૨૯ સપ્ટેમ્બર *"વિશ્વ હૃદય દિવસ* અને પહેલી ઓક્ટોબર *"ઇન્ટરનેશનલ ડે ઓફ ઓલ્ડર પાર્સન્સ"* ની ઉજવણીના ભાગરૂપે આજરોજ જલારામ મંદિર, કેશોદ ખાતે સરકારી હોસ્પિટલ કેશોદના ફાર્માસિસ્ટ દિપેનભાઈ અટારાના સૌજન્યથી એનસીડી વિભાગના કાઉન્સેલર જીગ્નેશ ચાદેગરા તથા ફાર્માસિસ્ટ પ્રકાશભાઈ દ્વારા ડાયાબિટીસ અને બીપીના દર્દીઓનું નિ:શુલ્ક ચેકઅપ કરવામાં આવેલ.