જસદણ હુંડા ના સ્નેહમિલન સમારોહ માં પ્રમુખ તરીકે શ્રી અશોકભાઈ નાગરભાઈ રાઠોડ,ઉપપ્રમુખ રાજુભાઈ ચાવડા.તેમજ મંત્રી રાજેશભાઈ રાઠોડ ની સર્વ સમંતી થી બિન હરીફ વરણી કરવામાં આવી હતી. તકે ગુજરાત હિન્દુ નાઈ સમાજ માં આવનારી પેઢી માં શિક્ષણ નો વ્યાપ વધે અને સમાજ માં કુરિવાજો અને વ્યસન મુક્ત સમાજ બને સમાજ આર્થિક રીતે મજબુત બને શીક્ષિત થાય તેમજ વાર્ષિક પાઘડી દીઠ ફી ,જન્મદિવસ નો ખોટો ખર્ચ ઘટાડી સમાજ માં અનુદાન આપે લગ્ન પ્રસંગ માં ખર્ચ ઘટાડી,સમાજ ના સંગઠન માં અનુદાન આપી એ રકમ શિક્ષણ માં વાપરવાના ઠરાવ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દશામાના વ્રતની પૂર્ણાહુતિ...!
દશામાના વ્રતની પૂર્ણાહુતિ...!
ડીસામાં ભુગર્ભ ગટરની સફાઈ ટેન્ડર પુરું થતાં સફાઈના અભાવે ઠેરઠેર ચેમ્બરો ઉભરાવાની સમસ્યા ઉભી થઈ
ડીસામાં ભુગર્ભ ગટરની સફાઈ ટેન્ડર પુરું થતાં સફાઈના અભાવે ઠેરઠેર ચેમ્બરો ઉભરાવાની સમસ્યા ઉભી થઈ
Coforge Q3 Results: आंकड़ों के बाद Revenue Guidance पर क्या है कंपनी का कहना? मुनाफे में कैसे आई बढ़त?
Coforge Q3 Results: आंकड़ों के बाद Revenue Guidance पर क्या है कंपनी का कहना? मुनाफे में कैसे आई बढ़त?