પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મોટા વરાછા સુરત ખાતે રહેતા તેજશભાઈ ઠાકોરભાઈ મૈસૂરિયાએ મહુવા તાલુકાના વાછાવડ ગામે આવેલ બ્લોક નંબર 55/7 વાળી ખેતીની જમીન તારીખ 21/12/2021ના રોજ જમીનના મૂળ માલિક ધનજીશા પેસ્તનજી પાસે ખરીદી હતી. જમીન ખરીદયા બાદ જમીન માલિક તેજશભાઈ મૈસૂરિયા પોતાના પિતા ઠાકોરભાઈ મૈસુરીયા સાથે જમીનમાં કામ કરવા ગયા હતા અને વાછાવડ ગામના શારદાબેન નાયકા સાથે ખેતરની સાફ સફાઈ કરી રહ્યા હતા. તે દરમિયાન વાછાવડ ગામે રહેતા નાનુભાઈ મંગુભાઈ નાયકા, કાંતુભાઈ બાલુભાઈ નાયકા,હિરેનભાઈ કાંતુભાઈ નાયકા, સરોજબેન કાંતુભાઈ નાયકા, વીણાબેન નાનુભાઈ નાયકા અને અરુણાબેન નાનુભાઈ નાયકાએ એકબીજાની મદદગારી કરી તેમની સાથે ઝઘડો કરી જમીન અમારી માલિકીની છે અહીંથી નીકળી જાઓ નહીં તો મારામારી થશે એમ જણાવતા તેઓ નીકળી ગયા હતા. અને ત્યારબાદ તમામ ઈસમોએ વેચાણે લીધેલ જમીન પર ખેડૂતને પાક લેવા દેવા ન હતા અને તમામે દબાણ કરી 7 મકાનો જમીનમાં બનાવી દીધા હતા, જેથી જમીન માલિક તેજશભાઈ મૈસૂરિયાની ફરિયાદ આધારે મહુવા પોલીસે ગેરકાયદેસર કબજો કરનાર વાછાવડ ગામના 6 વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ग्राम प्रधान निषाद का शव दुपट्टे के सहारे लटका मिला। देखें रिपोर्ट
आजमगढ़। जनपद के कप्तानगंज थाना क्षेत्र के टहरकिशुनदेवपुर गांव के प्रधान का पेड़ से दुपट्टे के सहारे...
AAJTAK 2 | Shahrukh Khan को टक्कर दे पाएगी Ranbir Kapoor की Animal ? | AT2 VIDEO
AAJTAK 2 | Shahrukh Khan को टक्कर दे पाएगी Ranbir Kapoor की Animal ? | AT2 VIDEO
दशहरा से जुड़ी १० रोचक बातें - जानते है सेलिब्रिटी वास्तु शास्त्री डॉ सुमित्राजी से
दशहरा और विजयादशमी से जुड़ी १० महत्वपूर्ण बातें
पहला: वराह पुराण में बताया गया है...
रिजर्व बैंक से केंद्र सरकार को ज्यादा डिविडेंड देने का क्या होगा असर | RBI | Aaj Tak Latest News
रिजर्व बैंक से केंद्र सरकार को ज्यादा डिविडेंड देने का क्या होगा असर | RBI | Aaj Tak Latest News