આ વર્ષે વિરપુર સહિત ડેભારી ગામ ખાતે રામનવમીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રામલલ્લાને આવકારવા માટે વિરપુર તેમજ ડેભારીના યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો રામનવમીની શોભાયાત્રા અંબીકા સોસાયટીથી પ્રસ્થાન કરી સમગ્ર વિરપુર વિસ્તારમાં શોભાયાત્રા ફરી હતી શોભાયાત્રાની પુર્ણાહુતી વિરાજી સર્કલ ખાતે કરવામાં આવી હતી જેમાં શ્રી રામ ભક્તોએ પ્રસાદ આરોગી છુટા પડ્યા હતા ઉપરાંત ડેભારી ખાતે નિકળેલ શોભાયાત્રામાં ડીજેના તાલે યુવાનો ઝુમી ઉઠ્યા હતા સમગ્ર ગામમાં શોભાયાત્રા નીકળી હતી લોકોએ શ્રીરામની પ્રતીમાને ચરણ સ્પર્શ કરી ધન્યતા અનુભવી હતી વિરપુર સહિત ડેભારી ખાતે નિકળેલ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો તેમજ માનવ મેહેરામણ ઉમટી પડ્યું હતું રામ લલ્લા નગરચર્યાએ નીકળ્યા અને ભક્તોને દર્શન આપ્યા હતા....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદ જિલ્લાના ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિકોએ કાળી પટ્ટી ધારણ કરી સરકારની નીતિ સામે વિરોધ દર્શાવ્યો
દાહોદ જિલ્લા ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિકોએ કાળી પટ્ટી ધારણ કરી સરકારની નીતિ સામે વિરોધ...
સિવિલ દે કેર કીમોથેરાપી સેન્ટર આજથી કાર્યરત કરવામાં આવ્યું ,વડાપ્રધાન મોદીના હસ્તે ઈ લોકાર્પણ કરાયું
સિવિલ દે કેર કીમોથેરાપી સેન્ટર આજથી કાર્યરત કરવામાં આવ્યું ,વડાપ્રધાન મોદીના હસ્તે ઈ લોકાર્પણ કરાયું
श्रीक्षेत्र वडवाळीत रविवारी भंडारा महोत्सवाची सांगता; भरगच्च कार्यक्रम होणार!
श्रीक्षेत्र वडवाळीत रविवारी भंडारा महोत्सवाची सांगता; भरगच्च कार्यक्रम होणार!
पैठण; पैठण...
ज्ञानेश्वर जवळे यांना आदर्श शिक्षक पुरस्कार जाहीर
उदगीर तालुका उदगीर येथील निळेवण रहिवासी आणि टागोर शिक्षण समिती अहमदपूर संचलित सरस्वती माध्यमिक...
ફોર લાઈન રોડ નું ખાતમુર્હત કરવામાં આવ્યું
આજ રોજ થરાદ ચાર રસ્તા ખાતે થરાદ થી લાખણી ફોર લાઈન રોડ નું ખાતમુર્હત કરવામાં આવ્યું જે પ્રસગે થરાદ...