જસદણ હુંડા ના સ્નેહમિલન સમારોહ માં પ્રમુખ તરીકે શ્રી અશોકભાઈ નાગરભાઈ રાઠોડ,ઉપપ્રમુખ રાજુભાઈ ચાવડા.તેમજ મંત્રી રાજેશભાઈ રાઠોડ ની સર્વ સમંતી થી બિન હરીફ વરણી કરવામાં આવી હતી. તકે ગુજરાત હિન્દુ નાઈ સમાજ માં આવનારી પેઢી માં શિક્ષણ નો વ્યાપ વધે અને સમાજ માં કુરિવાજો અને વ્યસન મુક્ત સમાજ બને સમાજ આર્થિક રીતે મજબુત બને શીક્ષિત થાય તેમજ વાર્ષિક પાઘડી દીઠ ફી ,જન્મદિવસ નો ખોટો ખર્ચ ઘટાડી સમાજ માં અનુદાન આપે લગ્ન પ્રસંગ માં ખર્ચ ઘટાડી,સમાજ ના સંગઠન માં અનુદાન આપી એ રકમ શિક્ષણ માં વાપરવાના ઠરાવ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ સ્પર્ધામાં ગોવાળિયો રાસ ગ્રુપ પ્રથમ સ્થાન,પ્રાચીન ગરબા સ્પર્ધામાં કે. પી. ગર્લ્સ હાઇ સ્કુલ, વઢવાણ પ્રથમ સ્થાને વિજેતા થયા
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ જિલ્લા...
64MP कैमरा और 3D कर्व्ड AMOLED डिस्प्ले के साथ इस दिन लॉन्च होगा Vivo V29e स्मार्टफोन, इतनी होगी कीमत
Vivo V29e India Launch Confirm Vivo V29e भारत में 28 अगस्त को लॉन्च हो रहा है यानी अब से दो हफ्ते...
ભાજપ અસ્મિતા વિકાસ કેન્દ્ર કહાનવા ગામની 10 વર્ષથી નાની દીકરીઓના ખાતા ખોલવાનો કાર્યક્રમ યોજાયો
#bharuch #news #gujarat #gujaratinews સત્ય ન્યૂઝ ગુજરાત રાજ્ય ની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો...
દિયોદર આમ આદમી પાર્ટી ના કાર્યકર પ્રમુખ ડો જતીન પરમાર સહિત 30 થી વધુ યુવાનો ભાજપ માં જોડાયા..
દિયોદર આમ આદમી પાર્ટી ના કાર્યકર પ્રમુખ ડો જતીન પરમાર સહિત 30 થી વધુ યુવાનો ભાજપ માં જોડાયા.....
म्हणून भाजपनं दरेकरांसाठी सेटलमेंट केली? Pravin Darekar on Eknath Shinde | Cabinet Expansion
म्हणून भाजपनं दरेकरांसाठी सेटलमेंट केली? Pravin Darekar on Eknath Shinde | Cabinet Expansion