જેમ જેમ ૧૫ મી ઓગષ્ટ નજીક આવતી જાય છે તેમ તેમ ભાવનગરમાં તિરંગા અભિયાન રંગ પકડતું જાય છે. સમગ્ર ભાવનગર જિલ્લામાં કોઇને કોઇ રીતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. બાળકો વિવિધ સ્પર્ધાઓ કરીને તો વિવિધ જગ્યાઓએ તિરંગા યાત્રા કાઢીને તો કોઇ શાળામાં ગાલ પર તિરંગો રંગીને આ ઉજવણી કરવામાં આવી રહી છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સિહોર ખાતે "હમારા તિરંગા ,હમારા અભિયાન" શાળા નંબર દુના શિક્ષકો બાળકો દ્વારા ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા” યોજાઇ હતી.આ તિરંગા યાત્રામાં પ્રાથમિક શાળાના આચાર્યશ્રી શિક્ષકો તથા શાળાના બાળકો અને મોટી સંખ્યામાં જોડાઈને તિરંગા યાત્રા સફળ. બનાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
प्रदेशभर में 75 लाख पौधे लगाएगा भाजपा युवा मोर्चा, भोपाल में बनाया प्लान! MP News Bhopal
प्रदेशभर में 75 लाख पौधे लगाएगा भाजपा युवा मोर्चा, भोपाल में बनाया प्लान! MP News Bhopal
Election 2024 First Phase Voting: Pilibhit में तीन गांवों के ग्रामीणों ने किया मतदान का बहिष्कार
Election 2024 First Phase Voting: Pilibhit में तीन गांवों के ग्रामीणों ने किया मतदान का बहिष्कार
બોટાદમાં મેઘો ખાંગો થયો, ટ્રેક્ટર નદીમાં પ્રવાહિત, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
બોટાદ મેઘો ખાંગો થયો, ટ્રેક્ટર નદીમાં પ્રવાહિત, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
সোণাৰিত অৰ্ধউলংগ মৃতদেহ উদ্ধাৰ, মৰিয়াই হত্যা কৰাৰ সন্দেহ
সোণাৰিত অৰ্ধউলংগ মৃতদেহ উদ্ধাৰ, মৰিয়াই হত্যা কৰাৰ সন্দেহ