જય જય શ્રી રામ ના નારા સાથે દિયોદર નગર ગુંજી ઉઠ્યું..દિયોદર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ -- બજરંગ દળ દિયોદર પ્રખંડ આયોજિત ભગવાન શ્રી રામ જન્મોત્સવ -૨૦૨૩ ,,દિયોદર નગર માં ચોથી ઐતિહાસિક ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. જગત નિયંતા પૂર્ણ પરમેશ્વર શ્રી રામ ભગવાન નો પ્રાગટય દિવસ રામનવમી દિવસે સમગ્ર દેશ માં અને વિશ્વ ના ઘણા દેશો માં ઉજવવામાં આવે છે. તે પ્રમાણે દિયોદર નગર માં રામનવમી ના દિવસે સવાર થી જ રામજી મંદિર દિયોદર ખાતે ભક્તો નો ઘસારો જોવા મળી આવ્યો હતો ત્યારે બાદ ભવ્ય શોભાયાત્રા નો શુભારંભ થયો હતો દિયોદર નગરજનો મોટી સંખ્યામાં શોભાયાત્રા માં જોડાઈ મહોત્સવ ને દીપાવ્યો હતો..આ શોભાયાત્રા દિયોદર રામજી મંદિર થી દિયોદર ના રાજમાર્ગ ઉપર શોભાયાત્રા નીકળી હતી.. આ શોભાયાત્રા દરમિયાન નાના બાળકો વિવિધ વિશભૂષા માં જોવા મળી આવ્યા હતા.દિયોદર નગર માં જય જય શ્રી રામ,, રામ લક્ષમણ જાનકી ,જય બોલો હનુમાન કી ના નારા સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વાછાવડમાં જમીન પર કબજો કરી 7 મકાન બનાવી દેનાર 6 વિરુદ્ધ ગુનો
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મોટા વરાછા સુરત ખાતે રહેતા તેજશભાઈ ઠાકોરભાઈ મૈસૂરિયાએ મહુવા...
'Vimta Labs Limited' participated in "India Food Safety conclave in Bengaluru.
June 21, 2024
Today "INDIA FOOD SAFETY CONCLAVE" held in Bangalore International Center.This...
বৰহাট মহাবিদ্যালয় ৰূপালী জয়ন্তী সামৰণি অনুষ্ঠান সম্পন্ন কৰাৰ সন্দৰ্ভত গুৰুত্বপূৰ্ণ সভা অনুষ্ঠিত
বৰহাট মহাবিদ্যালয় ৰূপালী জয়ন্তী সামৰণি অনুষ্ঠান সম্পন্ন কৰাৰ সন্দৰ্ভত গুৰুত্বপূৰ্ণ সভা...
নাজিৰাত হৰ ঘৰ ত্ৰিৰংগা কাৰ্যসূচীৰ সজাগতামূলক বাইক ৰেলী
নাজিৰা ৰাজহ চক্ৰৰ উদ্যোগত তথা নাজিৰা মহকুমা প্ৰশাসনৰ সহযোগত আজি এক সজাগতামূলক বাইক ৰেলী আয়োজন কৰা...
Osmanabad : अतिवृष्टी बाधित शेतक-यांना शंभर टक्के निधी वितरीत जिल्हाधिकारी डॉ.सचिन ओम्बासे
Osmanabad : अतिवृष्टी बाधित शेतक-यांना शंभर टक्के निधी वितरीत जिल्हाधिकारी डॉ.सचिन ओम्बासे