ધાનેરા માં આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી, રાજમાર્ગો જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યા.... વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે ધાનેરા ના મુખ્ય માર્ગો પર વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં હરિ ભક્તો આ શોભાયાત્રામાં હાજર રહ્યા હતા. અને ધાનેરા ના મુખ્ય માર્ગો 'જય શ્રી રામ'ના નાદથી ગુંજી ઉઠ્યા હતા.સમગ્ર ભારત દેશમાં આજે રામ નવમી નિમિત્તે રામ મંદિર તેમજ અનેક એવા શહેર જિલ્લા અને રાજ્યોમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ધાનેરામાં પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે ધાનેરા ના મુખ્ય માર્ગો પર દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં ધાનેરાના રાધે કૃષ્ણ મંદિર ખાતેથી રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે શોભાયાત્રા ધાનેરા ના આશાપુરા મંદિર, લાઇબ્રેરી ચોક, નગરપાલિકા, ધાનેરા ની બજારમાં થઈને, લાલ ચોક ખાતે પૂર્ણાહુતી કરવા માં આયુ હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાશ્મીર: શોપિયાંમાં આતંકી હુમલો, 1 કાશ્મીરી પંડિતનું મોત
સોમવારે શોપિયાના છોટાપોરા વિસ્તારમાં સફરજનના બગીચામાં આતંકવાદીઓએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું...
News
ঢকুৱাখনাত পৃথিয়াল নৱজ্যোতি সাংস্কৃতিক মিলন সংঘৰ উদ্যোগত ২৪ সংখ্যক ব’হাগী উৎসৱ আৰু অভিনন্দন...
Arvind Kejriwal Arrest: अरविंद केजरीवाल की गिरफ़्तारी के बीच Raghav Chadha कहां हैं (BBC Hindi)
Arvind Kejriwal Arrest: अरविंद केजरीवाल की गिरफ़्तारी के बीच Raghav Chadha कहां हैं (BBC Hindi)
নলবাৰী গো-পূজা চ’কত অবৈধ সুৰা জব্দ
নলবাৰী জিলাৰ গো-পূজা চ’কত যোৱা নিশা কমাৰকুছি আৰক্ষী চকীৰ এটিব দলে এখন দোকানত অতৰ্কিতে...