વાલોડ તાલુકાના પોલીસ સ્ટેશનમાં એ.એસ. આઈ તરીકે ફરજ બજાવતા ગિરીશભાઈ જયશંકર પાઠકનો નિવૃત્તિ વિદાય સમારંભ વાલોડના પી.એસ.આઈ એન.જે.પંચાલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે વાલોડ તાલુકાના પોલીસ જવાનો હાજર રહ્યા હતા. ગીરીશભાઈ પાઠકે 19.12.1989માં પોલીસ વિભાગમાં જોડાયા હતા. વાલોડ, મહુવા, કામરેજ, કાકરાપાર, વ્યારા, બારડોલી,એલસીબી,નશાબંધી વિવિધ વિભાગોમાં એમણે 34 વર્ષ સુધી પોલીસ વિભાગમાં નોકરી પૂર્ણ કરી હતી અને વાલોડમાંથી નિવૃત્ત થતા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચોટીલા નજીક ચાર શખ્સોએ ધોકા પાઇપથી હુમલો કર્યો
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા થી ચાર કિલોમીટર દૂર ઝીંઝુડા ગામના શખ્સ ઉપર પંજાબ હરિયાણા ધાબા ઉપર...
MCN NEWS| कष्टकरी,कामगारांची दिवाळी नगरसेवकाने केली गोड
MCN NEWS| कष्टकरी,कामगारांची दिवाळी नगरसेवकाने केली गोड
भारी बारिश और बर्फबारी के बीच क्या है चारधाम यात्रा का हाल, इस तारीख तक लगी रोक
मौसम का मिजाज देश के कई इलाकों में करवट ले रहा है. मई के महीने की शुरुआत कई क्षेत्रों में बारिश...
થરામાં તબીબે પૂર્વ પત્નીના ત્રાસથી ઝેર ઘટઘટાવી કર્યો આપઘાત.
થરામાં તબીબે પૂર્વ પત્નીના ત્રાસથી ઝેર ઘટઘટાવી કર્યો આપઘાત.