જય જય શ્રી રામ ના નારા સાથે દિયોદર નગર ગુંજી ઉઠ્યું..દિયોદર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ -- બજરંગ દળ દિયોદર પ્રખંડ આયોજિત ભગવાન શ્રી રામ જન્મોત્સવ -૨૦૨૩ ,,દિયોદર નગર માં ચોથી ઐતિહાસિક ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. જગત નિયંતા પૂર્ણ પરમેશ્વર શ્રી રામ ભગવાન નો પ્રાગટય દિવસ રામનવમી દિવસે સમગ્ર દેશ માં અને વિશ્વ ના ઘણા દેશો માં ઉજવવામાં આવે છે. તે પ્રમાણે દિયોદર નગર માં રામનવમી ના દિવસે સવાર થી જ રામજી મંદિર દિયોદર ખાતે ભક્તો નો ઘસારો જોવા મળી આવ્યો હતો ત્યારે બાદ ભવ્ય શોભાયાત્રા નો શુભારંભ થયો હતો દિયોદર નગરજનો મોટી સંખ્યામાં શોભાયાત્રા માં જોડાઈ મહોત્સવ ને દીપાવ્યો હતો..આ શોભાયાત્રા દિયોદર રામજી મંદિર થી દિયોદર ના રાજમાર્ગ ઉપર શોભાયાત્રા નીકળી હતી.. આ શોભાયાત્રા દરમિયાન નાના બાળકો વિવિધ વિશભૂષા માં જોવા મળી આવ્યા હતા.દિયોદર નગર માં જય જય શ્રી રામ,, રામ લક્ષમણ જાનકી ,જય બોલો હનુમાન કી ના નારા સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ranveer Nandan Resign: Nitish Kumar को बड़ा झटका, JDU के पूर्व MLC Ranveer Nandan ने दिया इस्तीफा
Ranveer Nandan Resign: Nitish Kumar को बड़ा झटका, JDU के पूर्व MLC Ranveer Nandan ने दिया इस्तीफा
राजस्थान के प्रशासन में बड़ा फेर बदल सरकार ने 108 आईएएस अधिकारियो की बदली जिम्मेदारी.जयपुर सहित 12 जिलों को मिले नये हाकम.
जयपुर. राज्य सरकार ने उप चुनाव की आचार संहिता से पहले राजस्थान के प्रशासनिक अमले में भारी फेर बदल...
राजनीति में आएंगे Nitish Kumar के बेटे? सियासी अटकलों पर निशांत ने खुद तोड़ी चुप्पी
बिहार के मुख्यमंत्री नीतीश कुमार के पुत्र निशांत कुमार ने सक्रिय राजनीति में शामिल होने की...
आमरण अनशन बुधवार को दूसरे दिन रहा जारी
आमरण अनशन बुधवार को दूसरे दिन रहा जारी
- अनशन पर बैठे पूर्व पार्षद नवीन सांखला व गोविंद अग्रवाल...