આ વર્ષે વિરપુર સહિત ડેભારી ગામ ખાતે રામનવમીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રામલલ્લાને આવકારવા માટે વિરપુર તેમજ ડેભારીના યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો રામનવમીની શોભાયાત્રા અંબીકા સોસાયટીથી પ્રસ્થાન કરી સમગ્ર વિરપુર વિસ્તારમાં શોભાયાત્રા ફરી હતી શોભાયાત્રાની પુર્ણાહુતી વિરાજી સર્કલ ખાતે કરવામાં આવી હતી જેમાં શ્રી રામ ભક્તોએ પ્રસાદ આરોગી છુટા પડ્યા હતા ઉપરાંત ડેભારી ખાતે નિકળેલ શોભાયાત્રામાં ડીજેના તાલે યુવાનો ઝુમી ઉઠ્યા હતા સમગ્ર ગામમાં શોભાયાત્રા નીકળી હતી લોકોએ શ્રીરામની પ્રતીમાને ચરણ સ્પર્શ કરી ધન્યતા અનુભવી હતી વિરપુર સહિત ડેભારી ખાતે નિકળેલ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો તેમજ માનવ મેહેરામણ ઉમટી પડ્યું હતું રામ લલ્લા નગરચર્યાએ નીકળ્યા અને ભક્તોને દર્શન આપ્યા હતા....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पूर्व राजपरिवार के सदस्य ने कुलदेवी आशापुरा की पूजा अर्चना कर की खुशहाली की कामना
पूर्व राजपरिवार के सदस्य ने कुलदेवी आशापुरा की पूजा अर्चना कर की खुशहाली की कामना
बून्दी।...
ब्रेकफास्ट में Oats खाने के हैं अनलिमिटेड फायदे, Weight Loss से लेकर कैंसर तक के खतरे को करता है कम
ओट्स (Oats) इन दिनों कई लोगों की डाइट का हिस्सा बन चुका है। ज्यादातर लोग इसे वेट लॉस के लिए खाना...
તળાજાના પીથલપુર ગામે યોજાયેલ સંતવાણી ડાયરામાં માનવ મહેરામણ ઉમટયો
તળાજાના પીથલપુર ગામે યોજાયેલ સંતવાણી ડાયરામાં માનવ મહેરામણ ઉમટયો
शिक्षक की सेवानिवृति पर साफा व माला पहनाकर स्वागत किया केशवराय पाटन
शिक्षक की सेवानिवृति पर साफा व माला पहनाकर स्वागत किया
केशवराय पाटन
राजस्थान पंचायतीराज एवं...