જસદણ હુંડા ના સ્નેહમિલન સમારોહ માં પ્રમુખ તરીકે શ્રી અશોકભાઈ નાગરભાઈ રાઠોડ,ઉપપ્રમુખ રાજુભાઈ ચાવડા.તેમજ મંત્રી રાજેશભાઈ રાઠોડ ની સર્વ સમંતી થી બિન હરીફ વરણી કરવામાં આવી હતી. તકે ગુજરાત હિન્દુ નાઈ સમાજ માં આવનારી પેઢી માં શિક્ષણ નો વ્યાપ વધે અને સમાજ માં કુરિવાજો અને વ્યસન મુક્ત સમાજ બને સમાજ આર્થિક રીતે મજબુત બને શીક્ષિત થાય તેમજ વાર્ષિક પાઘડી દીઠ ફી ,જન્મદિવસ નો ખોટો ખર્ચ ઘટાડી સમાજ માં અનુદાન આપે લગ્ન પ્રસંગ માં ખર્ચ ઘટાડી,સમાજ ના સંગઠન માં અનુદાન આપી એ રકમ શિક્ષણ માં વાપરવાના ઠરાવ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Weather Update: UP के 65 जिलों में गरज चमक के साथ झमाझम बारिश की चेतावनी | Dainik Jagran
Weather Update: इस समय देश भर में झमाझम बारिश हो रही है,,जिसकी वजह से मौसम तो सुहाना होगया है,,...
বৈষ্ণৱ পণ্ডিত বশিষ্ঠ দেৱশৰ্মাৰ জীৱনাৱসানত মৰিগাঁও জিলা সত্ৰ মহাসভাৰ গভীৰ শোক -
পণ্ডিত, বৰপেটা সত্ৰৰ বুঢ়া সত্ৰীয়া বশিষ্ঠ দেবশৰ্মাৰ বিয়োগত মৰ্মাহত হৈ পৰিছে মৰিগাঁও জিলা সত্ৰ...
તળાજા તાલુકાના પીથલપુર ની જલારામ હાઇસ્કૂલ માં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રેલી યોજી
તળાજા તાલુકાના પીથલપુર ની જલારામ હાઇસ્કૂલ માં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રેલી યોજી
पसमांदा के रुख से पलट सकता है वोट बैंक का पासा, पौने 20 करोड़ मुस्लिमों के 85 प्रतिशत वोट पर भाजपा की नजर
नई दिल्ली, मुस्लिम आबादी को वोट बैंक मानकर राजनीति करने वाले दलों को भाजपा की ताजा पहल ने...