જય જય શ્રી રામ ના નારા સાથે દિયોદર નગર ગુંજી ઉઠ્યું..દિયોદર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ -- બજરંગ દળ દિયોદર પ્રખંડ આયોજિત ભગવાન શ્રી રામ જન્મોત્સવ -૨૦૨૩ ,,દિયોદર નગર માં ચોથી ઐતિહાસિક ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. જગત નિયંતા પૂર્ણ પરમેશ્વર શ્રી રામ ભગવાન નો પ્રાગટય દિવસ રામનવમી દિવસે સમગ્ર દેશ માં અને વિશ્વ ના ઘણા દેશો માં ઉજવવામાં આવે છે. તે પ્રમાણે દિયોદર નગર માં રામનવમી ના દિવસે સવાર થી જ રામજી મંદિર દિયોદર ખાતે ભક્તો નો ઘસારો જોવા મળી આવ્યો હતો ત્યારે બાદ ભવ્ય શોભાયાત્રા નો શુભારંભ થયો હતો દિયોદર નગરજનો મોટી સંખ્યામાં શોભાયાત્રા માં જોડાઈ મહોત્સવ ને દીપાવ્યો હતો..આ શોભાયાત્રા દિયોદર રામજી મંદિર થી દિયોદર ના રાજમાર્ગ ઉપર શોભાયાત્રા નીકળી હતી.. આ શોભાયાત્રા દરમિયાન નાના બાળકો વિવિધ વિશભૂષા માં જોવા મળી આવ્યા હતા.દિયોદર નગર માં જય જય શ્રી રામ,, રામ લક્ષમણ જાનકી ,જય બોલો હનુમાન કી ના નારા સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ऊसतोड मुकादमच्या कचाट्यातून केली ऊसतोड मजुराची सुटका
अकोला दिनांक 25 फेब्रुवारी 2023
मध्यप्रदेशामधून आलेल्या ऊसतोड मजुराची बीड प्रशासनाने मुकादमाच्या...
IPl 2023 Playoffs Schedule: कब और कहां होगा प्लेऑफ मुकाबला?, जानें क्वॉलिफायर्स-एलिमिनेटर से जुड़ी सभी जानकारी
टी-20 क्रिकेट लीग का सबसे बड़ा महापर्व अपने पूरे शबाब पर है। आईपीएल का पहला क्वालीफायर मुकाबला...
दोड्डी तांड्यातून 5165 लिटर हातभट्टी दारु जप्त
सोलापूर राज्य उत्पादन शुल्क विभागाची कारवाई
3 लाख 60 हजाराचा मुद्देमाल जप्त
राज्य उत्पादन शुल्क...
মমতা বেনাৰ্জীৰ নতুন জিলা ঘোষণাঃ বাহাৰমপুৰৰ পৰা বসীৰহাটলৈ, মুখ্যমন্ত্ৰীৰ ঘোষণা ৭খন নতুন জিলা
মমতা বেনাৰ্জীৰ নতুন জিলা ঘোষণাঃ বাহাৰমপুৰৰ পৰা বসীৰহাটলৈ, মুখ্যমন্ত্ৰীৰ ঘোষণা ৭খন নতুন জিলা...