્રતિક્રિયા
રાજકોટ ગુરુકુળમાં અમૃત મહોત્સવની ઉજવણીને લઈને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ.ભરતભાઈ બોઘરાની પ્રતિક્રિયા...
IT Sector Rally Reason| आईटी में ऐसी जोरदार तेजी की क्या है वजह?TCS और Infosys के नतीजों का है कमाल?
IT Sector Rally Reason| आईटी में ऐसी जोरदार तेजी की क्या है वजह?TCS और Infosys के नतीजों का है कमाल?
আজাদি কা অমৃত মহোৎসৱ উৎযাপন উপলক্ষে ওদালগুৰি জিলাৰ হাঁহচৰা ভিচিদিচি ত বৃক্ষ ৰোপণ কাৰ্য্যসূচী
বৃক্ষ ৰোপন কাৰ্যসূচী ৰূপায়ন হাহচৰা ভিচিডিচিত
જુનાગઢ: ભેંસાણના લોકો ગૌચરની જમીન પર કરાયેલ દબાણ દૂર કરાવવા બાબતે મામલતદારશ્રીને પાઠવ્યું આવેદનપત્ર
જુનાગઢ: ભેંસાણના લોકો ગૌચરની જમીન પર કરાયેલ દબાણ દૂર કરાવવા બાબતે મામલતદારશ્રીને પાઠવ્યું આવેદનપત્ર
ಬೆಂಗಳೂರಿನ ಫ್ರೀಡಂ ಪಾರ್ಕ್ ನಲ್ಲಿ ಜುಲೈ 1ರಂದು ವಾಲ್ಮೀಕಿ ಸಮುದಾಯದ ವಿವಿಧ ಬೇಡಿಕೆಗಳ ಈಡೇರಿಕೆಗಾಗಿ ಬೃಹತ್ ಪ್ರತಿಭಟನೆ ನಡೆಯಲಿದೆ.
ಜೂನ್ 29, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ವಾಲ್ಮೀಕಿ ನವಸಮಾಜ ಸಂಘ'ದ ಪದಾಧಿಕಾರಿಗಳು ಪತ್ರಿಕಾಗೋಷ್ಠಿ...