પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મોટા વરાછા સુરત ખાતે રહેતા તેજશભાઈ ઠાકોરભાઈ મૈસૂરિયાએ મહુવા તાલુકાના વાછાવડ ગામે આવેલ બ્લોક નંબર 55/7 વાળી ખેતીની જમીન તારીખ 21/12/2021ના રોજ જમીનના મૂળ માલિક ધનજીશા પેસ્તનજી પાસે ખરીદી હતી. જમીન ખરીદયા બાદ જમીન માલિક તેજશભાઈ મૈસૂરિયા પોતાના પિતા ઠાકોરભાઈ મૈસુરીયા સાથે જમીનમાં કામ કરવા ગયા હતા અને વાછાવડ ગામના શારદાબેન નાયકા સાથે ખેતરની સાફ સફાઈ કરી રહ્યા હતા. તે દરમિયાન વાછાવડ ગામે રહેતા નાનુભાઈ મંગુભાઈ નાયકા, કાંતુભાઈ બાલુભાઈ નાયકા,હિરેનભાઈ કાંતુભાઈ નાયકા, સરોજબેન કાંતુભાઈ નાયકા, વીણાબેન નાનુભાઈ નાયકા અને અરુણાબેન નાનુભાઈ નાયકાએ એકબીજાની મદદગારી કરી તેમની સાથે ઝઘડો કરી જમીન અમારી માલિકીની છે અહીંથી નીકળી જાઓ નહીં તો મારામારી થશે એમ જણાવતા તેઓ નીકળી ગયા હતા. અને ત્યારબાદ તમામ ઈસમોએ વેચાણે લીધેલ જમીન પર ખેડૂતને પાક લેવા દેવા ન હતા અને તમામે દબાણ કરી 7 મકાનો જમીનમાં બનાવી દીધા હતા, જેથી જમીન માલિક તેજશભાઈ મૈસૂરિયાની ફરિયાદ આધારે મહુવા પોલીસે ગેરકાયદેસર કબજો કરનાર વાછાવડ ગામના 6 વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અંબાજી નજીક 2 ગાડીઓ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો
બનાસકાંઠા જિલ્લામાં અવાર-નવાર અકસ્માતો સર્જાતા હોય છે. જ્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે....
অসহায়, ৰোগাক্ৰান্ত এগৰাকী প্ৰাক্তন ফুটবলাৰ, ঢোল বাদক
এগৰাকী সুদক্ষ ফুটবল খেলুৱৈ তথা ঢোল বাদক।এক দুৰাৰোগ্য ৰোগত ভূগি চিকিৎসাৰ নামত সৰ্বস্ব হেৰুৱালে।...
ધંધુકા-બગોદરા હાઈવે ઉપર ભયાનક અકસ્માતમાં પાંચના કરૂણ મોત
ધંધુકા-બગોદરા હાઈવે ઉપર હરિપુરા પાટિયા પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પાંચ...
ৰাজ্য অন্যান্য প্ৰান্তৰৰ লগতে মৰাণটো প্ৰশাসনৰ উদ্যোগত দেশৰ ৭৭ সংখ্যক স্বাধীনতা দিৱস উদযাপন কৰা হয় ।
ডিব্ৰুগড় জিলাৰ মৰাণ ৰাজহ চক্ৰ বিষয়া কাৰ্যালয়ত মৰাণ ৰাজহ চক্ৰ বিষয়া সংগীতা শৰ্মাই ৰাষ্ট্ৰীয় পতাকা...