જસદણમાં વ્યાજખોર તેમજ અપરણના ગુનામાં 3 આરોપીની જસદણ પોલીસે ધડપકડ કરી,મગનભાઈ ચોહલીયા એ ત્રણ વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી,ફરિયાદીના દીકરાને ધંધા માં જરૂર હોવાથી એક લાખ રૂપિયા આઠ ટકે વ્યાજે લીધા હતા,ચાર મહિનાનું 32 હજાર વ્યાજ ભરી દીધા બાદ રૂપિયા ન હોવાથી ધમકી આપી 25 હજાર પડાવી લીધા નો આક્ષેપ,ફરિયાદીને બુલેટમાં બેસાડી અપહરણ કરી વ્યાજના અને મૂળ રકમ આપવા મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ,જસદણ પોલીસે પૃથ્વીરાજ ખાચર,રવિ રામાણી,રાહુલ રબારી સામે ગુનો નોંધી તપાસ હાથધરી,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિધાનસભા 136મા કોંગ્રેસ પક્ષમાથી શ્રી સત્યજીત ગાયકવાડને ટિકિટ મળતા વાઘોડિયામાં કોંગ્રેસના કાર્યકરોમા
વિધાનસભા 136મા કોંગ્રેસ પક્ષમાથી શ્રી સત્યજીત ગાયકવાડને ટિકિટ મળતા વાઘોડિયામાં કોંગ્રેસના કાર્યકરોમા
અમીરગઢ ના ચેખલા પાટિયા પાસે ટ્રક અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત
અમીરગઢ ના ચેખલા પાટિયા પાસે ટ્રક અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત
દાહોદ શહેરમાંથી બે જુદી જુદી જગ્યાએથી મોટર સાયકલ ની ચોરી
દાહોદ શહેરમાંથી બે જુદી જુદી જગ્યાએથી અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી બે મોટરસાઈકલોની ચોરી...
14000000000…एक बार में ज़ीरो नहीं गिन पाएंगे,India नाम बदलने में खर्चा जान दंग रह जाएंगे!
14000000000…एक बार में ज़ीरो नहीं गिन पाएंगे,India नाम बदलने में खर्चा जान दंग रह जाएंगे!