વાલોડ તાલુકાના પોલીસ સ્ટેશનમાં એ.એસ. આઈ તરીકે ફરજ બજાવતા ગિરીશભાઈ જયશંકર પાઠકનો નિવૃત્તિ વિદાય સમારંભ વાલોડના પી.એસ.આઈ એન.જે.પંચાલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે વાલોડ તાલુકાના પોલીસ જવાનો હાજર રહ્યા હતા. ગીરીશભાઈ પાઠકે 19.12.1989માં પોલીસ વિભાગમાં જોડાયા હતા. વાલોડ, મહુવા, કામરેજ, કાકરાપાર, વ્યારા, બારડોલી,એલસીબી,નશાબંધી વિવિધ વિભાગોમાં એમણે 34 વર્ષ સુધી પોલીસ વિભાગમાં નોકરી પૂર્ણ કરી હતી અને વાલોડમાંથી નિવૃત્ત થતા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
‘વ્હાલમ જાઓ ને’ ફિલ્મની સ્ટાર કાસ્ટ પ્રતિક ગાંધી અને દીક્ષા જોશીએ અમદાવાદની મુલાકાત લીધી|AHLN TODAY
‘વ્હાલમ જાઓ ને’ ફિલ્મની સ્ટાર કાસ્ટ પ્રતિક ગાંધી અને દીક્ષા જોશીએ અમદાવાદની મુલાકાત...
जिला बाल संरक्षण इकाई की त्रैमासिक बैठक सम्पन्न*
जिला बाल संरक्षण इकाई के तत्वावधान में बाल संरक्षण इकाई की त्रैमासिक समीक्षा बैठक मंगलवार को...
ಉತ್ತರಾಖಂಡದ ಗಂಗೋತ್ರಿ, ಕೇದಾರನಾಥ ಹೆದ್ದಾರಿಯ ಅನೇಕ ಪ್ರದೇಶಗಳಲ್ಲಿ ಭೂಕುಸಿತ: ಕಣಿವೆಗೆ ಉರುಳಿದ ಟೆಂಪೋ
ಉತ್ತರಾಖಂಡದ ಗಂಗೋತ್ರಿ, ಕೇದಾರನಾಥ ಹೆದ್ದಾರಿಯ ಅನೇಕ ಪ್ರದೇಶಗಳಲ್ಲಿ ಭೂಕುಸಿತ: ಕಣಿವೆಗೆ ಉರುಳಿದ ಟೆಂಪೋ
CM Kejriwal Sent Judicial Custody: दिल्ली विधानसभा अध्यक्ष Ram Niwas Goel का बड़ा बयान | BJP | AAP
CM Kejriwal Sent Judicial Custody: दिल्ली विधानसभा अध्यक्ष Ram Niwas Goel का बड़ा बयान | BJP | AAP
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વાવલંબન અને આત્મનિર્ભરતાનો ‘ખાદી ઉત્સવ#bjp #pmoindia #gujarat #
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વાવલંબન અને આત્મનિર્ભરતાનો ‘ખાદી ઉત્સવ#bjp #pmoindia...