જય જય શ્રી રામ ના નારા સાથે દિયોદર નગર ગુંજી ઉઠ્યું..દિયોદર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ -- બજરંગ દળ દિયોદર પ્રખંડ આયોજિત ભગવાન શ્રી રામ જન્મોત્સવ -૨૦૨૩ ,,દિયોદર નગર માં ચોથી ઐતિહાસિક ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. જગત નિયંતા પૂર્ણ પરમેશ્વર શ્રી રામ ભગવાન નો પ્રાગટય દિવસ રામનવમી દિવસે સમગ્ર દેશ માં અને વિશ્વ ના ઘણા દેશો માં ઉજવવામાં આવે છે. તે પ્રમાણે દિયોદર નગર માં રામનવમી ના દિવસે સવાર થી જ રામજી મંદિર દિયોદર ખાતે ભક્તો નો ઘસારો જોવા મળી આવ્યો હતો ત્યારે બાદ ભવ્ય શોભાયાત્રા નો શુભારંભ થયો હતો દિયોદર નગરજનો મોટી સંખ્યામાં શોભાયાત્રા માં જોડાઈ મહોત્સવ ને દીપાવ્યો હતો..આ શોભાયાત્રા દિયોદર રામજી મંદિર થી દિયોદર ના રાજમાર્ગ ઉપર શોભાયાત્રા નીકળી હતી.. આ શોભાયાત્રા દરમિયાન નાના બાળકો વિવિધ વિશભૂષા માં જોવા મળી આવ્યા હતા.દિયોદર નગર માં જય જય શ્રી રામ,, રામ લક્ષમણ જાનકી ,જય બોલો હનુમાન કી ના નારા સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાજપ સાથે વિશ્વાસઘાત નથી કર્યો, મંદિરમાં શા માટે કાઉન્સિલરોને ખવડાવવામાં આવી સોગંધો..
મધ્યપ્રદેશના અગર માલવા જિલ્લામાં પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં ભાજપના 12 કાઉન્સિલરો અને કોંગ્રેસના...
সৰু বিহুৱতী প্ৰতিযোগিতা, আন্ধেৰীঘাটত ৰঙালীৰ উচাহ
সৰু বিহুৱতী প্ৰতিযোগিতা, আন্ধেৰীঘাটত ৰঙালীৰ উচাহ
પાલનપુરના ભરકાવાડા નજીક આંગડીયા કર્મીને મારમારી સોનાના દાગીના ભરેલી બેગની લૂંટ કરતાં ચકચાર
પાલનપુરના ભરકાવાડા નજીક આંગડીયા કર્મીને ત્રણ અજાણ્યા શખ્સોએ મારમારી રૂ. 21.71 લાખના સોનાના દાગીના...
સુરત શહેરના વરાછા વિસ્તારમાંથી દેશી તમંચા સાથે ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડયા.
સુરત શહેરના વરાછા વિસ્તારમાંથી દેશી તમંચા સાથે ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડયા.
વરાછા કાપોદ્રા...
ওড়িশাৰ ৰে'ল দুৰ্ঘটনাস্থলীত উপস্থিত প্রধানমন্ত্ৰী
ওড়িশাৰ ৰে'ল দুৰ্ঘটনাস্থলীত উপস্থিত প্রধানমন্ত্ৰী উক্ত স্থানত এনেদৰেই আতৰ্জনৰ বাবে চিন্তিত হয়...