જસદણ હુંડા ના સ્નેહમિલન સમારોહ માં પ્રમુખ તરીકે શ્રી અશોકભાઈ નાગરભાઈ રાઠોડ,ઉપપ્રમુખ રાજુભાઈ ચાવડા.તેમજ મંત્રી રાજેશભાઈ રાઠોડ ની સર્વ સમંતી થી બિન હરીફ વરણી કરવામાં આવી હતી. તકે ગુજરાત હિન્દુ નાઈ સમાજ માં આવનારી પેઢી માં શિક્ષણ નો વ્યાપ વધે અને સમાજ માં કુરિવાજો અને વ્યસન મુક્ત સમાજ બને સમાજ આર્થિક રીતે મજબુત બને શીક્ષિત થાય તેમજ વાર્ષિક પાઘડી દીઠ ફી ,જન્મદિવસ નો ખોટો ખર્ચ ઘટાડી સમાજ માં અનુદાન આપે લગ્ન પ્રસંગ માં ખર્ચ ઘટાડી,સમાજ ના સંગઠન માં અનુદાન આપી એ રકમ શિક્ષણ માં વાપરવાના ઠરાવ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં એસટી ડેપો ખાતે ABVP દ્વારા ભારે આકોશ વ્યક્ત કરાયો..
ડીસા જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં એસટી ડેપો ખાતે ABVP દ્વારા ભારે આકોશ વ્યક્ત કરાયો..
Beed BJP Bhagirath Biyani : भाजप शहराध्यक्षाने स्वतःवर गोळी झाडून आत्महत्या केल्याने खळबळ
Beed BJP Bhagirath Biyani : भाजप शहराध्यक्षाने स्वतःवर गोळी झाडून आत्महत्या केल्याने खळबळ
बाबा सिद्दीकी के मर्डर से पहले शूटर्स ने प्रैक्टिस की:पुलिस बोली- रायगढ़ के जंगल में एक पेड़ पर 5-10 राउंड फायर किए गए
महाराष्ट्र के पूर्व मंत्री बाबा सिद्दीकी की हत्या में शामिल शूटरों ने उन पर हमला करने से पहले कम...
US Fed Meeting Highlights | Morning Business News: क्या है देश दुनिया के बाजारों का हाल?
US Fed Meeting Highlights | Morning Business News: क्या है देश दुनिया के बाजारों का हाल?