તાજેતમાં બરવાળાની શ્રી સરસ્વતી વિદ્યામંદિરનો 25મો તથા શ્રી સંસ્કારભારતી વિદ્યામંદિરનો 9મો વાર્ષિકોત્સવ યોજાયો હતો, કાર્યક્રમમાં શૈક્ષણિક તથા સાંસ્કૃતિક ક્ષેત્રે સિદ્ધિ મેળવનારા બન્ને શાળાના બાળકોને ઉપસ્થિત મહેમાનો ના હસ્તે ઇનામો આપી સન્માન કરાયા હતા, તથા બન્ને શાળાના બાળકો દ્વારા વિવિધ પ્રદેશના ભારતીય શૈલીના નૃત્ય તથા આધુનિક નૃત્યો રજૂ કરી ઉપસ્થિત તમામ મહેમાનો તથા વાલી શ્રીઓને મંત્ર મુગ્ધ કરી દીધા હતા, આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતી લોકનૃત્યો રાસ, ગરબા, રાજસ્થાની, મારાઠી, હોળી નૃત્ય , દેશભક્તિનૃત્યો, ફિલ્મી નૃત્યો, કેટવોક વગેરે સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, કાર્યક્રમ પ્રસંગે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી જયપાલસિંહ ઝાલા એ શાળાઓની પ્રવૃત્તિઓનો અહેવાલ આપી વિદ્યાર્થીઓની સિદ્ધિઓ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા તથા શિક્ષકોની કામગીરી બિરદાવી હતી ,આ પ્રસંગે સામાજિક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণহাট প্ৰেছ ক্লাৱৰ সভাপতি প্ৰকাশ কুৰ্মীৰ পদত্যাগ
চৰাইদেউ আৰু ডিব্ৰুগড় জিলাৰ সঙ্গম স্থলত অবস্থিত সীমামুৰীয়া নগৰ মৰাণৰ অন্যতম অগ্ৰণী...
जांगिड़ परिवार ने अपनी पुत्री विवाह में नशामुक्त सभा का किया आयोजन
शहरी वार्ड विकास समिति बालोतरा प्रवक्ता श्रीमान सिरेमल जी कुलरिया ( जांगिड़ ) परिवार ने अपनी...
Spark Today News Headlines 13/10/2022
Spark Today News Headlines 13/10/2022
झड़ते और बेजान बालों से हो गए हैं परेशान, तो लहसुन के तेल से फूंके उनमें नई जान
Garlic Oil for Hair: खाने में उपयोग में लाए जाने वाला लहसुन, आपके स्वास्थ्य के साथ-साथ आपके...