ચૈત્ર સુદ પૂનમ ના રોજ ચંદ્રનગરમાં આવેલા કષ્ટભંજન હનુમાનજી મહારાજ નો જન્મ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવેલ સવારે બટુક ભોજન કરવામાં આવેલ સાંજે નાના બાળકો દ્વારા દાદા નો શણગાર કરી અને મનોરંજન નો કાર્યક્રમ કરેલ રાત્રે સિંદૂરિયા હનુમાનજી મહારાજ સુંદરકાંડ મર્ડર દ્વારા સંગીતમય સુંદરકાંડના પાઠનો આયોજન કરવામાં આવેલ રાત્રે નાના બાળકો દ્વારા લાવેલ કેક કાપી હનુમાનજીના જન્મ મહોત્સવનું ધમધમતી ઉજવણી કરવામાં આવેલ આ પ્રસંગે પરિવારના સભ્યો અને હનુમાનજીના મંડળના તમામ સભ્યોએ ખૂબ જ સહકાર આપેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બે કપીરાજો વચ્ચે ખેલાયો લોહિયાળ જંગ, એકનું કરુણ મોત થતા નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમે સન્માનપૂર્વક દફનવિધિ કરી માનવતા મહેકાવી.
હાલોલ તાલુકાના કંજરી ગામ પાસે આવેલા રાજપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલના એક દરવાજા પાસે બે...
ખંભાત કોલેજમાં NSSવિભાગ દ્વૃવારા ક્ષારોપણ કાર્યક્રમનું આયોજન થયું
ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત શ્રી આર .પી..આર્ટસ, કે બી કોમર્સતથા બી.સી.જે. સાયન્સ...
भाजपकडून विरोधी पक्षात भीती निर्माण करण्याचा प्रयत्न : आ. भास्कर जाधव
चिपळूण : राजकीय नेत्यांना गुप्तचर य त्रण चय 1 अहवालानुसारच पोलीस संरक्षण दिले जाते. कुडाळच्या...
कोटा: मंदिर के पुजारी को जान से मारने की धमकी, ब्राह्मण समाज का कलेक्ट्रेट पर अनिश्चितकालीन धरना
मंदिर के पुजारी को जान से मारने की धमकी, ब्राह्मण समाज का कलेक्ट्रेट पर अनिश्चितकालीन धरना कोटा।...
एक ही परिवार के 8 लोगों को मौत के घाट उतारा,जानिए कहां का है ये मामला
मध्य प्रदेश के छिंदवाड़ा में 1 ही परिवार के 8 लोगों की कुल्हाड़ी से काटकर हत्या करने का मामला...