ચૈત્ર સુદ પૂનમ ના રોજ ચંદ્રનગરમાં આવેલા કષ્ટભંજન હનુમાનજી મહારાજ નો જન્મ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવેલ સવારે બટુક ભોજન કરવામાં આવેલ સાંજે નાના બાળકો દ્વારા દાદા નો શણગાર કરી અને મનોરંજન નો કાર્યક્રમ કરેલ રાત્રે સિંદૂરિયા હનુમાનજી મહારાજ સુંદરકાંડ મર્ડર દ્વારા સંગીતમય સુંદરકાંડના પાઠનો આયોજન કરવામાં આવેલ રાત્રે નાના બાળકો દ્વારા લાવેલ કેક કાપી હનુમાનજીના જન્મ મહોત્સવનું ધમધમતી ઉજવણી કરવામાં આવેલ આ પ્રસંગે પરિવારના સભ્યો અને હનુમાનજીના મંડળના તમામ સભ્યોએ ખૂબ જ સહકાર આપેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: पतंजलि के भ्रामक विज्ञापन मामले पर SC की फटकार के बाद बोले Ramdev | Aaj Tak
Breaking News: पतंजलि के भ्रामक विज्ञापन मामले पर SC की फटकार के बाद बोले Ramdev | Aaj Tak
Mumbai-Pune Rains Updates: पुणे-मुंबई में भारी बारिश से बिगड़े हालात, रेस्क्यू में जुटी NDRF टीम
Mumbai-Pune Rains Updates: पुणे-मुंबई में भारी बारिश से बिगड़े हालात, रेस्क्यू में जुटी NDRF टीम
अमरीका में माहेश्वरी समाज ने भारतीय संस्कृति को सहेज कर रखा है: डॉ.नवीन माहेश्वरी
कोटा. अमरीका के फिलाडेल्फिया में माहेश्वरी महासभा नॉर्थ अमरीका की ओर से इंटरनेशनल माहेश्वरी...
રાણાવાવ તાલુકાના PHC ભોદ ખાતે ANC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકાના PHC ભોદ ખાતે ANC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આશરે...