વઢવાણ :શ્રી જયશ્રીબેન ચંદ્રકાંતભાઈ ધોળકિયા (૫૮) શાળા નં ૩ વઢવાણ વય મર્યાદા ને લીધે નિવૃત્ત થતાં શિક્ષક તરીકે ની કારકિર્દી પૂરી થતાં તા,૨૭-૩-૨૩ ના રોજ શાળા ના પટાંગણ માં વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવેલ.આ પ્રસંગે શાળા ના આચાર્ય શ્રી સંદીપસિંહ ખેર,તમામ સ્ટાફ તથા મંડળી ના સભ્યો તથા વિશાળ સંખ્યા મા હાજર વિદ્યાર્થી ઓ એ જયશ્રીબેન ને ભાવભર્યું વિદાયમાન આપેલ,આ પ્રસંગે જયશ્રીબેન તરફ થી ભોજન સમારંભ નું આયોજન કરવામાં આવેલ તથા તમામ સ્ટાફ મિત્રો ને પ્રતિક રૂપે ભેટ અર્પણ કરવામાં આવેલ,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दिव्यांग मुलांनी घेतला झिपलाईनचा आनंद; ओशन फ्लाय झिपलाईनचे सहकार्य
रत्नागिरी : समुद्रसफर, भटकंती, धाडसी खेळ यांचा आनंद डिव्यांग मुलांना घेता घेता येत नाही. अशा...
દિયોદરના યુવકની હત્યા કરનાર શખ્સને પોલીસે ઝડપ્યો
થરાદના સણાવીયામાં રહેતા દિયોદર તાલુકાના યુવકનો શુક્રવારે રાત્રે તેના ઘરમાંથી તિક્ષ્ણ હથિયાર મારી...
हफ्तेखोरीला कंटाळून त्यांनी थेट CM शिंदेंनाच लिहीलं पत्र ! | Kalyan Dombivli Municipal Corporation
हफ्तेखोरीला कंटाळून त्यांनी थेट CM शिंदेंनाच लिहीलं पत्र ! | Kalyan Dombivli Municipal Corporation
উজনি মাজুলীৰ মেৰবিল নাম ঘৰত শ্ৰীমন্তশঙ্কৰদেৱৰ আৰ্বিভাৱ তিথিৰ আয়োজন
উজনি মাজুলীৰ মেৰবিল নাম ঘৰত শ্ৰীমন্তশঙ্কৰদেৱৰ আৰ্বিভাৱ তিথিৰ আয়োজন ...