વાલોડ તાલુકાના પોલીસ સ્ટેશનમાં એ.એસ. આઈ તરીકે ફરજ બજાવતા ગિરીશભાઈ જયશંકર પાઠકનો નિવૃત્તિ વિદાય સમારંભ વાલોડના પી.એસ.આઈ એન.જે.પંચાલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે વાલોડ તાલુકાના પોલીસ જવાનો હાજર રહ્યા હતા. ગીરીશભાઈ પાઠકે 19.12.1989માં પોલીસ વિભાગમાં જોડાયા હતા. વાલોડ, મહુવા, કામરેજ, કાકરાપાર, વ્યારા, બારડોલી,એલસીબી,નશાબંધી વિવિધ વિભાગોમાં એમણે 34 વર્ષ સુધી પોલીસ વિભાગમાં નોકરી પૂર્ણ કરી હતી અને વાલોડમાંથી નિવૃત્ત થતા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહેસાણા : બેચરાજી પંથકમાં શાળાએ જતી વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી
મહેસાણા જિલ્લામાં આવેલા બેચરાજી તાલુકાના એક ગામમાં ચાર વર્ષ અગાઉ શાળાએ જતી વિદ્યાર્થિની પર તેના જ...
રોટરી ક્લબ ઓફ હાલોલ દ્વારા કોમ્યુનિટી હોલ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ અને રક્તદાન શિબિર યોજાઈ.
રોટરી ક્લબ ઓફ હાલોલ દ્વારા સેવાકીય પ્રવૃત્તિના ભાગ રૂપે આજે રવિવાર તા. ૧૨/૦૨/૨૦૨૩ ના રોજ હાલોલ...
વાદી સમાજનો એક શિક્ષા કરતા વિવાદિત વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાઇરલ SatyaNirbhay News Channel
વાદી સમાજનો એક શિક્ષા કરતા વિવાદિત વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાઇરલ SatyaNirbhay News Channel
आर्थिक मदद के लिए दिव्यांग बच्चों के साथ धरने पर बैठी महिला
उत्तर प्रदेश के कन्नौज में 7 साल पहले एक शख्स की हत्या कर दी गई थी। उस शख्स के सहारे परिवार का...
બે Mla ની વૈચારિક ભાવના...
તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે અને પરિણામ જાહેર થયું છે.ત્યારે ભારતીય...