ચૈત્ર સુદ પૂનમ ના રોજ ચંદ્રનગરમાં આવેલા કષ્ટભંજન હનુમાનજી મહારાજ નો જન્મ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવેલ સવારે બટુક ભોજન કરવામાં આવેલ સાંજે નાના બાળકો દ્વારા દાદા નો શણગાર કરી અને મનોરંજન નો કાર્યક્રમ કરેલ રાત્રે સિંદૂરિયા હનુમાનજી મહારાજ સુંદરકાંડ મર્ડર દ્વારા સંગીતમય સુંદરકાંડના પાઠનો આયોજન કરવામાં આવેલ રાત્રે નાના બાળકો દ્વારા લાવેલ કેક કાપી હનુમાનજીના જન્મ મહોત્સવનું ધમધમતી ઉજવણી કરવામાં આવેલ આ પ્રસંગે પરિવારના સભ્યો અને હનુમાનજીના મંડળના તમામ સભ્યોએ ખૂબ જ સહકાર આપેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નવાગામ પાસે 'છોટા હાથી'માં વિસ્ફોટ સાથે આગ લાગી, પિતા સાથે 8 વર્ષનો પુત્ર ભડથું
સાયલાના નવાગામ નજીક છોટા હાથીમાં વિસ્ફોટ થતાં પિતા-પુત્ર જીવતા ભડથું થઇ જવાની ગોઝારી ઘટના બની છે....
6 Early Warning Signs of Kidney Disease | Do Not Ignore These Symptoms | Yatinder Singh
6 Early Warning Signs of Kidney Disease | Do Not Ignore These Symptoms | Yatinder Singh
કલોલના કોંગી ધારાસભ્યને ટિકિટ મળે તે પહેલાં જ સભા યોજી કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી છે' પછી..
ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મતદારોને રીઝવવા માટે...
Haryana Politics: किरण चौधरी के Congress छोड़ने पर प्रदेश अध्यक्ष उदय भान ने दिया बड़ा बयान | BJP
Haryana Politics: किरण चौधरी के Congress छोड़ने पर प्रदेश अध्यक्ष उदय भान ने दिया बड़ा बयान | BJP