વાલોડ તાલુકાના પોલીસ સ્ટેશનમાં એ.એસ. આઈ તરીકે ફરજ બજાવતા ગિરીશભાઈ જયશંકર પાઠકનો નિવૃત્તિ વિદાય સમારંભ વાલોડના પી.એસ.આઈ એન.જે.પંચાલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે વાલોડ તાલુકાના પોલીસ જવાનો હાજર રહ્યા હતા. ગીરીશભાઈ પાઠકે 19.12.1989માં પોલીસ વિભાગમાં જોડાયા હતા. વાલોડ, મહુવા, કામરેજ, કાકરાપાર, વ્યારા, બારડોલી,એલસીબી,નશાબંધી વિવિધ વિભાગોમાં એમણે 34 વર્ષ સુધી પોલીસ વિભાગમાં નોકરી પૂર્ણ કરી હતી અને વાલોડમાંથી નિવૃત્ત થતા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
iQOO Neo 9 series में इसी महीने लॉन्च हो रहे हैं नए Smartphone, लॉन्चिंग डेट आई सामने
पिछले कुछ समय से iQOO की अपकमिंग Neo 9 series को लेकर मार्केट में चर्चा बनी हुई है। इसी के साथ...
પીકઅપ વાન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો :૧ નું મોત
ચોટીલા-આણંદપુર રોડ પર પીઆવા ગામ પાસે પીકઅપ વાન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં...
કડાણા ડેમ માંથી ૩૭૦૦૦ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું.!!
કડાણા જળાશય ઉપરવાસમાં આવેલ મહી ડેમ તેમજ કેચમેન્ટ વિસ્તારમાં પડી રહેલ વરસાદના કારણે ડેમમાં ૩૭૦૦૦...
Bhind-Morena में उपद्रव, Narendra Singh Tomar की सीट पर समर्थक घायल, Voting में क्या क्या हुआ?
Bhind-Morena में उपद्रव, Narendra Singh Tomar की सीट पर समर्थक घायल, Voting में क्या क्या हुआ?
ಬೆಂಗಳೂರಿನ ನಿಮ್ಹಾನ್ಸ್ ಕನ್ವೆಂಷನ್ ಸೆಂಟರ್ ನಲ್ಲಿ ಡಿ.24ರಂದು ಶ್ರೀನಿಧಿ ಸೌಹಾರ್ದ ಸಹಕಾರಿ ಬ್ಯಾಂಕ್ ನಿಯಮಿತದ "ರಜತ ಮಹೋತ್ಸವ" ಸಮಾರಂಭ ನಡೆಯಲಿದೆ.
ಬೆಂಗಳೂರಿನ ನಿಮ್ಹಾನ್ಸ್ ಕಾನ್ವೆಂಷನ್ ಸೆಂಟರ್ ನಲ್ಲಿ ಡಿಸೆಂಬರ್ 24ರಂದು ಶ್ರೀನಿಧಿ ಸೌಹಾರ್ದ ಸಹಕಾರಿ ಬ್ಯಾಂಕ್...