આજરોજ સુરેન્દ્રનગર ખાતે જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સામાજિક ન્યાય સમરસ્તા સપ્તાહ તથા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે નવનિયુક્ત પ્રદેશ ભાજપ અનુસૂચિત મોરચા અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ ગેડીયાનો સત્કાર સન્માન સમારોહ યોજાયો હતો. પક્ષ-જિલ્લાના અગ્રણીશ્રીઓ તેમજ કાર્યકરોની હાજરીમાં આયોજિત આ પ્રસંગે સહભાગી થઈ શ્રી ગૌતમભાઈ ગેડીયાનું અભિવાદન કર્યું.સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ મહામંત્રી ધીરુભાઈ સિંધવ હાર્દિકભાઈ ટમાલીયા જયેશભાઈ પટેલ દેવજીભાઈ વાઘેલા ગજેન્દ્રભાઈ ચૌહાણ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમ જ નવનિયુક્ત હોદ્દેદારો ગૌતમભાઈ ગેડિયા એન કે રાઠોડ ધારાસભ્ય પીકે પરમાર મીનાબેન સિંધવ નું અભિવાદન આ પ્રસંગે કરાયું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मोहर्रम पर्व को लेकर तैयारी में लगे इमामबाड़ा कमेटी के लोग।
मोहर्रम को लेकर इमामबाड़ा मुतवल्लियान कमेटी ने जिला अधिकारी कार्यालय में 20 सूत्रीय ज्ञापन...
Rajasthan में 13 सीटों पर Voting को लेकर Sukhjinder Randhawa से खास बातचीत | Election 2024 | Aaj Tak
Rajasthan में 13 सीटों पर Voting को लेकर Sukhjinder Randhawa से खास बातचीत | Election 2024 | Aaj Tak
જિલ્લામાં અલગ અલગ ગામોમાં આપ દ્વારા જનસંવાદ કાર્યક્રમ અંતર્ગત લોકો આપ માં જોડાયા
જિલ્લામાં અલગ અલગ ગામોમાં આપ દ્વારા જનસંવાદ કાર્યક્રમ અંતર્ગત લોકો આપ માં જોડાયા
વઢવાણનાં ગુંદિયાળામાં આકર્ષણ જમાવતી ઐતિહાસિક ગરબી
વઢવાણ તાલુકાનું ગુંદિયાળા ગામ સ્ટેટ જ્યાં રાજા રજવાડા કસલ સિંહજી બાપુ અભયસિંહજી બાપુ ગુંદિયાળા...
पुंडलिकनगरचे शिल्पकार, ज्येष्ठ शिवसैनिक स्व. पुंडलिक राऊत यांना आज, १८ आॅगस्ट रोजी सकाळी ११ वाजता पुंडलिक नगर येथे त्यांच्या जयंती व पुण्यतिथी निमित्त त्यांच्या पुतळ्यास हार घालून, स्मृती स्थळावर अभिवादन करण्यात आले.
औरंगाबाद :- (दीपक परेराव) पुंडलिकनगरचे शिल्पकार, ज्येष्ठ शिवसैनिक स्व. पुंडलिक राऊत यांना आज, १८...