જસદણમાં વ્યાજખોર તેમજ અપરણના ગુનામાં 3 આરોપીની જસદણ પોલીસે ધડપકડ કરી,મગનભાઈ ચોહલીયા એ ત્રણ વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી,ફરિયાદીના દીકરાને ધંધા માં જરૂર હોવાથી એક લાખ રૂપિયા આઠ ટકે વ્યાજે લીધા હતા,ચાર મહિનાનું 32 હજાર વ્યાજ ભરી દીધા બાદ રૂપિયા ન હોવાથી ધમકી આપી 25 હજાર પડાવી લીધા નો આક્ષેપ,ફરિયાદીને બુલેટમાં બેસાડી અપહરણ કરી વ્યાજના અને મૂળ રકમ આપવા મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ,જસદણ પોલીસે પૃથ્વીરાજ ખાચર,રવિ રામાણી,રાહુલ રબારી સામે ગુનો નોંધી તપાસ હાથધરી,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नए डिजाइन और पावरफुल चिप के साथ लॉन्च होगी iPhone 17 सीरीज, मिलेगा 24MP सेल्फी कैमरा
एपल iPhone 17 लाइनअप में पारंपरिक प्लस मॉडल को iPhone 17 Air से रिप्लेस कर सकता है। इस बार सभी...
આયુષ્યમાન ભવ અંતર્ગત તાલુકા હેલ્થ કચેરી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.
માનવ કલ્યાણના હેતુસર તાલુકા હેલ્થ કચેરી છોટાઉદેપુર દ્વારા આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત ઈન્દુ...
Gadhada||સામાકાંઠા વિસ્તારમાં બ્લોક અધિકારી દ્વારા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવાઈ #news #botadnews
Gadhada||સામાકાંઠા વિસ્તારમાં બ્લોક અધિકારી દ્વારા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવાઈ #news #botadnews