વઢવાણ :શ્રી જયશ્રીબેન ચંદ્રકાંતભાઈ ધોળકિયા (૫૮) શાળા નં ૩ વઢવાણ વય મર્યાદા ને લીધે નિવૃત્ત થતાં શિક્ષક તરીકે ની કારકિર્દી પૂરી થતાં તા,૨૭-૩-૨૩ ના રોજ શાળા ના પટાંગણ માં વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવેલ.આ પ્રસંગે શાળા ના આચાર્ય શ્રી સંદીપસિંહ ખેર,તમામ સ્ટાફ તથા મંડળી ના સભ્યો તથા વિશાળ સંખ્યા મા હાજર વિદ્યાર્થી ઓ એ જયશ્રીબેન ને ભાવભર્યું વિદાયમાન આપેલ,આ પ્રસંગે જયશ્રીબેન તરફ થી ભોજન સમારંભ નું આયોજન કરવામાં આવેલ તથા તમામ સ્ટાફ મિત્રો ને પ્રતિક રૂપે ભેટ અર્પણ કરવામાં આવેલ,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
News | 44 વિદ્યાર્થિનીઓને મધમાખી કરડતા નાસભાગ મચી અબરાર | VR LIVE
News | 44 વિદ્યાર્થિનીઓને મધમાખી કરડતા નાસભાગ મચી અબરાર | VR LIVE
Ramesh Bidhuri के घटिया बयान पर हंसते दिखे BJP MP Harshvardhan, Ravi Shankar, सफाई में क्या बोले?
Ramesh Bidhuri के घटिया बयान पर हंसते दिखे BJP MP Harshvardhan, Ravi Shankar, सफाई में क्या बोले?
પાલીતાણા માનસિંહજી હોસ્પિટલમાં નિદાન કેમ્પ કરવામાં આવ્યો
પાલીતાણા માનસિંહજી હોસ્પિટલમાં નિદાન કેમ્પ કરવામાં આવ્યો
રોટરી કલબ ઓફ વઢવાણ સીટીની સેવાકિય પ્રોજેકટની સુંગધ પ્રસરી
રોટરી કલબ ઓફ વઢવાણસીટીએ છેલ્લા 21 વર્ષોથી સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કાર્યશિલ રહેતી સંસ્થા છે...
જિલ્લામાં ટુ-વ્હીલર વાહનની સીરીજમાં
બાકી રહેતા સિલ્વર તથા ગોલ્ડન નંબર માટે ઇ-ઓકસન પ્રક્રિયા હાથ ધરાશે
જિલ્લામાં ટુ-વ્હીલર વાહનની સીરીજમાં બાકી રહેતા સિલ્વર તથા ગોલ્ડન નંબર માટે ઇ-ઓકસન...