જેમ જેમ ૧૫ મી ઓગષ્ટ નજીક આવતી જાય છે તેમ તેમ ભાવનગરમાં તિરંગા અભિયાન રંગ પકડતું જાય છે. સમગ્ર ભાવનગર જિલ્લામાં કોઇને કોઇ રીતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. બાળકો વિવિધ સ્પર્ધાઓ કરીને તો વિવિધ જગ્યાઓએ તિરંગા યાત્રા કાઢીને તો કોઇ શાળામાં ગાલ પર તિરંગો રંગીને આ ઉજવણી કરવામાં આવી રહી છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સિહોર ખાતે "હમારા તિરંગા ,હમારા અભિયાન" શાળા નંબર દુના શિક્ષકો બાળકો દ્વારા ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા” યોજાઇ હતી.આ તિરંગા યાત્રામાં પ્રાથમિક શાળાના આચાર્યશ્રી શિક્ષકો તથા શાળાના બાળકો અને મોટી સંખ્યામાં જોડાઈને તિરંગા યાત્રા સફળ. બનાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  કઠલાલ તાલુકા ફેરપ્રાઇઝ એસોસિએશન દ્વારા વિવિધ માંગણી લઈ મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરાઈ. 
 
                      કઠલાલ તાલુકા ફેરપ્રાઇઝ એસોસિએશન દ્વારા વિવિધ માંગણી લઈ મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરાઈ.
                  
   લાખણી માં આજે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. 
 
                      લાખણી માં આજે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
                  
   ઝાલોદ130 વિધાનસભાના કોંગ્રેસનાઉમેદવાર ડૉમિતેશ ગરાસિયાદ્વારા આજરોજ પ્રાંતકચેરી જઈનેફોર્મભરવામાંઆવ્યું 
 
                      ઝાલોદ130 વિધાનસભાના કોંગ્રેસનાઉમેદવાર ડૉમિતેશ ગરાસિયાદ્વારા આજરોજ પ્રાંતકચેરી જઈનેફોર્મભરવામાંઆવ્યું
                  
   
  
  
  
   
   
  