પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મોટા વરાછા સુરત ખાતે રહેતા તેજશભાઈ ઠાકોરભાઈ મૈસૂરિયાએ મહુવા તાલુકાના વાછાવડ ગામે આવેલ બ્લોક નંબર 55/7 વાળી ખેતીની જમીન તારીખ 21/12/2021ના રોજ જમીનના મૂળ માલિક ધનજીશા પેસ્તનજી પાસે ખરીદી હતી. જમીન ખરીદયા બાદ જમીન માલિક તેજશભાઈ મૈસૂરિયા પોતાના પિતા ઠાકોરભાઈ મૈસુરીયા સાથે જમીનમાં કામ કરવા ગયા હતા અને વાછાવડ ગામના શારદાબેન નાયકા સાથે ખેતરની સાફ સફાઈ કરી રહ્યા હતા. તે દરમિયાન વાછાવડ ગામે રહેતા નાનુભાઈ મંગુભાઈ નાયકા, કાંતુભાઈ બાલુભાઈ નાયકા,હિરેનભાઈ કાંતુભાઈ નાયકા, સરોજબેન કાંતુભાઈ નાયકા, વીણાબેન નાનુભાઈ નાયકા અને અરુણાબેન નાનુભાઈ નાયકાએ એકબીજાની મદદગારી કરી તેમની સાથે ઝઘડો કરી જમીન અમારી માલિકીની છે અહીંથી નીકળી જાઓ નહીં તો મારામારી થશે એમ જણાવતા તેઓ નીકળી ગયા હતા. અને ત્યારબાદ તમામ ઈસમોએ વેચાણે લીધેલ જમીન પર ખેડૂતને પાક લેવા દેવા ન હતા અને તમામે દબાણ કરી 7 મકાનો જમીનમાં બનાવી દીધા હતા, જેથી જમીન માલિક તેજશભાઈ મૈસૂરિયાની ફરિયાદ આધારે મહુવા પોલીસે ગેરકાયદેસર કબજો કરનાર વાછાવડ ગામના 6 વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
महात्मा ज्योतिबा फुले मंडी श्रमिक कल्याण योजना* *मुख्यमंत्री के नेतृत्व में श्रमिक कल्याण के लिए राज्य सरकार कृत संकल्प
मुख्यमंत्री श्री भजनलाल शर्मा के नेतृत्व में राज्य सरकार द्वारा मंडी श्रमिक कल्याण योजनाओं का...
UP सरकार ने अखिलेश को जेपी सेंटर जाने से रोका:सपा प्रमुख ने घर में लगी लोकनायक की मूर्ति पर माला चढ़ाई, कहा- नीतीश NDA से समर्थन वापस लें
यूपी सरकार ने शुक्रवार को सपा प्रमुख अखिलेश यादव को लोकनायक जय प्रकाश नारायण की मूर्ति पर...
'मुझे भगवान से निर्देश नहीं मिलता, मैं बाइलॉजिकल हूं...' राहुल गांधी के लिए कौन हैं ईश्वर? कांग्रेस सांसद ने दिया जवाब
Rahul Gandhi targets PM Modi। लोकसभा चुनाव में वायनाड और रायबरेली लोकसभा सीटों पर जीत दर्ज...
બોટાદના કૃષ્ણસાગર તળાવ માં નહાવા પડેલા પાંચ યુવાનોના ડૂબી જતા મોત.
બોટાદના કૃષ્ણસાગર તળાવ માં નહાવા પડેલા પાંચ યુવાનોના ડૂબી જતા મોત.
પાલનપુર હેડક્વાર્ટર ખાતે ફરજ દરમિયાન પોલીસકર્મીને આવતા #newsgujarati,#newsgujaratilive,
પાલનપુર હેડક્વાર્ટર ખાતે ફરજ દરમિયાન પોલીસકર્મીને આવતા #newsgujarati,#newsgujaratilive,