જસદણમાં વ્યાજખોર તેમજ અપરણના ગુનામાં 3 આરોપીની જસદણ પોલીસે ધડપકડ કરી,મગનભાઈ ચોહલીયા એ ત્રણ વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી,ફરિયાદીના દીકરાને ધંધા માં જરૂર હોવાથી એક લાખ રૂપિયા આઠ ટકે વ્યાજે લીધા હતા,ચાર મહિનાનું 32 હજાર વ્યાજ ભરી દીધા બાદ રૂપિયા ન હોવાથી ધમકી આપી 25 હજાર પડાવી લીધા નો આક્ષેપ,ફરિયાદીને બુલેટમાં બેસાડી અપહરણ કરી વ્યાજના અને મૂળ રકમ આપવા મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ,જસદણ પોલીસે પૃથ્વીરાજ ખાચર,રવિ રામાણી,રાહુલ રબારી સામે ગુનો નોંધી તપાસ હાથધરી,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दीवार मासूम पर गिरी हुआ गम्भीर घायल
दीवार मासूम पर गिरी हुआ गम्भीर घायल
દેશના 3 મોટા રેલવે સ્ટેશનોનો કરાશે વિકાસ
દેશના 3 મોટા રેલવે સ્ટેશનોનો કરાશે વિકાસ
ઉમરગામ 18 જેટલા ભાજપ કોર્પોરેટરે ચીફ ઓફિસરની બદલી માટે મંત્રીને કરી રજૂઆત
ઉમરગામ 18 જેટલા ભાજપ કોર્પોરેટરે ચીફ ઓફિસરની બદલી માટે મંત્રીને કરી રજૂઆત
પાટણમાં ભાજપના ઉમેદવાર ડો.રાજુલ બેન દેસાઈને મળી રહ્યો છે જન પ્રતિસાદ
પાટણમાં ભાજપના ઉમેદવાર ડો.રાજુલ બેન દેસાઈને મળી રહ્યો છે જન પ્રતિસાદ
नौदलाचा 22 वर्षीय ऑफिसर बेपत्ता, आई-वडिलांनी दिला आत्मदहनाचा इशारा
रायगड: उरण तालुक्यातील करंजा बेटावर असणाऱ्या नौदलाच्या बेस कॅम्पमध्ये काम करणारा 22 वर्षीय विशाल...