આ વર્ષે વિરપુર સહિત ડેભારી ગામ ખાતે રામનવમીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રામલલ્લાને આવકારવા માટે વિરપુર તેમજ ડેભારીના યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો રામનવમીની શોભાયાત્રા અંબીકા સોસાયટીથી પ્રસ્થાન કરી સમગ્ર વિરપુર વિસ્તારમાં શોભાયાત્રા ફરી હતી શોભાયાત્રાની પુર્ણાહુતી વિરાજી સર્કલ ખાતે કરવામાં આવી હતી જેમાં શ્રી રામ ભક્તોએ પ્રસાદ આરોગી છુટા પડ્યા હતા ઉપરાંત ડેભારી ખાતે નિકળેલ શોભાયાત્રામાં ડીજેના તાલે યુવાનો ઝુમી ઉઠ્યા હતા સમગ્ર ગામમાં શોભાયાત્રા નીકળી હતી લોકોએ શ્રીરામની પ્રતીમાને ચરણ સ્પર્શ કરી ધન્યતા અનુભવી હતી વિરપુર સહિત ડેભારી ખાતે નિકળેલ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો તેમજ માનવ મેહેરામણ ઉમટી પડ્યું હતું રામ લલ્લા નગરચર્યાએ નીકળ્યા અને ભક્તોને દર્શન આપ્યા હતા....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભરૂચ: કોંગ્રેસના કાર્યકરે ભાજપને સપોર્ટ કર્યો,મને ત્રાસ આપતા મેં 'આપ'નું શરણું લીધું !મહિલાનો આક્ષેપ
ભરૂચ: કોંગ્રેસના કાર્યકરે ભાજપને સપોર્ટ કર્યો,મને ત્રાસ આપતા મેં 'આપ'નું શરણું લીધું !મહિલાનો આક્ષેપ
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા પાયલ પટેલ ધારી-૯૪ વિધાનસભાના અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણી જંગમાં
વિધાનસભા ૨૦૨૨ માં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના અનેક દાવેદારો ને ટીકીટ...
प्रा. डॉ. आश्विन रांजणीकर अनुवादित पुस्तकाचे मॉस्को येथे प्रकाशन
मास्को:- १५ स.(दीपक परेराव)भारत व रशिया मैत्री करारास 75 वर्षे पूर्ण झाल्याचे औचित्य साधुन स्टेट...