જસદણ હુંડા ના સ્નેહમિલન સમારોહ માં પ્રમુખ તરીકે શ્રી અશોકભાઈ નાગરભાઈ રાઠોડ,ઉપપ્રમુખ રાજુભાઈ ચાવડા.તેમજ મંત્રી રાજેશભાઈ રાઠોડ ની સર્વ સમંતી થી બિન હરીફ વરણી કરવામાં આવી હતી. તકે ગુજરાત હિન્દુ નાઈ સમાજ માં આવનારી પેઢી માં શિક્ષણ નો વ્યાપ વધે અને સમાજ માં કુરિવાજો અને વ્યસન મુક્ત સમાજ બને સમાજ આર્થિક રીતે મજબુત બને શીક્ષિત થાય તેમજ વાર્ષિક પાઘડી દીઠ ફી ,જન્મદિવસ નો ખોટો ખર્ચ ઘટાડી સમાજ માં અનુદાન આપે લગ્ન પ્રસંગ માં ખર્ચ ઘટાડી,સમાજ ના સંગઠન માં અનુદાન આપી એ રકમ શિક્ષણ માં વાપરવાના ઠરાવ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઇડી દ્વારા સંજય સિંહની ધરપકડના વિરોધમાં બોટાદ આમ આદમી પાર્ટી દ્વારા મૌન રેલી કાઢવામાં આવી
રાજ્ય સભાના સાંસદ અને આમ આદમી પાર્ટીના નેતા એવા સંજયસિંહની ઈડી દ્વારા કરવામાં આવેલ ધરપકડના...
भारतीय रेल्वे की महत्वपूर्ण जानकारी आपको यह पढ़ना जरूरी है ऐसी ख़ास खबर देखने पढ़ने के लिए sms news को फोलो करे...!
केंद्रीय मंत्रिमंडल ने पीएम गति शक्ति ढांचे को लागू करने के लिए (कार्गो संबंधी गतिविधियों, जन...
पंजाब में कानून व्यवस्था भगवान भरोसे: चुग
भारतीय जनता पार्टी के राष्ट्रीय महामंत्री तरुण चुग ने आम आदमी पार्टी और मुख्यमंत्री भगवंत मान के...
મનરેગા યોજના હેઠળ રૂ. ૩૫ લાખના ખર્ચે તૈયાર થયેલ ૫ આંગણવાડીઓનું બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે સમૂહ લોકાર્પણ થયું..
મનરેગા યોજના હેઠળ રૂ. ૩૫ લાખના ખર્ચે તૈયાર થયેલ ૫ આંગણવાડીઓનું બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી...