જસદણમાં વ્યાજખોર તેમજ અપરણના ગુનામાં 3 આરોપીની જસદણ પોલીસે ધડપકડ કરી,મગનભાઈ ચોહલીયા એ ત્રણ વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી,ફરિયાદીના દીકરાને ધંધા માં જરૂર હોવાથી એક લાખ રૂપિયા આઠ ટકે વ્યાજે લીધા હતા,ચાર મહિનાનું 32 હજાર વ્યાજ ભરી દીધા બાદ રૂપિયા ન હોવાથી ધમકી આપી 25 હજાર પડાવી લીધા નો આક્ષેપ,ફરિયાદીને બુલેટમાં બેસાડી અપહરણ કરી વ્યાજના અને મૂળ રકમ આપવા મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ,જસદણ પોલીસે પૃથ્વીરાજ ખાચર,રવિ રામાણી,રાહુલ રબારી સામે ગુનો નોંધી તપાસ હાથધરી,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिरुर तालुक्यात शेतकऱ्यांचे ऊसाचे बिल न दिल्याने दोघांवर गुन्हा दाखल
शिरुर: शिरुर तालुक्यातीलआंधळगाव येथील सुनिल विलास कुसेकर, भानुदास पोपट नलगे या शेतकऱ्यांच्या...
જેતપુર મા યુવક ને માર મારી છરી મારવામા આવી@Live24 NewsGujarat
જેતપુર મા યુવક ને માર મારી છરી મારવામા આવી@Live24 NewsGujarat
দেউৰী পৰিষদৰ দুৰ্নীতিৰ বিৰুদ্ধে মুখ্য কাৰ্যালয়ৰ সন্মুখত প্ৰতিবাদ ৷
দেউৰী পৰিষদৰ দুৰ্নীতিৰ বিৰুদ্ধে মুখ্য কাৰ্যালয়ৰ সন্মুখত প্ৰতিবাদ ৷
Uddhav Thackeray का बड़ा बयान शिवसेना नाम मेरे दादा ने दिया था
Uddhav Thackeray का बड़ा बयान शिवसेना नाम मेरे दादा ने दिया था