જસદણમાં વ્યાજખોર તેમજ અપરણના ગુનામાં 3 આરોપીની જસદણ પોલીસે ધડપકડ કરી,મગનભાઈ ચોહલીયા એ ત્રણ વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી,ફરિયાદીના દીકરાને ધંધા માં જરૂર હોવાથી એક લાખ રૂપિયા આઠ ટકે વ્યાજે લીધા હતા,ચાર મહિનાનું 32 હજાર વ્યાજ ભરી દીધા બાદ રૂપિયા ન હોવાથી ધમકી આપી 25 હજાર પડાવી લીધા નો આક્ષેપ,ફરિયાદીને બુલેટમાં બેસાડી અપહરણ કરી વ્યાજના અને મૂળ રકમ આપવા મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ,જસદણ પોલીસે પૃથ્વીરાજ ખાચર,રવિ રામાણી,રાહુલ રબારી સામે ગુનો નોંધી તપાસ હાથધરી,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जलग्रहण यात्रा का कोसरिया में किया स्वागत एवं सफल आयोजन सम्पन्न
बालोतरा, 11 अप्रैल। भू-संसाधन एवं जलग्रहण प्रबंधन खण्ड, भारत सरकार एवं जलग्रहण विकास एवं...
પાટણના સાંતલપુર નજીકથી મળી આવ્યો યુવાનનો મૃતદેહ
પાટણ બ્રેકિંગ
_ પાટણના સાંતલપુર નજીકથી મળી આવ્યો યુવાનનો મૃતદેહ
_પર ગામ...
This AMAZING Exercise Will Help You Lose BELLY FAT Fast (10 kg Weight Loss) | Abhinav Mahajan
This AMAZING Exercise Will Help You Lose BELLY FAT Fast (10 kg Weight Loss) | Abhinav Mahajan
જસદણ પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે યોજનાર લાપસી મહાપ્રસાદ મહોત્સવના અનુસંધાને માતાજીનો રથ ચીતલીયા કુવા રોડે પહોંચ્યો
તારીખ: 04-03-2023 ને શનિવાર ના રોજ પાટીદાર શૈક્ષણિક ભવન જસદણ ખાતે યોજાનાર લાપસી પ્રસાદ...