વાલોડ તાલુકાના પોલીસ સ્ટેશનમાં એ.એસ. આઈ તરીકે ફરજ બજાવતા ગિરીશભાઈ જયશંકર પાઠકનો નિવૃત્તિ વિદાય સમારંભ વાલોડના પી.એસ.આઈ એન.જે.પંચાલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે વાલોડ તાલુકાના પોલીસ જવાનો હાજર રહ્યા હતા. ગીરીશભાઈ પાઠકે 19.12.1989માં પોલીસ વિભાગમાં જોડાયા હતા. વાલોડ, મહુવા, કામરેજ, કાકરાપાર, વ્યારા, બારડોલી,એલસીબી,નશાબંધી વિવિધ વિભાગોમાં એમણે 34 વર્ષ સુધી પોલીસ વિભાગમાં નોકરી પૂર્ણ કરી હતી અને વાલોડમાંથી નિવૃત્ત થતા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શિહોરીમાં સોમી વાહિની ત્વરિત કાર્યબળ દ્વારા સ્થાનિક પોલીસ સાથે ફ્રૂટ પેટ્રોલિંગ...!
શિહોરીમાં સોમી વાહિની ત્વરિત કાર્યબળ દ્વારા સ્થાનિક પોલીસ સાથે ફ્રૂટ પેટ્રોલિંગ...!
▶️গোৰেশ্বৰ বাইহাটা চাৰিআলি সংযোগী পথৰ দুৰৱস্থা
▶️গোৰেশ্বৰ বাইহাটা চাৰিআলি সংযোগী পথৰ দুৰৱস্থা
Breaking News:'अनुपमा' फेम Rupali Ganguly की पॉलिटिक्स में एंट्री, BJP में हुईं शामिल | Aaj Tak
Breaking News:'अनुपमा' फेम Rupali Ganguly की पॉलिटिक्स में एंट्री, BJP में हुईं शामिल | Aaj Tak