જસદણના આટકોટ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાન મંદિર ખાતે આજે હનુમાન જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પંચમુખી હનુમાન મંદિર દ્વારા માટેની હનુમાનજીની મૂર્તિ બનાવવામાં આવી હતી ત્યારે આજે હનુમાન જયંતિ ના પાવન પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવી ભક્તોએ દાદા ના દર્શન કર્યા હતા