જસદણ હુંડા ના સ્નેહમિલન સમારોહ માં પ્રમુખ તરીકે શ્રી અશોકભાઈ નાગરભાઈ રાઠોડ,ઉપપ્રમુખ રાજુભાઈ ચાવડા.તેમજ મંત્રી રાજેશભાઈ રાઠોડ ની સર્વ સમંતી થી બિન હરીફ વરણી કરવામાં આવી હતી. તકે ગુજરાત હિન્દુ નાઈ સમાજ માં આવનારી પેઢી માં શિક્ષણ નો વ્યાપ વધે અને સમાજ માં કુરિવાજો અને વ્યસન મુક્ત સમાજ બને સમાજ આર્થિક રીતે મજબુત બને શીક્ષિત થાય તેમજ વાર્ષિક પાઘડી દીઠ ફી ,જન્મદિવસ નો ખોટો ખર્ચ ઘટાડી સમાજ માં અનુદાન આપે લગ્ન પ્રસંગ માં ખર્ચ ઘટાડી,સમાજ ના સંગઠન માં અનુદાન આપી એ રકમ શિક્ષણ માં વાપરવાના ઠરાવ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અલગ અલગ સમાજ અને વર્ગના આંદોલનકારીયો પર થયેલ ખોટા કેસોના મુદ્દે આમ આદમી પાર્ટીએ કરી એક મોટી જાહેરાત
અલગ અલગ સમાજ અને વર્ગના આંદોલનકારીયો પર થયેલ ખોટા કેસોના મુદ્દે આમ આદમી પાર્ટીએ કરી એક મોટી જાહેરાત
Jharkhand News: CM हेमंत सोरेन का झारखंड के किसानों को बड़ा तोहफा, 2 लाख रुपये तक का लोन माफ करने का किया एलान
गोड्डा। झारखंड के मुख्यमंत्री हेमंत सोरेन ने रविवार को किसाानों को लेकर बड़ी घोषणा की।...
Land For Job Scam: PM मोदी ने बताया पहले कैसे चलता था रेल मंत्री बनने का खेल, इशारों-इशारों में लालू को घेरा
रेलवे में नौकरी के बदले जमीन के घोटाले मामले में भ्रष्टाचार के आरोपों से घिरे राजद सुप्रीमो...
शास्त्रोक्त श्रीकृष्ण पूजन व यमतर्पण पूजन विधी | Shri Krishna Poojan
शास्त्रोक्त श्रीकृष्ण पूजन व यमतर्पण पूजन विधी | Shri Krishna Poojan