વાલોડ તાલુકાના પોલીસ સ્ટેશનમાં એ.એસ. આઈ તરીકે ફરજ બજાવતા ગિરીશભાઈ જયશંકર પાઠકનો નિવૃત્તિ વિદાય સમારંભ વાલોડના પી.એસ.આઈ એન.જે.પંચાલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે વાલોડ તાલુકાના પોલીસ જવાનો હાજર રહ્યા હતા. ગીરીશભાઈ પાઠકે 19.12.1989માં પોલીસ વિભાગમાં જોડાયા હતા. વાલોડ, મહુવા, કામરેજ, કાકરાપાર, વ્યારા, બારડોલી,એલસીબી,નશાબંધી વિવિધ વિભાગોમાં એમણે 34 વર્ષ સુધી પોલીસ વિભાગમાં નોકરી પૂર્ણ કરી હતી અને વાલોડમાંથી નિવૃત્ત થતા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অমিত শ্বাহে মুকলি কৰিলে চি আৰ চি এছ-চাহাৰা ৰিফাণ্ড পৰ্টেল।
অমিত শ্বাহে মুকলি কৰিলে চি আৰ চি এছ-চাহাৰা ৰিফাণ্ড পৰ্টেল অমিত শ্বাহে মুকলি কৰিলে চি আৰ চি...
तिलवाड़ा पशु मेला।। इस बार घोड़ों की बिक्री में तेजी....
तिलवाड़ा पशु मेला।। इस बार घोड़ों की बिक्री में तेजी....
પાસપોર્ટ વેરિફિકેશન,ગુનાહિત ઇતિહાસની ચકાસણી કરાશે
ગાંધીનગર પોલીસ મહાનિર્દેશક દ્વારા પાસપોર્ટ અરજદારોનું વેરિફિકેશન પ્રક્રિયા દરમિયાન કેટલીક મહત્વની...
Breaking News: भारत के लोकसभा चुनावों में दखल देने की कोशिश कर रहा America, रूस का बड़ा दावा
Breaking News: भारत के लोकसभा चुनावों में दखल देने की कोशिश कर रहा America, रूस का बड़ा दावा