જસદણ હુંડા ના સ્નેહમિલન સમારોહ માં પ્રમુખ તરીકે શ્રી અશોકભાઈ નાગરભાઈ રાઠોડ,ઉપપ્રમુખ રાજુભાઈ ચાવડા.તેમજ મંત્રી રાજેશભાઈ રાઠોડ ની સર્વ સમંતી થી બિન હરીફ વરણી કરવામાં આવી હતી. તકે ગુજરાત હિન્દુ નાઈ સમાજ માં આવનારી પેઢી માં શિક્ષણ નો વ્યાપ વધે અને સમાજ માં કુરિવાજો અને વ્યસન મુક્ત સમાજ બને સમાજ આર્થિક રીતે મજબુત બને શીક્ષિત થાય તેમજ વાર્ષિક પાઘડી દીઠ ફી ,જન્મદિવસ નો ખોટો ખર્ચ ઘટાડી સમાજ માં અનુદાન આપે લગ્ન પ્રસંગ માં ખર્ચ ઘટાડી,સમાજ ના સંગઠન માં અનુદાન આપી એ રકમ શિક્ષણ માં વાપરવાના ઠરાવ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાળંગપુરમાં હનુમાનજીના અપમાન મુદ્દે ભક્તોમાં ભયંકર રોષ #Botad #SalangpurHanuman #Gujarat #ViralVideo
સાળંગપુરમાં હનુમાનજીના અપમાન મુદ્દે ભક્તોમાં ભયંકર રોષ #Botad #SalangpurHanuman #Gujarat #ViralVideo
'राजस्थान उपचुनाव प्रतिष्ठा का विषय नहीं', BJP प्रदेशाध्यक्ष बोले- हमने कांग्रेस का प्लान फेल किया
राजस्थान की 7 विधानसभा सीटों पर उपचुनाव के लिए वोटिंग (Rajasthan By Election Voting) हो रही है,...
वृक्षारोपण कर दिया पर्यावरण संरक्षण संदेश बूंदी
वृक्षारोपण कर दिया पर्यावरण संरक्षण संदेश
बूंदी। जिले में पर्यावरण संरक्षण संदेश के रूप में...
আজি অসম চৰকাৰে ডি এছ পি পদলৈ আনুষ্ঠানিক ভাৱে পদোন্নতি কমনৱেলথ গেমচৰ স্বৰ্ণপদক বিজয়ী সৰুপথাৰৰ জীয়ৰী নয়নমণি শইকীয়াক
আজি অসম চৰকাৰে ডি এছ পি পদলৈ আনুষ্ঠানিক ভাৱে পদোন্নতি দিয়া কমনৱেলথ গেমচৰ স্বৰ্ণপদক বিজয়ী সৰুপথাৰৰ...