જેમ જેમ ૧૫ મી ઓગષ્ટ નજીક આવતી જાય છે તેમ તેમ ભાવનગરમાં તિરંગા અભિયાન રંગ પકડતું જાય છે. સમગ્ર ભાવનગર જિલ્લામાં કોઇને કોઇ રીતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. બાળકો વિવિધ સ્પર્ધાઓ કરીને તો વિવિધ જગ્યાઓએ તિરંગા યાત્રા કાઢીને તો કોઇ શાળામાં ગાલ પર તિરંગો રંગીને આ ઉજવણી કરવામાં આવી રહી છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સિહોર ખાતે "હમારા તિરંગા ,હમારા અભિયાન" શાળા નંબર દુના શિક્ષકો બાળકો દ્વારા ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા” યોજાઇ હતી.આ તિરંગા યાત્રામાં પ્રાથમિક શાળાના આચાર્યશ્રી શિક્ષકો તથા શાળાના બાળકો અને મોટી સંખ્યામાં જોડાઈને તિરંગા યાત્રા સફળ. બનાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણના જસાપર ગામે વિદ્યાર્થીઓએ તિરંગા યાત્રા યોજી
જસદણના જસાપર ગામે વિદ્યાર્થીઓએ તિરંગા યાત્રા યોજી
સિહોર શહેરમાં ચુંટણી કાર્ડ ના સુધારા વધારા કરવાની કામગીરી હાથ ધરવામાં છે
ગુજરાતમાં ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. દરેક પક્ષ ચૂંટણીની તડામાર તૈયારીમાં લાગી ગયા છે. અમુક...
10 MIN MORNING WORKOUT - ALL STANDING (Gentle Exercises)
10 MIN MORNING WORKOUT - ALL STANDING (Gentle Exercises)
CWC में Rahul Gandhi को Lok Sabha में Congress का नेता नियुक्त करने का प्रस्ताव पास | Aaj Tak News
CWC में Rahul Gandhi को Lok Sabha में Congress का नेता नियुक्त करने का प्रस्ताव पास | Aaj Tak News