તાજેતમાં બરવાળાની શ્રી સરસ્વતી વિદ્યામંદિરનો 25મો તથા શ્રી સંસ્કારભારતી વિદ્યામંદિરનો 9મો વાર્ષિકોત્સવ યોજાયો હતો, કાર્યક્રમમાં શૈક્ષણિક તથા સાંસ્કૃતિક ક્ષેત્રે સિદ્ધિ મેળવનારા બન્ને શાળાના બાળકોને ઉપસ્થિત મહેમાનો ના હસ્તે ઇનામો આપી સન્માન કરાયા હતા, તથા બન્ને શાળાના બાળકો દ્વારા વિવિધ પ્રદેશના ભારતીય શૈલીના નૃત્ય તથા આધુનિક નૃત્યો રજૂ કરી ઉપસ્થિત તમામ મહેમાનો તથા વાલી શ્રીઓને મંત્ર મુગ્ધ કરી દીધા હતા, આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતી લોકનૃત્યો રાસ, ગરબા, રાજસ્થાની, મારાઠી, હોળી નૃત્ય , દેશભક્તિનૃત્યો, ફિલ્મી નૃત્યો, કેટવોક વગેરે સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, કાર્યક્રમ પ્રસંગે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી જયપાલસિંહ ઝાલા એ શાળાઓની પ્રવૃત્તિઓનો અહેવાલ આપી વિદ્યાર્થીઓની સિદ્ધિઓ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા તથા શિક્ષકોની કામગીરી બિરદાવી હતી ,આ પ્રસંગે સામાજિક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદમાં કેશલેસ મેડિકલ સારવાર કરાવતા દર્દીઓને લાગ્યો ઝટકો, ખાનગી હોસ્પિટલોએ આટલા સમય સુધી સેવા કરી સ્થગિત
ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં કેશલેસ સારવાર કરાવતા દર્દીઓ માટે મોટા સમાચાર...
लोकसभा चुनाव के मतदान के खत्म होने के बाद कांग्रेस में फिर शुरू हुआ घमासान? फलोदी सट्टा बाजार ने कर दी बड़ी भविष्यवाणी!
लोकसभा चुनाव का मतदान खत्म होने के बाद कांग्रेस के भीतर के अंतर्विरोध खुलकर सामने आ रहे हैं....
स्वातंत्र्याच्या अमृत महोत्सवी वर्षानिमित्त
२५ दिवसात १००० किमीचा सायकल प्रवास
सायकलने विश्व भ्रमंती करणाऱ्या वाडेगांव येथील सुपुत्राचा प्रयोग
भारतीय स्वातंत्र्याच्या अमृत महोत्सवी वर्षानिमित्त आपल्या २५ दिवसात १००० किमीचा सायकल प्रवास...
নিৰ্বাচিত হ’ল দেশৰ পঞ্চদশ ৰাষ্ট্ৰপতি। দ্ৰৌপদী মুৰ্মুলৈ সোণোৱালৰ শুভকামনা।
নিৰ্বাচিত হ’ল দেশৰ পঞ্চদশ ৰাষ্ট্ৰপতি। দ্ৰৌপদী মুৰ্মুলৈ সোণোৱালৰ শুভকামনা।