વાલોડ તાલુકાના પોલીસ સ્ટેશનમાં એ.એસ. આઈ તરીકે ફરજ બજાવતા ગિરીશભાઈ જયશંકર પાઠકનો નિવૃત્તિ વિદાય સમારંભ વાલોડના પી.એસ.આઈ એન.જે.પંચાલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે વાલોડ તાલુકાના પોલીસ જવાનો હાજર રહ્યા હતા. ગીરીશભાઈ પાઠકે 19.12.1989માં પોલીસ વિભાગમાં જોડાયા હતા. વાલોડ, મહુવા, કામરેજ, કાકરાપાર, વ્યારા, બારડોલી,એલસીબી,નશાબંધી વિવિધ વિભાગોમાં એમણે 34 વર્ષ સુધી પોલીસ વિભાગમાં નોકરી પૂર્ણ કરી હતી અને વાલોડમાંથી નિવૃત્ત થતા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
জনজাতিকৰণৰ দাবীত চুতীয়া ছাত্ৰ সন্থাৰ জোঁৰ সমদল
◼️জনজাতিকৰণৰ দাবীত চুতীয়া ছাত্ৰ সন্থাৰ জোঁৰ সমদল
◼️মাজুলী জিলা চুতীয়া...
दुचाकीच्या डिक्कित बसलेला नाग कधी पाहिला का?
दुचाकीच्या डिक्कित बसलेला नाग कधी पाहिला का?
देवाशीष सिटी में सफाई अभियान के तहत की सफाई
स्वच्छता ही सेवा पखवाड़े के अंतर्गत रविवार को देवाशीष सिटी में वॉटर टैंक के पास पार्क की सफाई की...
ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોની સરકારે નોંધ ના લેતા 23મીએ ગૌશાળાના દરવાજા ખુલ્લા કરવાની ઉચારી ચીમકી
ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોની સરકારે નોંધ ના લેતા 23મીએ ગૌશાળાના દરવાજા ખુલ્લા કરવાની ઉચારી ચીમકી