ચૈત્ર સુદ પૂનમ ના રોજ ચંદ્રનગરમાં આવેલા કષ્ટભંજન હનુમાનજી મહારાજ નો જન્મ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવેલ સવારે બટુક ભોજન કરવામાં આવેલ સાંજે નાના બાળકો દ્વારા દાદા નો શણગાર કરી અને મનોરંજન નો કાર્યક્રમ કરેલ રાત્રે સિંદૂરિયા હનુમાનજી મહારાજ સુંદરકાંડ મર્ડર દ્વારા સંગીતમય સુંદરકાંડના પાઠનો આયોજન કરવામાં આવેલ રાત્રે નાના બાળકો દ્વારા લાવેલ કેક કાપી હનુમાનજીના જન્મ મહોત્સવનું ધમધમતી ઉજવણી કરવામાં આવેલ આ પ્રસંગે પરિવારના સભ્યો અને હનુમાનજીના મંડળના તમામ સભ્યોએ ખૂબ જ સહકાર આપેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ছিপাঝাৰত PMAY গৃহৰ নামত ধন দাবী পঞ্চায়ত কৰ্মীৰ
মুখ্যমন্ত্ৰীৰ বাৰম্বাৰ সকিয়নীকো কেৰেপ নকৰে একাংশ পঞ্চায়ত কৰ্মীয়ে।
ছিপাঝাৰৰ বৰমপুৰ গাঁও...
વલસાડ માં સ્વાઇન ફલૂનો કહેર યથાવત
વલસાડ માં સ્વાઇન ફલૂનો કહેર યથાવત
शेतकरी संघर्ष समितीच्यावतीने जिल्हाधिकारी कार्यालयावर विमा मोर्चा@news23
शेतकरी संघर्ष समितीच्यावतीने जिल्हाधिकारी कार्यालयावर विमा मोर्चा@news23
Breaking News: Ayodhya आने वाले मेहमानों के लिए होंगे खास पकवान, सामने आया मेन्यू | Ram Mandir
Breaking News: Ayodhya आने वाले मेहमानों के लिए होंगे खास पकवान, सामने आया मेन्यू | Ram Mandir
ৰাজ্যত মুল্যবৃদ্ধিৰ বিৰুদ্ধে আছুৰ প্ৰতিবাদ
ৰাজ্যৰ খাদ্যবস্তুকে আদি কৰি অত্যাৱশ্যকীয় সামগ্ৰীৰ মুল্যবৃদ্ধি ৰোধত চুড়ান্তভাৱে ব্যৰ্থতা আৰু...