ચૈત્ર સુદ પૂનમ ના રોજ ચંદ્રનગરમાં આવેલા કષ્ટભંજન હનુમાનજી મહારાજ નો જન્મ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવેલ સવારે બટુક ભોજન કરવામાં આવેલ સાંજે નાના બાળકો દ્વારા દાદા નો શણગાર કરી અને મનોરંજન નો કાર્યક્રમ કરેલ રાત્રે સિંદૂરિયા હનુમાનજી મહારાજ સુંદરકાંડ મર્ડર દ્વારા સંગીતમય સુંદરકાંડના પાઠનો આયોજન કરવામાં આવેલ રાત્રે નાના બાળકો દ્વારા લાવેલ કેક કાપી હનુમાનજીના જન્મ મહોત્સવનું ધમધમતી ઉજવણી કરવામાં આવેલ આ પ્રસંગે પરિવારના સભ્યો અને હનુમાનજીના મંડળના તમામ સભ્યોએ ખૂબ જ સહકાર આપેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राष्ट्रपिता महात्मा गांधी जी की 153 वी जयंती बड़े ही धूमधाम से अमानगंज में मनाई गई।।
राष्ट्रपिता महात्मा गांधी जी की 153 वी जयंती बड़े ही धूमधाम से अमानगंज में मनाई गई।।
ભુતેશ્વર ગામે રહેણાંકી મકાનેથી દેશી દારૂ ઝડપાયો
ભુતેશ્વર ગામે રહેણાંકી મકાનેથી દેશી દારૂ ઝડપાયો
Harda Factory Blast: हरदा की पटाखा फैक्ट्री धमाके में अब तक 11 मौत, मौके पर आज जाएंगे CM Mohan Yadav
Harda Factory Blast: हरदा की पटाखा फैक्ट्री धमाके में अब तक 11 मौत, मौके पर आज जाएंगे CM Mohan Yadav