ગુજરાત ના કોઈપણ નાના મોટા શહેરોથી લયને ગામડાઓમાંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન મુંગા પશુઓનો અડીંગો પરેશાન કરી રહેલ છે... રસ્તાઓ ઉપર અડીંગો જમાવી ઉભેલા ગાય અને ધણખુંટ લોકોની માલીકીના હોવા છતાં માલીકો પોતાના આ પશુઓને રસ્તા ઉપર રજળાવતા હોવાની વાત સો ટકા સત્ય છે... એમછતા સ્થાનિક પાલીકા અને ગ્રામપંચાયત કોઈપણ પગલા લેતુ નથી...રોડ રસ્તાઓ ઉપર ધણખુંટ ની આરપારની લડાઈના દ્રશ્ય હવે સામાન્ય બનતા જાય છે.છાશવારે અકસ્માત ની ધટનાઓ પણ બની રહેલ છે એમછતા તંત્ર આંંખ આડા કાન કરવાની વૂતિ છોડતુ નથી.ગુજરાત સરકાર દ્વારા રોડ રસ્તાઓ ઉપર પશુઓને રજળાવતા પશુઓના માલીકો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવો કાયદો અમલ મા મુકે તેવી લોકોની માંગ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रेस्टोरेंट संचालक को मारी कार ने टक्कर कराया कोटा एमबीएस में भर्ती घायल सजंय कुमार निवासी बजरंग नगर कोटा को कराया एमबीएस में भर्ती
रेस्टोरेंट संचालक को मारी कार ने टक्कर कराया कोटा एमबीएस में भर्ती
घायल सजंय कुमार निवासी...
Ayodhya Ram Mandir: रामनगरी के तीन 'संकटमोचक', किसी भी घात पर प्रतिघात के लिए मुस्तैद
Ram Mandir। अयोध्या में रामलला की प्राण-प्रतिष्ठा की तैयारी जोरों-शोरों से चल रही है। 22...
अमोल मिटकरी - महेश शिंदे भिडले..अजित पवार काय म्हणाले?Ajit Pawar on Amol Mitkari | Maharashtra
अमोल मिटकरी - महेश शिंदे भिडले..अजित पवार काय म्हणाले?Ajit Pawar on Amol Mitkari | Maharashtra
एकल पट्टा प्रकरण में सरकार का यू-टर्न:पहले शांति धारीवाल सहित चार को दी थी क्लीन चिट, अब सुप्रीम कोर्ट में कहा- मामला बनता है
एकल पट्टा मामले में राजस्थान सरकार ने यू-टर्न ले लिया। सुप्रीम कोर्ट में सरकार ने नया एफिडेविट...