વાલોડ તાલુકાના પોલીસ સ્ટેશનમાં એ.એસ. આઈ તરીકે ફરજ બજાવતા ગિરીશભાઈ જયશંકર પાઠકનો નિવૃત્તિ વિદાય સમારંભ વાલોડના પી.એસ.આઈ એન.જે.પંચાલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે વાલોડ તાલુકાના પોલીસ જવાનો હાજર રહ્યા હતા. ગીરીશભાઈ પાઠકે 19.12.1989માં પોલીસ વિભાગમાં જોડાયા હતા. વાલોડ, મહુવા, કામરેજ, કાકરાપાર, વ્યારા, બારડોલી,એલસીબી,નશાબંધી વિવિધ વિભાગોમાં એમણે 34 વર્ષ સુધી પોલીસ વિભાગમાં નોકરી પૂર્ણ કરી હતી અને વાલોડમાંથી નિવૃત્ત થતા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
iPhone 13 पर बंपर डिस्काउंट का हुआ एलान, सेल में 40 हजार से कम में खरीद सकेंगे डिवाइस
iPhone 13 Bumper Discount Deal नई आईफोन सीरीज की कीमत तो 80 हजार रुपये से शुरू हो रही है लेकिन...
A Research Study on the Impact of Reflexology and Physical Activity through Throwball on Eye Health Management, Academic Performance, and Physical Well-being.
A Research Study on the Impact of Reflexology and Physical Activity through Throwball on Eye...
IAS ಅಧಿಕಾರಿ ಪಿ.ಎಸ್. ಕಾಂತರಾಜು ಅವರಿಗೆ ಬೀಳ್ಕೊಡುಗೆ ಸಮಾರಂಭ
ಬೆಂಗಳೂರು, ಜೂನ್ 1, 2026
ಕ್ರೈಸ್ ಕಾರ್ಯ ನಿರ್ವಾಹಕ ನಿರ್ದೇಶಕ ಐಎಎಸ್ ಅಧಿಕಾರಿ ಪಿ.ಎಸ್. ಕಾಂತರಾಜು ಅವರಿಗೆ...
मृतक आश्रितों एवं घायलों को 8 लाख 60 हजार की आर्थिक सहायता स्वीकृत
जिले में विभिन्न स्थानों पर हुए हादसों में 8 मृतक व्यक्तियों तथा 3 घायल व्यक्तियों के आश्रितों को...