વાલોડ તાલુકાના પોલીસ સ્ટેશનમાં એ.એસ. આઈ તરીકે ફરજ બજાવતા ગિરીશભાઈ જયશંકર પાઠકનો નિવૃત્તિ વિદાય સમારંભ વાલોડના પી.એસ.આઈ એન.જે.પંચાલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે વાલોડ તાલુકાના પોલીસ જવાનો હાજર રહ્યા હતા. ગીરીશભાઈ પાઠકે 19.12.1989માં પોલીસ વિભાગમાં જોડાયા હતા. વાલોડ, મહુવા, કામરેજ, કાકરાપાર, વ્યારા, બારડોલી,એલસીબી,નશાબંધી વિવિધ વિભાગોમાં એમણે 34 વર્ષ સુધી પોલીસ વિભાગમાં નોકરી પૂર્ણ કરી હતી અને વાલોડમાંથી નિવૃત્ત થતા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા બનાસ નદીના પુલ પર પત્થર વચ્ચે આવી જતાં કાર ને નડ્યો અકસ્માત..
ડીસા બનાસ નદીના પુલ પર પત્થર વચ્ચે આવી જતાં કાર ને નડ્યો અકસ્માત..
થરાદ ઠાકોર સમાજ મહિલા આગેવાન લમ્પી વાયરસ પીડિત ગાયોને ઔષધી ઉપચાર સાથે મદદરૂપ બન્યા…
થરાદ ઠાકોર સમાજ મહિલા આગેવાન લમ્પી વાયરસ પીડિત ગાયોને ઔષધી ઉપચાર સાથે મદદરૂપ બન્યા…
લીગલ સર્વિસ દિવસની ઉજવણી અંતર્ગત દાંતા તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા મેગા શિબિર કાર્યકમ યોજાયો
લીગલ સર્વિસ દિવસની ઉજવણી અંતર્ગત દાંતા તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા મેગા શિબિર કાર્યકમ યોજાયો...
Breaking News: Yamuna Expressway पर हुआ भीषण हादसा, बाल-बाल बचे कार में सवार यात्री | Aaj Tak
Breaking News: Yamuna Expressway पर हुआ भीषण हादसा, बाल-बाल बचे कार में सवार यात्री | Aaj Tak