વાલોડ તાલુકાના પોલીસ સ્ટેશનમાં એ.એસ. આઈ તરીકે ફરજ બજાવતા ગિરીશભાઈ જયશંકર પાઠકનો નિવૃત્તિ વિદાય સમારંભ વાલોડના પી.એસ.આઈ એન.જે.પંચાલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે વાલોડ તાલુકાના પોલીસ જવાનો હાજર રહ્યા હતા. ગીરીશભાઈ પાઠકે 19.12.1989માં પોલીસ વિભાગમાં જોડાયા હતા. વાલોડ, મહુવા, કામરેજ, કાકરાપાર, વ્યારા, બારડોલી,એલસીબી,નશાબંધી વિવિધ વિભાગોમાં એમણે 34 વર્ષ સુધી પોલીસ વિભાગમાં નોકરી પૂર્ણ કરી હતી અને વાલોડમાંથી નિવૃત્ત થતા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અંબાજી પોલીસ સ્ટેશન મા આજે પોલીસ જવાનો ને ચૂંટણી અંગે તેમની કામગીરી વિશે માહિતીગાર કર્યા,
અંબાજી પોલીસ સ્ટેશન મા આજે પોલીસ જવાનો ને ચૂંટણી અંગે તેમની કામગીરી વિશે માહિતીગાર કર્યા, ...
CM તરીકે ભૂપેન્દ્ર પટેલ ફરીથી શપથ લેશે, તેમની સર્વાનુમતે પસંદગી થઈ છે, સોમવારે શપથવિધી યોજાશે, વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ખાસ હાજર રહેશે
ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલની ફરી એકવાર મુખ્યમંત્રી તરીકે સર્વાનુમતીથી પસંદગી...
2025 में Apple का सबसे प्रीमियम मॉडल होगा iPhone 17 Slim, क्या होंगी खूबियां
Apple के अपकमिंग iPhone 17 सीरीज को लेकर बताया जा रहा है कि इसका नया मॉडल लॉन्च किया जा सकता है।...
ঢকুৱাখনাত কংগ্ৰেছ ,গনশক্তিৰ শতাধিক কৰ্মীয়ে পিন্ধিলে গেৰুৱা বসন।
ঢকুৱাখনাত কংগ্ৰেছ, গনশক্তিৰ শতাধিক কৰ্মীয়ে পিন্ধিলে গেৰুৱা বসন।
আগন্তুক পঞ্চায়ত, মিছিং স্বায়ত্ব...
#Girsomnath | ગીરગઢડામાં 1,000 થી વધારે લોકોએ બોધ ધર્મ અંગીકાર કર્યો | Divyang News
#Girsomnath | ગીરગઢડામાં 1,000 થી વધારે લોકોએ બોધ ધર્મ અંગીકાર કર્યો | Divyang News