જસદણમાં વ્યાજખોર તેમજ અપરણના ગુનામાં 3 આરોપીની જસદણ પોલીસે ધડપકડ કરી,મગનભાઈ ચોહલીયા એ ત્રણ વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી,ફરિયાદીના દીકરાને ધંધા માં જરૂર હોવાથી એક લાખ રૂપિયા આઠ ટકે વ્યાજે લીધા હતા,ચાર મહિનાનું 32 હજાર વ્યાજ ભરી દીધા બાદ રૂપિયા ન હોવાથી ધમકી આપી 25 હજાર પડાવી લીધા નો આક્ષેપ,ફરિયાદીને બુલેટમાં બેસાડી અપહરણ કરી વ્યાજના અને મૂળ રકમ આપવા મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ,જસદણ પોલીસે પૃથ્વીરાજ ખાચર,રવિ રામાણી,રાહુલ રબારી સામે ગુનો નોંધી તપાસ હાથધરી,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
केजरीवाल कल दिल्ली CM पद से इस्तीफा देंगे:सिसोदिया-केजरीवाल की मुलाकात आज; नए मुख्यमंत्री के नाम पर चर्चा हो सकती है
आम आदमी पार्टी के नेता मनीष सिसोदिया सोमवार को दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल से मिलेंगे।...
इन्जेक्सन लगने के बाद बच्ची की मौत।बच्ची के मौत के बाद क्लीनिक पर हंगामा हुआ, तोडफोड की गई। #मौत
इन्जेक्सन लगने के बाद बच्ची की मौत।बच्ची के मौत के बाद क्लीनिक पर हंगामा हुआ, तोडफोड की गई। #मौत
તળાજાના ધારાસભ્ય ને વીસીઇ મંડળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
તળાજાના ધારાસભ્ય ને વીસીઇ મંડળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
Greater Noida: नोएडा एक्सप्रेसवे पर डिवाइडर से टकराई कार, हादसे में मासूम समेत तीन लोगों की मौत
नोएडा-ग्रेटर नोएडा एक्सप्रेसवे पर सेक्टर-160 के पास डिवाइडर से टकरा गई। डिवाइडर से कार टकराने के...
બ્રહ્મસમાજ રાજ્યકક્ષા ઉપાધ્યક્ષા પાટણ જિલ્લા મહિલા મોરચા મંત્રી શંખેશ્વર કોલેજના સંસ્કૃત અધ્યાપિકા ડૉ. કુંજલ ત્રિવેદી દ્વારા ભાજપા વિજયી બને તે હેતુ થી સ્વખર્ચે શંખેશ્વર ના મહાદેવ ના મંદિરે રાજ્યાભિષેક અને લધુ રુદ્ર કરવામાં આવ્યો
સમસ્ત બ્રહ્મ સમાજના રાજ્યકક્ષા ના ઉપાધ્યક્ષા અને પાટણ જિલ્લા મહિલા મહિલા મોરચા મંત્રી તથા...