ચૈત્ર સુદ પૂનમ ના રોજ ચંદ્રનગરમાં આવેલા કષ્ટભંજન હનુમાનજી મહારાજ નો જન્મ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવેલ સવારે બટુક ભોજન કરવામાં આવેલ સાંજે નાના બાળકો દ્વારા દાદા નો શણગાર કરી અને મનોરંજન નો કાર્યક્રમ કરેલ રાત્રે સિંદૂરિયા હનુમાનજી મહારાજ સુંદરકાંડ મર્ડર દ્વારા સંગીતમય સુંદરકાંડના પાઠનો આયોજન કરવામાં આવેલ રાત્રે નાના બાળકો દ્વારા લાવેલ કેક કાપી હનુમાનજીના જન્મ મહોત્સવનું ધમધમતી ઉજવણી કરવામાં આવેલ આ પ્રસંગે પરિવારના સભ્યો અને હનુમાનજીના મંડળના તમામ સભ્યોએ ખૂબ જ સહકાર આપેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Beetroot benefits: दिल, दिमाग को चुस्त और तंदुरुस्त रखने वाले चुकंदर के ये फ़ायदे पता हैं क्या (BBC) 
 
                      Beetroot benefits: दिल, दिमाग को चुस्त और तंदुरुस्त रखने वाले चुकंदर के ये फ़ायदे पता हैं क्या (BBC)
                  
   બનાસકાંઠાના નાણી ગામમાં પાણી ભરાતા રસ્તો બંધ થયો જેના કારણે સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા 
 
                      બનાસકાંઠાના નાણી ગામમાં પાણી ભરાતા રસ્તો બંધ થયો જેના કારણે સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા
                  
   যোৰহাটৰ কুটোহাবৰীয়াত ৰহস্য জনক ভাবে মৃতদেহ উদ্ধাৰ 
 
                      যোৰহাটৰ কুটোহাবৰীয়াত ৰহস্য জনক ভাবে মৃতদেহ উদ্ধাৰ
                  
   
  
  
  
   
   
   
  