જસદણ હુંડા ના સ્નેહમિલન સમારોહ માં પ્રમુખ તરીકે શ્રી અશોકભાઈ નાગરભાઈ રાઠોડ,ઉપપ્રમુખ રાજુભાઈ ચાવડા.તેમજ મંત્રી રાજેશભાઈ રાઠોડ ની સર્વ સમંતી થી બિન હરીફ વરણી કરવામાં આવી હતી. તકે ગુજરાત હિન્દુ નાઈ સમાજ માં આવનારી પેઢી માં શિક્ષણ નો વ્યાપ વધે અને સમાજ માં કુરિવાજો અને વ્યસન મુક્ત સમાજ બને સમાજ આર્થિક રીતે મજબુત બને શીક્ષિત થાય તેમજ વાર્ષિક પાઘડી દીઠ ફી ,જન્મદિવસ નો ખોટો ખર્ચ ઘટાડી સમાજ માં અનુદાન આપે લગ્ન પ્રસંગ માં ખર્ચ ઘટાડી,સમાજ ના સંગઠન માં અનુદાન આપી એ રકમ શિક્ષણ માં વાપરવાના ઠરાવ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુવા મા લમ્પી વાયરસથી પશુધન (ગાયો) ને બચાવવા માટે તાત્કાલિક સારવાર કેન્દ્ર ચાલુ કરવા આવેદનપત્ર
મહુવા પત્રકાર એસોસિએશન દ્વારા લમ્પી વાયરસથી પશુધન (ગાયો) ને બચાવવા માટે તાત્કાલિક સારવાર કેન્દ્ર...
Facebook से लेकर Threads तक, मेटा के सभी सोशल मीडिया प्लेटफॉर्म पर मिलेगी ये सुविधा
मेटा अपने सोशल मीडिया प्लेटफॉर्म के लिए एक नए फीचर पर काम कर रहा है। यह सुविधा यूजर्स को फेसबुक...
प्रधानमंत्री सुरक्षित मातृत्व अभियान में गर्भवती महिलाओं के स्वास्थ्य की हुई जांच
बून्दी
फ़रीद खान
प्रधानमंत्री सुरक्षित मातृत्व अभियान में गर्भवती महिलाओं के स्वास्थ्य...
ધરેચાણા પાટિયા નજીક ઓવરલોડ મીઠું ભરેલ ટ્રક ફસાઈ,સાઈડમાંથી નીકળવા જતા ડમ્પર પલટયું.
સુઇગામ તાલુકાના મોરવાડાથી દુદોસણ સુધીનો 11 કી. મી સીંગલપટ્ટી રોડ સાવ ખખડધજ હોઈ વારંવાર આ રોડ પર...