જસદણ હુંડા ના સ્નેહમિલન સમારોહ માં પ્રમુખ તરીકે શ્રી અશોકભાઈ નાગરભાઈ રાઠોડ,ઉપપ્રમુખ રાજુભાઈ ચાવડા.તેમજ મંત્રી રાજેશભાઈ રાઠોડ ની સર્વ સમંતી થી બિન હરીફ વરણી કરવામાં આવી હતી. તકે ગુજરાત હિન્દુ નાઈ સમાજ માં આવનારી પેઢી માં શિક્ષણ નો વ્યાપ વધે અને સમાજ માં કુરિવાજો અને વ્યસન મુક્ત સમાજ બને સમાજ આર્થિક રીતે મજબુત બને શીક્ષિત થાય તેમજ વાર્ષિક પાઘડી દીઠ ફી ,જન્મદિવસ નો ખોટો ખર્ચ ઘટાડી સમાજ માં અનુદાન આપે લગ્ન પ્રસંગ માં ખર્ચ ઘટાડી,સમાજ ના સંગઠન માં અનુદાન આપી એ રકમ શિક્ષણ માં વાપરવાના ઠરાવ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तिवा भाषा को विद्यालय के पांचवें श्रेणी तक शिक्षा माध्यम करनें की मांग
तिवा प्रधान क्षेत्र में तिवा भाषा प्रचलन करें:-तिवा साहित्य सभा
विद्यालयों में पांचवीं श्रेणी तक तिवा भाषा को शिक्षा माध्यम करने सहित तिवा प्रधान क्षेत्र में...
GMR Airports Share Rally: 2024 में Tourism Stocks में इस कंपनी के सबसे ज्यादा चलेंगे शेयर?
GMR Airports Share Rally: 2024 में Tourism Stocks में इस कंपनी के सबसे ज्यादा चलेंगे शेयर?
মৰাণ দৈনিক বজাৰত অনুষ্ঠিত গণেশ চতুৰ্থী পূজা
মৰাণ দৈনিক বজাৰত অনুষ্ঠিত গণেশ চতুৰ্থী পূজা
જૂનાગઢના દામોદર કુંડ પાસેથી અજાણી મહિલાની મળી
લાશ,
જૂનાગઢના ભવનાથ રોડ પર આવેલ દામોદર કુંડ પાસેથી એક 70 વર્ષીય
અજાણી મહિલાની લાશ મળી આવી હતી, આ...
ડીસામાં ડો. બાબાસાહેબની પુણ્યતિથિએ મહાનિર્વાણ દિનની ઉજવણી કરાઈ #ahmedabadnewstodaygujarati,
ડીસામાં ડો. બાબાસાહેબની પુણ્યતિથિએ મહાનિર્વાણ દિનની ઉજવણી કરાઈ #ahmedabadnewstodaygujarati,