જસદણમાં વ્યાજખોર તેમજ અપરણના ગુનામાં 3 આરોપીની જસદણ પોલીસે ધડપકડ કરી,મગનભાઈ ચોહલીયા એ ત્રણ વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી,ફરિયાદીના દીકરાને ધંધા માં જરૂર હોવાથી એક લાખ રૂપિયા આઠ ટકે વ્યાજે લીધા હતા,ચાર મહિનાનું 32 હજાર વ્યાજ ભરી દીધા બાદ રૂપિયા ન હોવાથી ધમકી આપી 25 હજાર પડાવી લીધા નો આક્ષેપ,ફરિયાદીને બુલેટમાં બેસાડી અપહરણ કરી વ્યાજના અને મૂળ રકમ આપવા મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ,જસદણ પોલીસે પૃથ્વીરાજ ખાચર,રવિ રામાણી,રાહુલ રબારી સામે ગુનો નોંધી તપાસ હાથધરી,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણ ઘેલા સોમનાથ મંદિરમાં જળાભિષેક માટે પૈસા ચૂકવવા પડશે,જળાભિષેક માટે પૈસા ચૂકવવાના નિર્ણયથી વિવાદ
જસદણ ઘેલા સોમનાથ મંદિરમાં જળાભિષેક માટે પૈસા ચૂકવવા પડશે,જળાભિષેક માટે પૈસા ચૂકવવાના નિર્ણયથી...
दुर्गाष्टमी पर वैष्णो देवी मंदिर में किया 121 कन्याओं का पूजन
दुर्गाष्टमी पर वैष्णो देवी मंदिर में किया 121 कन्याओं का पूजन
बून्दी। श्री पंजाबी जन सेवा समिति...
બનાસકાંઠા ના દીઓદર તાલુકાના ના ગોઠડા ગામે સી આર પાટીલ ની જંગી સભા યોજાઈ
બનાસકાંઠા માં નવ વિધાનસભા ની સીટ માટે બનાસકાંઠા ના 14 દીઓદર ઉમેદવાર કેસાજી ચૌહાણ ઉમેદવાર તરીકે...
આમ આદમી પાર્ટી બનાસકાંઠા જિલ્લા ઉપ પ્રમુખ નું નિવેદન
આમ આદમી પાર્ટી બનાસકાંઠા જિલ્લા ઉપ પ્રમુખ નું નિવેદન..
মৰাণ পথালিবাম তৰাজান গাঁৱত ৰহস্যজনক ভাৱে এটি শিশুৰ মৃত্যু, মৰাণ আৰক্ষীৰ তদন্ত
মৰাণ পথালিবাম তৰাজান গাঁৱত ৰহস্যজনক ভাৱে এটি শিশুৰ মৃত্যু, মৰাণ আৰক্ষীৰ তদন্ত