જસદણમાં વ્યાજખોર તેમજ અપરણના ગુનામાં 3 આરોપીની જસદણ પોલીસે ધડપકડ કરી,મગનભાઈ ચોહલીયા એ ત્રણ વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી,ફરિયાદીના દીકરાને ધંધા માં જરૂર હોવાથી એક લાખ રૂપિયા આઠ ટકે વ્યાજે લીધા હતા,ચાર મહિનાનું 32 હજાર વ્યાજ ભરી દીધા બાદ રૂપિયા ન હોવાથી ધમકી આપી 25 હજાર પડાવી લીધા નો આક્ષેપ,ફરિયાદીને બુલેટમાં બેસાડી અપહરણ કરી વ્યાજના અને મૂળ રકમ આપવા મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ,જસદણ પોલીસે પૃથ્વીરાજ ખાચર,રવિ રામાણી,રાહુલ રબારી સામે ગુનો નોંધી તપાસ હાથધરી,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rajasthan Election 2023 : BJP Candidate Bahadur Singh Koli के बिगड़े बोल | Congress | BJP | Top News
Rajasthan Election 2023 : BJP Candidate Bahadur Singh Koli के बिगड़े बोल | Congress | BJP | Top News
মৰাণ মাজগাঁৱৰ ২৬নং বুথত আজি বুথ সৱলীকৰণ সভা অনুষ্ঠিত হয়।
মৰাণ সমষ্টিৰ কলাখোৱা পঞ্চায়তৰ অন্তৰ্গত ৭ নং ৱাৰ্ড তথা ২৬ নং বুথ সমিতিৰ আজি ভাৰতীয় জনতা পাৰ্টিৰ...
તળાજા ધારાસભ્ય બારૈયા દ્વારા યોજાયેલ ૧૧૪ માં સુપર મેગા નિદાન કેમ્પમાં ૨૨૮ દર્દી લાભ લીધો
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ધારાસભ્યશ્રી કનુભાઇ બારૈયા અને શ્રી રણછોડદાસજી...
આજના મુખ્ય સમાચાર 22-12-2022 SatyaNirbhay News Channel Live Stream
આજના મુખ્ય સમાચાર 22-12-2022 SatyaNirbhay News Channel Live Stream
વડોદરા શહેરના રેલવે સ્ટેશન પરથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો
વડોદરા શહેરના રેલવે સ્ટેશન પરથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો