વાલોડ તાલુકાના પોલીસ સ્ટેશનમાં એ.એસ. આઈ તરીકે ફરજ બજાવતા ગિરીશભાઈ જયશંકર પાઠકનો નિવૃત્તિ વિદાય સમારંભ વાલોડના પી.એસ.આઈ એન.જે.પંચાલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે વાલોડ તાલુકાના પોલીસ જવાનો હાજર રહ્યા હતા. ગીરીશભાઈ પાઠકે 19.12.1989માં પોલીસ વિભાગમાં જોડાયા હતા. વાલોડ, મહુવા, કામરેજ, કાકરાપાર, વ્યારા, બારડોલી,એલસીબી,નશાબંધી વિવિધ વિભાગોમાં એમણે 34 વર્ષ સુધી પોલીસ વિભાગમાં નોકરી પૂર્ણ કરી હતી અને વાલોડમાંથી નિવૃત્ત થતા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાબરમતી રિવરફ્રન્ટ ફૂટ ઓવર બ્રિજનું ઉદ્ઘાટન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સાબરમતી ખાતે રિવરફ્રન્ટ ફૂટ ઓવર બ્રિજનું ઉદ્ઘાટન કરશે....
बलिया में बड़ा हादसा: गंगा नदी में नाव पलटी, 20 से 25 लोगों के लापता होने की आशंका
उत्तर प्रदेश के बलिया से एक बड़े हादसे की जानकारी सामने आ रही है, यहां गंगा नदी में 40 लोगों से...
ગણેશ ચતુર્થી પ્રોગ્રામ પાલનપુર | Ganesh chaturthi video Palanpur| Ganesh chaturthi 2022
ગણેશ ચતુર્થી પ્રોગ્રામ પાલનપુર | Ganesh chaturthi video Palanpur| Ganesh chaturthi 2022
// નવાં // ગામના સરપંચ શ્રી કુવરજી બદાજી ઠાકોર તરફથી દિવાલી ની શુભકામનાઓ પાઠવી
// નવાં // ગામના સરપંચ શ્રી કુવરજી બદાજી ઠાકોર તરફથી દિવાલી ની શુભકામનાઓ પાઠવી