જેમ જેમ ૧૫ મી ઓગષ્ટ નજીક આવતી જાય છે તેમ તેમ ભાવનગરમાં તિરંગા અભિયાન રંગ પકડતું જાય છે. સમગ્ર ભાવનગર જિલ્લામાં કોઇને કોઇ રીતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. બાળકો વિવિધ સ્પર્ધાઓ કરીને તો વિવિધ જગ્યાઓએ તિરંગા યાત્રા કાઢીને તો કોઇ શાળામાં ગાલ પર તિરંગો રંગીને આ ઉજવણી કરવામાં આવી રહી છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સિહોર ખાતે "હમારા તિરંગા ,હમારા અભિયાન" શાળા નંબર દુના શિક્ષકો બાળકો દ્વારા ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા” યોજાઇ હતી.આ તિરંગા યાત્રામાં પ્રાથમિક શાળાના આચાર્યશ્રી શિક્ષકો તથા શાળાના બાળકો અને મોટી સંખ્યામાં જોડાઈને તિરંગા યાત્રા સફળ. બનાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Navlakhi Ground ખાતે જિલ્લા કક્ષાની વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો
Navlakhi Ground ખાતે જિલ્લા કક્ષાની વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો
ખાનગી સ્કૂલની બસોને આરટીઓ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો
ભાવનગર આર ટી ઓ દ્રારા સ્કૂલ વાહનો દ્વારા આરટીઓ અને ટ્રાફીકના નિયમોનો ઉલાળીયો કરતા હોવાની વ્યાપક...
પાંચાળની કોળી સમાજની બે દીકરીઓ સરહદની રખેવાળ સંત્રી બની
ભારતીય સૈન્ય બી એસ એફમાં તાલીમ પૂર્ણ કરી માદરે વતન આવતાં સ્વાગત સન્માન રેલી સાથે દિવ્ય અને ભવ્ય...
ডেকাপাম পঞ্চায়তত প্ৰধানমন্ত্ৰী আৱাসৰ নামত বিয়াগোম দুৰ্নীতিৰ অভিযোগ
ডেকাপাম পঞ্চায়তত প্ৰধানমন্ত্ৰী আৱাসৰ নামত বিয়াগোম দুৰ্নীতিৰ অভিযোগ
પોરબંદરમાં સર્વ પ્રથમવાર ઝેપોલી બેકર્સ દ્વારા 51 KG ની વિશાળ કેક ગણપતિ બાપ્પાને ધરવામાં આવી
પોરબંદરમાં સર્વ પ્રથમવાર ઝેપોલી બેકર્સ દ્વારા 51 KG ની વિશાળ કેક ગણપતિ બાપ્પાને ધરવામાં આવી