આજરોજ સુરેન્દ્રનગર ખાતે જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સામાજિક ન્યાય સમરસ્તા સપ્તાહ તથા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે નવનિયુક્ત પ્રદેશ ભાજપ અનુસૂચિત મોરચા અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ ગેડીયાનો સત્કાર સન્માન સમારોહ યોજાયો હતો. પક્ષ-જિલ્લાના અગ્રણીશ્રીઓ તેમજ કાર્યકરોની હાજરીમાં આયોજિત આ પ્રસંગે સહભાગી થઈ શ્રી ગૌતમભાઈ ગેડીયાનું અભિવાદન કર્યું.સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ મહામંત્રી ધીરુભાઈ સિંધવ હાર્દિકભાઈ ટમાલીયા જયેશભાઈ પટેલ દેવજીભાઈ વાઘેલા ગજેન્દ્રભાઈ ચૌહાણ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમ જ નવનિયુક્ત હોદ્દેદારો ગૌતમભાઈ ગેડિયા એન કે રાઠોડ ધારાસભ્ય પીકે પરમાર મીનાબેન સિંધવ નું અભિવાદન આ પ્રસંગે કરાયું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મિલેટર્સનું આંતરરાષ્ટ્રીય વર્ષ 2023 અને પ્રાકૃતિક કૃષિ તાલીમ ક્રાર્યક્રમ ખરવાણ ખાતે યોજાયો.
મહુવા તાલુકાના વિનય નિકેતન ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખરવાણ ખાતે મિલેટ્સનું આંતરરાષ્ટ્રીય વર્ષ 2023...
Top 25 - જુઓ પળે પળની ખબર - 13-10-2022 @Sandesh News
Top 25 - જુઓ પળે પળની ખબર - 13-10-2022 @Sandesh News
Swati Maliwal के मामले पर सवाल पूछने पर BJP नेता Maneka Gandhi को सुनिए क्या कहा ? | Aaj Tak
Swati Maliwal के मामले पर सवाल पूछने पर BJP नेता Maneka Gandhi को सुनिए क्या कहा ? | Aaj Tak