વાલોડ તાલુકાના પોલીસ સ્ટેશનમાં એ.એસ. આઈ તરીકે ફરજ બજાવતા ગિરીશભાઈ જયશંકર પાઠકનો નિવૃત્તિ વિદાય સમારંભ વાલોડના પી.એસ.આઈ એન.જે.પંચાલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે વાલોડ તાલુકાના પોલીસ જવાનો હાજર રહ્યા હતા. ગીરીશભાઈ પાઠકે 19.12.1989માં પોલીસ વિભાગમાં જોડાયા હતા. વાલોડ, મહુવા, કામરેજ, કાકરાપાર, વ્યારા, બારડોલી,એલસીબી,નશાબંધી વિવિધ વિભાગોમાં એમણે 34 વર્ષ સુધી પોલીસ વિભાગમાં નોકરી પૂર્ણ કરી હતી અને વાલોડમાંથી નિવૃત્ત થતા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Prashant Kishor EXCLUSIVE Interview: राजनीति में एंट्री को लेकर क्या बोले प्रशांत किशोर? | Bihar
Prashant Kishor EXCLUSIVE Interview: राजनीति में एंट्री को लेकर क्या बोले प्रशांत किशोर? | Bihar
4 सितंबर 2022 से अहमदाबाद-हावड़ा एक्सप्रेस ट्रेन बहाल अधिक जानकारी के लिए sms News को फोलो करे
पश्चिम रेलवे द्वारा ट्रेन संख्या 12833/12834 अहमदाबाद-हावड़ा- अहमदाबाद एक्सप्रेस को 04 सितंबर 2022...
ফেনে ফুটুকাৰে বাঢ়িছে সোৱণশিৰি, ন-নদী, জীয়াধল নদী
অসম-অৰুণাচল প্ৰদেশৰ সীমান্তৱৰ্তী পাহাৰত মুষলধাৰে বৰষুণ দি থকাত জীয়াঢ়ল, কুমটীয়া আৰু ন - নদীৰ...
બોટાદના પાળીયાદ રોડ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત એકનું મોત
બોટાદના પાળીયાદ રોડ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત એકનું મોત
BJP Parliamentary party meeting is underway at Parliament.
BJP Parliamentary party meeting is underway at Parliament.