વાલોડ તાલુકાના પોલીસ સ્ટેશનમાં એ.એસ. આઈ તરીકે ફરજ બજાવતા ગિરીશભાઈ જયશંકર પાઠકનો નિવૃત્તિ વિદાય સમારંભ વાલોડના પી.એસ.આઈ એન.જે.પંચાલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે વાલોડ તાલુકાના પોલીસ જવાનો હાજર રહ્યા હતા. ગીરીશભાઈ પાઠકે 19.12.1989માં પોલીસ વિભાગમાં જોડાયા હતા. વાલોડ, મહુવા, કામરેજ, કાકરાપાર, વ્યારા, બારડોલી,એલસીબી,નશાબંધી વિવિધ વિભાગોમાં એમણે 34 વર્ષ સુધી પોલીસ વિભાગમાં નોકરી પૂર્ણ કરી હતી અને વાલોડમાંથી નિવૃત્ત થતા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  মহাৰাষ্ট্ৰৰ এগৰাকী চিকিৎসকৰ মহানুভৱতা 
 
                      মহাৰাষ্ট্ৰৰ এইগৰাকী চিকিৎসকৰ নাম ডাঃ দীনেশ ৰাস|নিজৰ চিকিৎসালয়ত কন্যা সন্তান জন্ম হ'লে নলয় কোনো...
                  
   Japan: टोक्यो के हानेडा हवाईअड्डे पर दो यात्री विमान आपस में टकराए, घटना के बाद रनवे हुआ बंद 
 
                      टोक्यो,  शनिवार को टोक्यो के एक प्रमुख हवाई अड्डे पर रनवे पर दो यात्री विमान गलती...
                  
   Karnataka: नेता प्रतिपक्ष के बिना विधानसभा सत्र में शामिल होगी भाजपा, नेता विपक्ष के नाम पर अब भी सस्पेंस 
 
                      बेंगलुरु,  कर्नाटक में विपक्षी भारतीय जनता पार्टी सोमवार से शुरू हो रहे विधानसभा सत्र में...
                  
   હિંમતનગર પાલિકાની સામાન્ય સભામાં ૨૪ સમિતીઓની રચનાની જાહેરાત કરાઈ    સામાન્ય સભાના દિવસે સફાઈ અભિયાનમાં જોડાયેલા કોન્ટ્રાકટરોનું સન્માન કરાયું  સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે ડસ્ટબીનનું વિતરણ 
 
                      હિંમતનગર : (રાહુલ પ્રજાપતિ) 
હિંમતનગર પાલિકાની સોમવારે ટાઉનહોલમાં યોજાયેલી સામાન્ય સભામાં...
                  
   
  
  
  
  
 