ધાનેરા માં આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી, રાજમાર્ગો જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યા.... વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે ધાનેરા ના મુખ્ય માર્ગો પર વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં હરિ ભક્તો આ શોભાયાત્રામાં હાજર રહ્યા હતા. અને ધાનેરા ના મુખ્ય માર્ગો 'જય શ્રી રામ'ના નાદથી ગુંજી ઉઠ્યા હતા.સમગ્ર ભારત દેશમાં આજે રામ નવમી નિમિત્તે રામ મંદિર તેમજ અનેક એવા શહેર જિલ્લા અને રાજ્યોમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ધાનેરામાં પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે ધાનેરા ના મુખ્ય માર્ગો પર દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં ધાનેરાના રાધે કૃષ્ણ મંદિર ખાતેથી રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે શોભાયાત્રા ધાનેરા ના આશાપુરા મંદિર, લાઇબ્રેરી ચોક, નગરપાલિકા, ધાનેરા ની બજારમાં થઈને, લાલ ચોક ખાતે પૂર્ણાહુતી કરવા માં આયુ હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
KYC में आज जानेंगे Q3 घाटे से मुनाफे में कैसे आई Yatra Online, साथ ही आगे कीग्रोथ आउटलुक पर चर्चा
KYC में आज जानेंगे Q3 घाटे से मुनाफे में कैसे आई Yatra Online, साथ ही आगे कीग्रोथ आउटलुक पर चर्चा
गवर्नर ऑफिस में शक्तिकांत दास का आज आखिरी दिन:कोरोना में काम को मिली सराहना, लगातार दो बार बने दुनिया के टॉप बैंकर
रिजर्व बैंक ऑफ इंडिया (RBI) के गवर्नर शक्तिकांत दास का कार्यकाल आज (10 दिसंबर) को समाप्त हो रहा...
रोहा शाखा अभामामस ने दी नयी प्रदेश अध्यक्षा शालिनी बगडीया को बधाईयां ।
अखिल भारतीय मारवाड़ी महिला सम्मेलन (अभामामस)की नवनियूक्त प्रदेश अध्यक्षा शालिनी बगडीया को रोहा...
ગારીયાઘાર અને મહુવા વિધાનસભા માટે કોળી સમાજ ના ઉમેદવાર પસંગી થાય તેવી કોળી સમાજ ની માંગ
ગારીયાઘાર અને મહુવા વિધાનસભા માટે કોળી સમાજ ના ઉમેદવાર પસંગી થાય તેવી કોળી સમાજ ની માંગ
#girsomnath Iડોક્ટર બાબા સાહેબના 66 માં પરિ નિર્વાણ દિન નિમિત્તે ભવ્ય રેલી I Divyang News
#girsomnath Iડોક્ટર બાબા સાહેબના 66 માં પરિ નિર્વાણ દિન નિમિત્તે ભવ્ય રેલી I Divyang News