આ વર્ષે વિરપુર સહિત ડેભારી ગામ ખાતે રામનવમીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રામલલ્લાને આવકારવા માટે વિરપુર તેમજ ડેભારીના યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો રામનવમીની શોભાયાત્રા અંબીકા સોસાયટીથી પ્રસ્થાન કરી સમગ્ર વિરપુર વિસ્તારમાં શોભાયાત્રા ફરી હતી શોભાયાત્રાની પુર્ણાહુતી વિરાજી સર્કલ ખાતે કરવામાં આવી હતી જેમાં શ્રી રામ ભક્તોએ પ્રસાદ આરોગી છુટા પડ્યા હતા ઉપરાંત ડેભારી ખાતે નિકળેલ શોભાયાત્રામાં ડીજેના તાલે યુવાનો ઝુમી ઉઠ્યા હતા સમગ્ર ગામમાં શોભાયાત્રા નીકળી હતી લોકોએ શ્રીરામની પ્રતીમાને ચરણ સ્પર્શ કરી ધન્યતા અનુભવી હતી વિરપુર સહિત ડેભારી ખાતે નિકળેલ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો તેમજ માનવ મેહેરામણ ઉમટી પડ્યું હતું રામ લલ્લા નગરચર્યાએ નીકળ્યા અને ભક્તોને દર્શન આપ્યા હતા....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
iPhone 16 लॉन्च होने के बाद कितना सस्ता होगा iPhone 15, बंपर डिस्काउंट का होगा मौका
साल 2024 में एपल यूजर्स को iPhone 16 Series का इंतजार है। इस बार कंपनी नए आईफोन 9 सितंबर को ला...
ફોરેસ્ટ વિભાગ કર્મચારીઓની હડતાલમાં પોલીસ અને વનકર્મીઓ આમને સામને
ફોરેસ્ટ વિભાગ કર્મચારીઓની હડતાલમાં પોલીસ અને વનકર્મીઓ આમને સામને
અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ.
અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ.