વઢવાણ :શ્રી જયશ્રીબેન ચંદ્રકાંતભાઈ ધોળકિયા (૫૮) શાળા નં ૩ વઢવાણ વય મર્યાદા ને લીધે નિવૃત્ત થતાં શિક્ષક તરીકે ની કારકિર્દી પૂરી થતાં તા,૨૭-૩-૨૩ ના રોજ શાળા ના પટાંગણ માં વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવેલ.આ પ્રસંગે શાળા ના આચાર્ય શ્રી સંદીપસિંહ ખેર,તમામ સ્ટાફ તથા મંડળી ના સભ્યો તથા વિશાળ સંખ્યા મા હાજર વિદ્યાર્થી ઓ એ જયશ્રીબેન ને ભાવભર્યું વિદાયમાન આપેલ,આ પ્રસંગે જયશ્રીબેન તરફ થી ભોજન સમારંભ નું આયોજન કરવામાં આવેલ તથા તમામ સ્ટાફ મિત્રો ને પ્રતિક રૂપે ભેટ અર્પણ કરવામાં આવેલ,
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  સુરત જિલ્લાના માંગરોળ ખાતે થી ગેરકાયદેસર પશુઓ ભરેલો ટ્રક ગૌરક્ષકોએ ઝડપી પાડ્યું. 
 
                      સુરત જિલ્લાના માંગરોળ ખાતે થી ગેરકાયદેસર પશુઓ ભરેલો ટ્રક ગૌરક્ષકોએ ઝડપી પાડ્યું.
                  
   पुलिस टीम पर फायरिंग व हमला कर आरोपी पुलिसकर्मी की बाइक लेकर परिवार सहित फरार 
 
                      बून्दी। हिण्डोली थाना क्षेत्र के बासनी के जंगलो मे घर बनाकर निवास कर रहे वांछित अपराधी रामराज...
                  
   મહીસાગર જિલ્લામાં મહિલા સ્વરક્ષણ તાલીમ આપવામાં આવી. જુઓ વૉઈઝ ઑફ મહીસાગર ન્યુઝ 
 
                      મહીસાગર જિલ્લામાં મહિલા સ્વરક્ષણ તાલીમ આપવામાં આવી. જુઓ વૉઈઝ ઑફ મહીસાગર ન્યુઝ
                  
   पैगंबर साहबके खिलाफ गुस्थाखीका शिलशिला जारी! मुंबईके पठानवाड़ीमे टिप्पणी करनेवाले के खिलाफ कई शिकायत 
 
                      पैगंबर साहबके खिलाफ गुस्थाखीका शिलशिला जारी! मुंबईके पठानवाड़ीमे टिप्पणी करनेवाले के खिलाफ कई शिकायत
                  
   
  
  
  
   
   
  