ચૈત્ર સુદ પૂનમ ના રોજ ચંદ્રનગરમાં આવેલા કષ્ટભંજન હનુમાનજી મહારાજ નો જન્મ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવેલ સવારે બટુક ભોજન કરવામાં આવેલ સાંજે નાના બાળકો દ્વારા દાદા નો શણગાર કરી અને મનોરંજન નો કાર્યક્રમ કરેલ રાત્રે સિંદૂરિયા હનુમાનજી મહારાજ સુંદરકાંડ મર્ડર દ્વારા સંગીતમય સુંદરકાંડના પાઠનો આયોજન કરવામાં આવેલ રાત્રે નાના બાળકો દ્વારા લાવેલ કેક કાપી હનુમાનજીના જન્મ મહોત્સવનું ધમધમતી ઉજવણી કરવામાં આવેલ આ પ્રસંગે પરિવારના સભ્યો અને હનુમાનજીના મંડળના તમામ સભ્યોએ ખૂબ જ સહકાર આપેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
পুনৰ গোলাঘাটলৈ গৌৰব কঢ়িয়াই আনিলে জোনাকী নগৰৰ
পুনৰ গোলাঘাটলৈ গৌৰব কঢ়িয়াই আনিলে জোনাকী নগৰৰ
वाराणसी में PM नरेंद्र मोदी ...
वाराणसी में PM नरेंद्र मोदी ने अक्षय पात्र मिड डे मील योजना के वास्ते तैयार मेगा किचन का उद्घाटन...
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની સુરેન્દ્રનગર ની મુલાકાતને લઈને ચૂંટણીનો માહોલ ગરમાયો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની સુરેન્દ્રનગર ની મુલાકાતને લઈને ચૂંટણીનો માહોલ ગરમાયો
Cotton Price | आर्थिक संकटात सापडलेल्या शेतकऱ्यांना मुलांच्या लग्नासाठी कर्ज काढण्याची नामुष्की
Cotton Price | आर्थिक संकटात सापडलेल्या शेतकऱ्यांना मुलांच्या लग्नासाठी कर्ज काढण्याची नामुष्की