જેમ જેમ ૧૫ મી ઓગષ્ટ નજીક આવતી જાય છે તેમ તેમ ભાવનગરમાં તિરંગા અભિયાન રંગ પકડતું જાય છે. સમગ્ર ભાવનગર જિલ્લામાં કોઇને કોઇ રીતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. બાળકો વિવિધ સ્પર્ધાઓ કરીને તો વિવિધ જગ્યાઓએ તિરંગા યાત્રા કાઢીને તો કોઇ શાળામાં ગાલ પર તિરંગો રંગીને આ ઉજવણી કરવામાં આવી રહી છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સિહોર ખાતે "હમારા તિરંગા ,હમારા અભિયાન" શાળા નંબર દુના શિક્ષકો બાળકો દ્વારા ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા” યોજાઇ હતી.આ તિરંગા યાત્રામાં પ્રાથમિક શાળાના આચાર્યશ્રી શિક્ષકો તથા શાળાના બાળકો અને મોટી સંખ્યામાં જોડાઈને તિરંગા યાત્રા સફળ. બનાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Women Safety: महिलाओं की आत्मरक्षा के लिए UP के शख्स ने बनाया बंदूक वाला पर्स | #Special #Report
Women Safety: महिलाओं की आत्मरक्षा के लिए UP के शख्स ने बनाया बंदूक वाला पर्स | #Special...
પાલનપુર જિલ્લા પંચાયત સામેની લોખંડની જાળી જ ગુમ થઈ ગઈ
પાલનપુર જિલ્લા પંચાયત સામેની લોખંડની જાળી જ ગુમ થઈ ગઈ
રાહદારીઓને ચાલવા માટેની ફૂટપાથ પર...
લાખણી માં 90 સ્થળોએ તપાસ, અખાદ્ય ચીજવસ્તુ વેચતા વેપારીઓ ને દંડ ફટકાર્યો..
આરોગ્ય વિભાગ- ગ્રામ પંચાયતની 6 ટીમોએ હોટલો,નાસ્તા ગૃહો,પાર્લરમાં તપાસ હાથ ધરી
લાખણી માં 90...
મેઘરાજાના વિરામ બાદ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી ફરી ભારે વરસાદની આગાહી.!
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં વધુ એક વરસાદની મજબૂત સિસ્ટમ ગુજરાતમાં સક્રિય...
નરેશભાઈ પટેલે પોતાના અંગત જીવનની આ વાતો પહેલીવાર કહી | Naresh Patel Interview | VAAT GUJARATI
નરેશભાઈ પટેલે પોતાના અંગત જીવનની આ વાતો પહેલીવાર કહી | Naresh Patel Interview | VAAT GUJARATI