ધાનેરા માં આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી, રાજમાર્ગો જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યા.... વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે ધાનેરા ના મુખ્ય માર્ગો પર વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં હરિ ભક્તો આ શોભાયાત્રામાં હાજર રહ્યા હતા. અને ધાનેરા ના મુખ્ય માર્ગો 'જય શ્રી રામ'ના નાદથી ગુંજી ઉઠ્યા હતા.સમગ્ર ભારત દેશમાં આજે રામ નવમી નિમિત્તે રામ મંદિર તેમજ અનેક એવા શહેર જિલ્લા અને રાજ્યોમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ધાનેરામાં પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે ધાનેરા ના મુખ્ય માર્ગો પર દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં ધાનેરાના રાધે કૃષ્ણ મંદિર ખાતેથી રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે શોભાયાત્રા ધાનેરા ના આશાપુરા મંદિર, લાઇબ્રેરી ચોક, નગરપાલિકા, ધાનેરા ની બજારમાં થઈને, લાલ ચોક ખાતે પૂર્ણાહુતી કરવા માં આયુ હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Fatafat 50: Non-Stop Superfast बुलेटिन में देखिए देश-विदेश की 50 बड़ी खबरें | Aug 31, 2022
Fatafat 50: Non-Stop Superfast बुलेटिन में देखिए देश-विदेश की 50 बड़ी खबरें | Aug 31, 2022
माहीती अधिकार दिन कसा साजरा करायचा;अधिकारी संभ्रमात
बीड (प्रतिनिधी)बीड जिल्ह्यातील प्रत्येक शासकिय कार्यालयात माहीती अधिकार दिन साजरा करा असे आदेश...
Breaking News: BJP MLC Dilip Jaiswal का Nitish पर बयान | JDU will join NDA | Nitish Kumar News
Breaking News: BJP MLC Dilip Jaiswal का Nitish पर बयान | JDU will join NDA | Nitish Kumar News
चार की मौत पन्द्रह घायल स्कूली बच्चों से भरी बस पल्टी सीएम योगी जताए शोक।
उत्तर प्रदेश के जनपद बाराबंकी में,चार की मौत पन्द्रह घायल स्कूली बच्चों से भरी बस पल्टी सीएम योगी...