જેમ જેમ ૧૫ મી ઓગષ્ટ નજીક આવતી જાય છે તેમ તેમ ભાવનગરમાં તિરંગા અભિયાન રંગ પકડતું જાય છે. સમગ્ર ભાવનગર જિલ્લામાં કોઇને કોઇ રીતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. બાળકો વિવિધ સ્પર્ધાઓ કરીને તો વિવિધ જગ્યાઓએ તિરંગા યાત્રા કાઢીને તો કોઇ શાળામાં ગાલ પર તિરંગો રંગીને આ ઉજવણી કરવામાં આવી રહી છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સિહોર ખાતે "હમારા તિરંગા ,હમારા અભિયાન" શાળા નંબર દુના શિક્ષકો બાળકો દ્વારા ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા” યોજાઇ હતી.આ તિરંગા યાત્રામાં પ્રાથમિક શાળાના આચાર્યશ્રી શિક્ષકો તથા શાળાના બાળકો અને મોટી સંખ્યામાં જોડાઈને તિરંગા યાત્રા સફળ. બનાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ब्रांडेड कंपनी के नाम पर नकली मोबिल ऑयल बेचने वाले तीन लोग तेल माफिया घोषित
आगरा: ब्रांडेड कंपनी के नाम पर नकली मोबिल ऑयल विक्रय कर धन अर्जित करने वाले तीन अभियुक्तगण को तेल...
પવિત્ર શ્રાવણ માસમાં દાનનો મહિમા અનેરો છે ત્યારે દેવોની ભૂમિ દ્વારકાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયું અંગદાન
ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં આજે ૨૯ મી જીલાઇથી શ્રાવણ મહિનાની શરૂઆત થશે. શ્રાવણ મહિનો એટલે ભગવાન...
iQOO Z9x vs Moto G64: किफायती कीमत में किस फोन को लेना समझदारी, किसमें मिलता बेस्ट परफॉर्मेंस; डिटेल कंपेरिजन
iQOO Z9x और Moto G64 दोनों ही फोन सेम प्राइस रेंज में आते हैं। अगर आप दोनों फोन्स के बीच...