તાજેતમાં બરવાળાની શ્રી સરસ્વતી વિદ્યામંદિરનો 25મો તથા શ્રી સંસ્કારભારતી વિદ્યામંદિરનો 9મો વાર્ષિકોત્સવ યોજાયો હતો, કાર્યક્રમમાં શૈક્ષણિક તથા સાંસ્કૃતિક ક્ષેત્રે સિદ્ધિ મેળવનારા બન્ને શાળાના બાળકોને ઉપસ્થિત મહેમાનો ના હસ્તે ઇનામો આપી સન્માન કરાયા હતા, તથા બન્ને શાળાના બાળકો દ્વારા વિવિધ પ્રદેશના ભારતીય શૈલીના નૃત્ય તથા આધુનિક નૃત્યો રજૂ કરી ઉપસ્થિત તમામ મહેમાનો તથા વાલી શ્રીઓને મંત્ર મુગ્ધ કરી દીધા હતા, આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતી લોકનૃત્યો રાસ, ગરબા, રાજસ્થાની, મારાઠી, હોળી નૃત્ય , દેશભક્તિનૃત્યો, ફિલ્મી નૃત્યો, કેટવોક વગેરે સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, કાર્યક્રમ પ્રસંગે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી જયપાલસિંહ ઝાલા એ શાળાઓની પ્રવૃત્તિઓનો અહેવાલ આપી વિદ્યાર્થીઓની સિદ્ધિઓ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા તથા શિક્ષકોની કામગીરી બિરદાવી હતી ,આ પ્રસંગે સામાજિક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Rajasthan सचिवालय में ED, IT का एक्शन, CM गहलोत ने कहा- घिनौनी राजनीति हो रही है 
 
                      राजस्थान सचिवालय में ईडी और आईटी के एक्शन के बाद से प्रशासनिक महकमें में हड़कंप मचा हुआ है, जयपुर...
                  
   আকৌ নতুন দল 
 
                      আকৌ অসমত এক নতুন ৰাজনৈতিক দল গঠন । আজি সংবাদমেল পাতি এই কথা ঘোষণা । দলটোৰ নাম হৈছে JDA জাতীয় দল...
                  
   पिछले महीने EV सेल्स में इन कंपनियों का रहा बोल-बाला, OLA ने फिर से मारी बाजी 
 
                      अक्टूबर 2023 सेल्स मनें टीवीएस का नाम 2 स्थान पर है जहां पिछले महीने टीवीएस मोटर ने पिछले महीने...
                  
   #सर्वसामान्य #रिक्षाचालक #विक्रमभाई यांच्या घरी  #मुख्यमंत्री #अरविंद #केजरीवाल #जेवण 
 
                      #सर्वसामान्य #रिक्षाचालक #विक्रमभाई यांच्या घरी #मुख्यमंत्री #अरविंद #केजरीवाल #जेवण
                  
   
  
  
  
  
  