ધાનેરા માં આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી, રાજમાર્ગો જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યા.... વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે ધાનેરા ના મુખ્ય માર્ગો પર વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં હરિ ભક્તો આ શોભાયાત્રામાં હાજર રહ્યા હતા. અને ધાનેરા ના મુખ્ય માર્ગો 'જય શ્રી રામ'ના નાદથી ગુંજી ઉઠ્યા હતા.સમગ્ર ભારત દેશમાં આજે રામ નવમી નિમિત્તે રામ મંદિર તેમજ અનેક એવા શહેર જિલ્લા અને રાજ્યોમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ધાનેરામાં પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે ધાનેરા ના મુખ્ય માર્ગો પર દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં ધાનેરાના રાધે કૃષ્ણ મંદિર ખાતેથી રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે શોભાયાત્રા ધાનેરા ના આશાપુરા મંદિર, લાઇબ્રેરી ચોક, નગરપાલિકા, ધાનેરા ની બજારમાં થઈને, લાલ ચોક ખાતે પૂર્ણાહુતી કરવા માં આયુ હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હળવદ ચોતરાફળી નજીક મકાનમાં દારૂની બોટલ સાથે દિલીપ ઝડપાયો
મોરબી જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ દારૂની રેડ પાડવામાં આવી રહી છે જેમાં પાકી બાતમીના આધારે...
119 ઠાસરા વિધાનસભાના ઉમેદવાર તરીકે નટવરસિંહ રાઠોડ નું નામ જાહેર કરવામાં આવ્યું.
119 ઠાસરા વિધાનસભાના ઉમેદવાર તરીકે નટવરસિંહ રાઠોડ નું નામ જાહેર કરવામાં આવ્યું.
पत्रकारावर हल्ला करणाऱ्या आरोपीला तात्काळ अटक करा*
*प्रेस संपादक व पत्रकार सेवा संघाची मागणी*
यवतमाळ : वणी येथील पत्रकार आसिफ शेख यांच्या घरी चोरट्याने प्रवेश करीत लोखंडी रॉडने जीवघेणा हल्ला...
ડીસામાં જલઝીલણી અગિયારસની ઉજવણી કરાઇ
ડીસા શહેરમાં 75 વર્ષોની પરંપરા મુજબ શહેરની સૌથી મોટી ગણાતી શોભાયાત્રા જલઝીલણી અગિયારસની...
FIRE CRACKERS BAN
FireCrackersBan | Environment Minister of Delhi Gopal Rai on Wednesday (September 7) said the...