ચૈત્ર સુદ પૂનમ ના રોજ ચંદ્રનગરમાં આવેલા કષ્ટભંજન હનુમાનજી મહારાજ નો જન્મ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવેલ સવારે બટુક ભોજન કરવામાં આવેલ સાંજે નાના બાળકો દ્વારા દાદા નો શણગાર કરી અને મનોરંજન નો કાર્યક્રમ કરેલ રાત્રે સિંદૂરિયા હનુમાનજી મહારાજ સુંદરકાંડ મર્ડર દ્વારા સંગીતમય સુંદરકાંડના પાઠનો આયોજન કરવામાં આવેલ રાત્રે નાના બાળકો દ્વારા લાવેલ કેક કાપી હનુમાનજીના જન્મ મહોત્સવનું ધમધમતી ઉજવણી કરવામાં આવેલ આ પ્રસંગે પરિવારના સભ્યો અને હનુમાનજીના મંડળના તમામ સભ્યોએ ખૂબ જ સહકાર આપેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
महात्मा ज्योतिबा फुले डॉक्टर बाबासाहेब आंबेडकरसर्व धर्मीय व सर्वपक्षीय जयंती उत्सव समितीतर्फे आरोग्य
महात्मा ज्योतिबा फुले डॉक्टर बाबासाहेब आंबेडकरसर्व धर्मीय व सर्वपक्षीय जयंती उत्सव समितीतर्फे...
નેશનલ ગેમ્સમાં 8 હજાર ખેલાડીઓ ભાગ લેશે
નેશનલ ગેમ્સમાં 8 હજાર ખેલાડીઓ ભાગ લેશે
चैंपियंस ट्रॉफी पाकिस्तान में होगी या नहीं, फैसला आज:ICC की दुबई में बोर्ड मीटिंग जारी, विदेश मंत्रालय बोला- टीम इंडिया पाकिस्तान नहीं जाएगी
अगले साल फरवरी में होने वाली चैंपियंस ट्रॉफी पाकिस्तान में होगी या नहीं, इसका फैसला आज हो सकता...
Tata Tiago और Tigor CNG AMT भारतीय बाजार में 7.90 लाख रुपये की कीमत पर लॉन्च, जानिए बुकिंग डिटेल्स
Tiago CNG AMT की कीमत 7.90 लाख से 8.80 लाख रुपये के बीच होगी। Tigor CNG AMT को दो वेरिएंट में पेश...
તારાપુર નવી કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ધાટન હાઇકોર્ટ જસ્ટીસશ્રીના હસ્તે કરવામાં આવ્યું
તારાપુર નવી કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ધાટન હાઇકોર્ટ જસ્ટીસશ્રીના હસ્તે કરવામાં આવ્યું