જેમ જેમ ૧૫ મી ઓગષ્ટ નજીક આવતી જાય છે તેમ તેમ ભાવનગરમાં તિરંગા અભિયાન રંગ પકડતું જાય છે. સમગ્ર ભાવનગર જિલ્લામાં કોઇને કોઇ રીતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. બાળકો વિવિધ સ્પર્ધાઓ કરીને તો વિવિધ જગ્યાઓએ તિરંગા યાત્રા કાઢીને તો કોઇ શાળામાં ગાલ પર તિરંગો રંગીને આ ઉજવણી કરવામાં આવી રહી છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સિહોર ખાતે "હમારા તિરંગા ,હમારા અભિયાન" શાળા નંબર દુના શિક્ષકો બાળકો દ્વારા ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા” યોજાઇ હતી.આ તિરંગા યાત્રામાં પ્રાથમિક શાળાના આચાર્યશ્રી શિક્ષકો તથા શાળાના બાળકો અને મોટી સંખ્યામાં જોડાઈને તિરંગા યાત્રા સફળ. બનાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉમરગામના ભીલાડ જીવનજી પાડામાં રૂપિયા 4.84 લાખના ખર્ચે કોઝવે બનશે
સેકડો રહીશો અને વિદ્યાર્થીઓની હાલાકી દૂર થશે હાઇવે નંબર 48 થી જીવનની પાડા જતા માર્ગ પર રૂપિયા...
મોટા ખુંટવડા થી ઉગલવાણ ગામ તરફ જવાનો રસ્તો ખરાબ હોવાથી વાહન ચાલકો પરેશાન
મળતી માહિતી મુજબ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામથી ઉગલવાણ ગામ તરફ જતા આડી કેનાળ...
ডিব্ৰুগড় বিশ্ববিদ্যালয়ৰ North-East NSS Festival ত সন্মানিত গড়গাঁও মহাবিদ্যালয়ৰ অধ্যাপিকা ড০ ৰিমঝিম বৰা
শিৱসাগৰঃ ডিব্ৰুগড় বিশ্ববিদ্যালয়ৰ North East NSS Festival ত সন্মানিত হৈছে গড়গাঁও মহাবিদ্যালয়ৰ...
Naturalist Dr. Amal Chandra Dutta's special comments on wildlife conservation
Naturalist Dr. Amal Chandra Dutta's special comments on wildlife conservation