જેમ જેમ ૧૫ મી ઓગષ્ટ નજીક આવતી જાય છે તેમ તેમ ભાવનગરમાં તિરંગા અભિયાન રંગ પકડતું જાય છે. સમગ્ર ભાવનગર જિલ્લામાં કોઇને કોઇ રીતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. બાળકો વિવિધ સ્પર્ધાઓ કરીને તો વિવિધ જગ્યાઓએ તિરંગા યાત્રા કાઢીને તો કોઇ શાળામાં ગાલ પર તિરંગો રંગીને આ ઉજવણી કરવામાં આવી રહી છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સિહોર ખાતે "હમારા તિરંગા ,હમારા અભિયાન" શાળા નંબર દુના શિક્ષકો બાળકો દ્વારા ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા” યોજાઇ હતી.આ તિરંગા યાત્રામાં પ્રાથમિક શાળાના આચાર્યશ્રી શિક્ષકો તથા શાળાના બાળકો અને મોટી સંખ્યામાં જોડાઈને તિરંગા યાત્રા સફળ. બનાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'वॉटर कैनन, आंसू गैस के गोले, घायल किसान..' Delhi Farmers Protest पर विदेशी मीडिया ने क्या लिखा है?
'वॉटर कैनन, आंसू गैस के गोले, घायल किसान..' Delhi Farmers Protest पर विदेशी मीडिया ने क्या लिखा है?
हेरिटेज मेयर मुनेश गुर्जर का हटना तय, दो सप्ताह बाद जानें किसे मिलेगा चार्ज
राजस्थान हाई कोर्ट ने मुनेश गुर्जर के खिलाफ चालान पेश करने के लिए 2 सप्ताह का समय दिया. कोर्ट ने...
પાલીતાણા ગરાજીયા ગામેથી 6 જુગારીઓ ઝડપાયા
પાલીતાણા ગરાજીયા ગામેથી 6 જુગારીઓ ઝડપાયા
અમરેલી શહેરમાં આઇ.પી.એલ.ની ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમી રમાડતા એક ઇસમ
અમરેલી શહેરમાં આઇ.પી.એલ.ની ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમી રમાડતા એક ઇસમને કુલ કિં.રૂ.૨૩,૩૦૦/-...
তিনিচুকীয়াত বীৰ লাচিত সেনা আৰু চাহ জনজাতি ছাত্ৰ সন্থাৰ উদ্যোগত সদ্য প্ৰয়াত অভিনেতা নিপন গোস্বামীলৈ শ্ৰদ্ধাঞ্জলি
তিনিচুকীয়াত বীৰ লাচিত সেনাৰ তিনিচুকীয়া আঞ্চলিক সমিতি আৰু চাহ জনজাতি ছাত্ৰ সন্থাৰ তিনিচুকীয়া শাখা...