જય જય શ્રી રામ ના નારા સાથે દિયોદર નગર ગુંજી ઉઠ્યું..દિયોદર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ -- બજરંગ દળ દિયોદર પ્રખંડ આયોજિત ભગવાન શ્રી રામ જન્મોત્સવ -૨૦૨૩ ,,દિયોદર નગર માં ચોથી ઐતિહાસિક ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. જગત નિયંતા પૂર્ણ પરમેશ્વર શ્રી રામ ભગવાન નો પ્રાગટય દિવસ રામનવમી દિવસે સમગ્ર દેશ માં અને વિશ્વ ના ઘણા દેશો માં ઉજવવામાં આવે છે. તે પ્રમાણે દિયોદર નગર માં રામનવમી ના દિવસે સવાર થી જ રામજી મંદિર દિયોદર ખાતે ભક્તો નો ઘસારો જોવા મળી આવ્યો હતો ત્યારે બાદ ભવ્ય શોભાયાત્રા નો શુભારંભ થયો હતો દિયોદર નગરજનો મોટી સંખ્યામાં શોભાયાત્રા માં જોડાઈ મહોત્સવ ને દીપાવ્યો હતો..આ શોભાયાત્રા દિયોદર રામજી મંદિર થી દિયોદર ના રાજમાર્ગ ઉપર શોભાયાત્રા નીકળી હતી.. આ શોભાયાત્રા દરમિયાન નાના બાળકો વિવિધ વિશભૂષા માં જોવા મળી આવ્યા હતા.દિયોદર નગર માં જય જય શ્રી રામ,, રામ લક્ષમણ જાનકી ,જય બોલો હનુમાન કી ના નારા સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિનાયક ચોથ: જાણો ધાર્મિક મહત્ત્વ.
25 ઓક્ટોબર, કારતક મહિનાની સુદ પક્ષ ની ચતુર્થી (ચોથ) તિથિ છે, જેને વિનાયક ચતુર્થી તરીકે પણ...
વેપારીના ઘરમાંથી રૂા.૬.૧૨ લાખની મતાની ચોરી થયાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ
લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે ભજીયાવાળા વેપારીના ઘરમાંથી રૂા.૬.૧૨ લાખની મતાની ચોરી થયાની ફરિયાદ...
કેશોદ શહેરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રધ્વજ માન સન્માન સાથે ઉતારવાની ઝુંબેશ શરૂ કરી...
કેશોદ શહેરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રધ્વજ માન સન્માન સાથે ઉતારવાની ઝુંબેશ શરૂ કરી...
Delhi Farmer Protest: किसानों से बात करने के लिए केंद्रीय टीम पहुंची चंडीगढ़,सुनिए बयान | Aaj Tak
Delhi Farmer Protest: किसानों से बात करने के लिए केंद्रीय टीम पहुंची चंडीगढ़,सुनिए बयान | Aaj Tak
एसपी हनुमान प्रसाद मीणा को लगाया डीडवाना, राजेंद्र मीना होंगे बूंदी के नए एसपी।
नमाना.राज्य सरकार ने रविवार रात 58 आईपीएस अधिकारियो की तबादला सूची जारी कर 15 जिलो के एसपी बदल...