જસદણ હુંડા ના સ્નેહમિલન સમારોહ માં પ્રમુખ તરીકે શ્રી અશોકભાઈ નાગરભાઈ રાઠોડ,ઉપપ્રમુખ રાજુભાઈ ચાવડા.તેમજ મંત્રી રાજેશભાઈ રાઠોડ ની સર્વ સમંતી થી બિન હરીફ વરણી કરવામાં આવી હતી. તકે ગુજરાત હિન્દુ નાઈ સમાજ માં આવનારી પેઢી માં શિક્ષણ નો વ્યાપ વધે અને સમાજ માં કુરિવાજો અને વ્યસન મુક્ત સમાજ બને સમાજ આર્થિક રીતે મજબુત બને શીક્ષિત થાય તેમજ વાર્ષિક પાઘડી દીઠ ફી ,જન્મદિવસ નો ખોટો ખર્ચ ઘટાડી સમાજ માં અનુદાન આપે લગ્ન પ્રસંગ માં ખર્ચ ઘટાડી,સમાજ ના સંગઠન માં અનુદાન આપી એ રકમ શિક્ષણ માં વાપરવાના ઠરાવ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
થાન પંથકમાં ગેરકાયદેસર ધમધમતા કોલસાની ખાણમાં દરોડો કરવામાં આવ્યો
થાન પંથકમાં ગેરકાયદેસર ધમધમતા કોલસાની ખાણમાં દરોડો કરવામાં આવ્યો
ભૂપેન્દ્ર પટેલ જામનગરની કલેકટર કચેરી પહોંચી લંપી વાયરસ નિયંત્રણ માટે અધિકારીઓ સાથે બેઠક યોજી
ભૂપેન્દ્ર પટેલ જામનગરની કલેકટર કચેરી પહોંચી લંપી વાયરસ નિયંત્રણ માટે અધિકારીઓ સાથે બેઠક યોજી
Prashant Kishor के इस कदम से खिसकेगा Lalu Yadav-Nitish Kumar का वोट बैंक
जन सुराज के संस्थापक प्रशांत किशोर बिहार की राजनीति में उतरने वाले हैं। इससे पहले वो अपने कुनबे...
ભિલોડાના કુડોલ પાલ પાસેથી વિદેશી દારૂની 511 બોટલો ઝડપાઇ, રૂ.૨.૫૫લાખનો મુદ્દામાલ કબજે
ભિલોડા તાલુકાના કુડોલ પાલ ખાતે ઘસમાં રાખેલરૂ..૨.૫૫ લાખની કિંમતનો 511 બોટલ વિદેશી દારૂ એલસીબી...