આજરોજ સુરેન્દ્રનગર ખાતે જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સામાજિક ન્યાય સમરસ્તા સપ્તાહ તથા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે નવનિયુક્ત પ્રદેશ ભાજપ અનુસૂચિત મોરચા અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ ગેડીયાનો સત્કાર સન્માન સમારોહ યોજાયો હતો. પક્ષ-જિલ્લાના અગ્રણીશ્રીઓ તેમજ કાર્યકરોની હાજરીમાં આયોજિત આ પ્રસંગે સહભાગી થઈ શ્રી ગૌતમભાઈ ગેડીયાનું અભિવાદન કર્યું.સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ મહામંત્રી ધીરુભાઈ સિંધવ હાર્દિકભાઈ ટમાલીયા જયેશભાઈ પટેલ દેવજીભાઈ વાઘેલા ગજેન્દ્રભાઈ ચૌહાણ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમ જ નવનિયુક્ત હોદ્દેદારો ગૌતમભાઈ ગેડિયા એન કે રાઠોડ ધારાસભ્ય પીકે પરમાર મીનાબેન સિંધવ નું અભિવાદન આ પ્રસંગે કરાયું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગળતેશ્વર તાલુકાના સેવાલિયામાં આર્થિક રીતે સક્ષમ લોકો ની ખુલ્લે આમ દાદાગીરી સામાન્ય અને મધ્યમ વર્ગ ના જીવ ની કોઇ કિંમત નઈ
નજીવી બાબતે પિસ્તોલ કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ..
પ્રાપ્ત માહિતી...
Sambhal Violence News: Sambhal पर Parliament में घमासान | Akhilesh Yadav | BJP | Aaj Tak News
Sambhal Violence News: Sambhal पर Parliament में घमासान | Akhilesh Yadav | BJP | Aaj Tak News
अनिल विज बोले- मेरी हत्या की साजिश रची गई:प्रशासन ने खून खराबे की कोशिश की, ताकि विज या उसका वर्कर मर जाए
हरियाणा के परिवहन मंत्री अनिल विज ने दावा किया कि विधानसभा चुनाव में मेरी हत्या की साजिश रची गई।...
BBC डॉक्यूमेंट्री पर JNU के बाद जामिया में भी बवाल, 4 छात्र लिए हिरासत में, यूनिवर्सिटी ने कहा- माहौल खराब करने की कोशिश
जेएनयू (JNU) के बाद अब जामिया यूनिवर्सिटी में भी पीएम मोदी (PM Modi) पर बनी बीबीसी डॉक्यूमेंट्री...