વાલોડ તાલુકાના પોલીસ સ્ટેશનમાં એ.એસ. આઈ તરીકે ફરજ બજાવતા ગિરીશભાઈ જયશંકર પાઠકનો નિવૃત્તિ વિદાય સમારંભ વાલોડના પી.એસ.આઈ એન.જે.પંચાલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે વાલોડ તાલુકાના પોલીસ જવાનો હાજર રહ્યા હતા. ગીરીશભાઈ પાઠકે 19.12.1989માં પોલીસ વિભાગમાં જોડાયા હતા. વાલોડ, મહુવા, કામરેજ, કાકરાપાર, વ્યારા, બારડોલી,એલસીબી,નશાબંધી વિવિધ વિભાગોમાં એમણે 34 વર્ષ સુધી પોલીસ વિભાગમાં નોકરી પૂર્ણ કરી હતી અને વાલોડમાંથી નિવૃત્ત થતા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাজুলীৰ ব্ৰহ্মপুত্ৰৰ বালিচৰত বালিৰে নিৰ্মাণ কৰা হৈছে লাচিত বৰফুকন
মাজুলীৰ ব্ৰহ্মপুত্ৰৰ বালিচৰত বালিৰে নিৰ্মাণ কৰা হৈছে লাচিত বৰফুকন । #majuli #lachit borphukan
સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપ કોંગ્રેસ ના કોણ છે દાવેદારો ને કોણ બનશે ઉમેદવાર જુઓ
સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપ કોંગ્રેસ ના કોણ છે દાવેદારો ને કોણ બનશે ઉમેદવાર જુઓ
છોટાપુરા ગવાડી પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ*
ઉત્સાહી આચાર્ય શ્રી આરીફભાઈ ઘાસુરા ના નેતૃત્વ હેઠળ ગામલોકો તથા સ્ટાફ દ્વારા પ્રવેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી*
રિપોર્ટ લતીફ સુમરા
ડીસા શહેરની હદમાં આવેલ છોટાપુરા ગવાડી પ્રાથમિક શાળા ડીસા ખાતે...
Farmers Protest: Shambhu Border से आज फिर Delhi कूच करेंगे Punjab के किसान, अलर्ट पर पुलिस | Aaj Tak
Farmers Protest: Shambhu Border से आज फिर Delhi कूच करेंगे Punjab के किसान, अलर्ट पर पुलिस | Aaj Tak