વાલોડ તાલુકાના પોલીસ સ્ટેશનમાં એ.એસ. આઈ તરીકે ફરજ બજાવતા ગિરીશભાઈ જયશંકર પાઠકનો નિવૃત્તિ વિદાય સમારંભ વાલોડના પી.એસ.આઈ એન.જે.પંચાલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે વાલોડ તાલુકાના પોલીસ જવાનો હાજર રહ્યા હતા. ગીરીશભાઈ પાઠકે 19.12.1989માં પોલીસ વિભાગમાં જોડાયા હતા. વાલોડ, મહુવા, કામરેજ, કાકરાપાર, વ્યારા, બારડોલી,એલસીબી,નશાબંધી વિવિધ વિભાગોમાં એમણે 34 વર્ષ સુધી પોલીસ વિભાગમાં નોકરી પૂર્ણ કરી હતી અને વાલોડમાંથી નિવૃત્ત થતા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
क्षेत्र में हुई ओलावृष्टि अमानगंज तहसीलदार ने फसलों का किया निरीक्षण
क्षेत्र में हुई ओलावृष्टि अमानगंज तहसीलदार ने फसलों का किया निरीक्षण
खजूर खाये खून बढ़ाये || DATES THE 7 HEALTH BENEFITS
खजूर खाये खून बढ़ाये || DATES THE 7 HEALTH BENEFITS
દાહોદ જિલ્લાના ઝાલોદ કોંગ્રેસ ના કાર્યકર્તા દ્રારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું
દાહોદ જિલ્લાના ઝાલોદ કોંગ્રેસ ના કાર્યકર્તા દ્રારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું
સામુહિક આરોગ્ય કેન્દ્ર માળીયા હાટીના ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે યોજાયો કાર્યકમ
જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓમાં જાગૃતિ આવે...