ધાનેરા માં આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી, રાજમાર્ગો જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યા.... વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે ધાનેરા ના મુખ્ય માર્ગો પર વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં હરિ ભક્તો આ શોભાયાત્રામાં હાજર રહ્યા હતા. અને ધાનેરા ના મુખ્ય માર્ગો 'જય શ્રી રામ'ના નાદથી ગુંજી ઉઠ્યા હતા.સમગ્ર ભારત દેશમાં આજે રામ નવમી નિમિત્તે રામ મંદિર તેમજ અનેક એવા શહેર જિલ્લા અને રાજ્યોમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ધાનેરામાં પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે ધાનેરા ના મુખ્ય માર્ગો પર દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં ધાનેરાના રાધે કૃષ્ણ મંદિર ખાતેથી રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે શોભાયાત્રા ધાનેરા ના આશાપુરા મંદિર, લાઇબ્રેરી ચોક, નગરપાલિકા, ધાનેરા ની બજારમાં થઈને, લાલ ચોક ખાતે પૂર્ણાહુતી કરવા માં આયુ હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Weather Updates: दिल्ली में कल थी मौसम की सबसे सर्द रात, 3.8 डिग्री दर्ज हुआ तापमान |Cold Wave
Delhi Weather Updates: दिल्ली में कल थी मौसम की सबसे सर्द रात, 3.8 डिग्री दर्ज हुआ तापमान |Cold Wave
ৰতনপুৰ মিৰিত সন্মিলিত গণশক্তিৰ কৰ্মী সন্মিলন - ১৫০ গৰাকী সন্মিলিত গণশক্তি অসম দলত যোগদান
সন্মিলিত গণশক্তি অসমৰ উজনি মাজুলী ব্লক সমিতিৰ অন্তৰ্গত ৰতনপুৰ মিৰি সন্মিলিত গণশক্তি ও নাৰীশক্তি...
इन Midsize SUVs के दीवाने हुए ग्राहक, 2023 में जमकर हुई खरीददारी; जानिए लिस्ट में किसका नाम शामिल
2023 में वाहन निर्माता ने हुंडई क्रेटा की 157311 इकाइयां बेची हैं जबकि उससे पिछले वर्ष ये आंकड़ा...
ફાઈલેરીયા રોગના નિદાન માટે લોહીના નમુના લેવાયા
ખેડબ્રહ્મા તાલુકા ના પ્રા.આ.કે સેમ્બલીયા હેઠળ ના હિંગટીયા ગામે તા 2,3 ફેબ્રઆરી23 બે દિવસ મોડી રાત...