વાલોડ તાલુકાના પોલીસ સ્ટેશનમાં એ.એસ. આઈ તરીકે ફરજ બજાવતા ગિરીશભાઈ જયશંકર પાઠકનો નિવૃત્તિ વિદાય સમારંભ વાલોડના પી.એસ.આઈ એન.જે.પંચાલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે વાલોડ તાલુકાના પોલીસ જવાનો હાજર રહ્યા હતા. ગીરીશભાઈ પાઠકે 19.12.1989માં પોલીસ વિભાગમાં જોડાયા હતા. વાલોડ, મહુવા, કામરેજ, કાકરાપાર, વ્યારા, બારડોલી,એલસીબી,નશાબંધી વિવિધ વિભાગોમાં એમણે 34 વર્ષ સુધી પોલીસ વિભાગમાં નોકરી પૂર્ણ કરી હતી અને વાલોડમાંથી નિવૃત્ત થતા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાનસર બે દિવસીય સત્સંગ સંસ્કાર શિબિર યોજાઈ
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી...
ડીસા તાલુકાના કુપટ ગામે ભાથીગણ મેળો ભરાયો મોટી જનમેદની ઉમટી પડી..
ડીસા તાલુકાના કુપટ ગામે ભાથીગણ મેળો ભરાયો મોટી જનમેદની ઉમટી પડી..
EaseMyTrip ने सस्पेंड की Maldives जाने वाली सभी फ्लाइट्स | Boycott Maldives | PM Modi | Latest News
EaseMyTrip ने सस्पेंड की Maldives जाने वाली सभी फ्लाइट्स | Boycott Maldives | PM Modi | Latest News
সমগ্ৰ চিলাপথাৰত কুৰিখনৰো অধিক পূজা মণ্ডপত অনুষ্ঠিত হ'ল বিশ্বকৰ্মা পূজা ; তিনিটা মণ্ডপৰ দৃশ্য এইয়া।
সমগ্ৰ চিলাপথাৰত কুৰিখনৰো অধিক পূজা মণ্ডপত অনুষ্ঠিত হ'ল বিশ্বকৰ্মা পূজা ; তিনিটা মণ্ডপৰ দৃশ্য এইয়া।
स्वातंत्र्याचा अमृत महोत्सव’निमीत्त जुन्नर तालुक्यातील उपक्रम
‘स्वातंत्र्याचा अमृत महोत्सव’ निमीत्त महाराजस्व अभियान अंतर्गत जुन्नर तहसील...