વઢવાણ :શ્રી જયશ્રીબેન ચંદ્રકાંતભાઈ ધોળકિયા (૫૮) શાળા નં ૩ વઢવાણ વય મર્યાદા ને લીધે નિવૃત્ત થતાં શિક્ષક તરીકે ની કારકિર્દી પૂરી થતાં તા,૨૭-૩-૨૩ ના રોજ શાળા ના પટાંગણ માં વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવેલ.આ પ્રસંગે શાળા ના આચાર્ય શ્રી સંદીપસિંહ ખેર,તમામ સ્ટાફ તથા મંડળી ના સભ્યો તથા વિશાળ સંખ્યા મા હાજર વિદ્યાર્થી ઓ એ જયશ્રીબેન ને ભાવભર્યું વિદાયમાન આપેલ,આ પ્રસંગે જયશ્રીબેન તરફ થી ભોજન સમારંભ નું આયોજન કરવામાં આવેલ તથા તમામ સ્ટાફ મિત્રો ને પ્રતિક રૂપે ભેટ અર્પણ કરવામાં આવેલ,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સ્વપ્ન શાસ્ત્ર: આવા શુભ સપનાનો ઉલ્લેખ કોઈને ન કરો, નહીં તો મોટા લાભ મળવાનું ચૂકી જશો!
સૂતી વખતે સપના જોવું એ સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ આ સપના ઘણા શુભ અને અશુભ સંકેત આપે છે. સપના...
वीर लाचित की 400वीं जन्म जयंती के पर चापरमुख जीआरपीएफ, पुलिस चौकी, व्यवसायी संघ ने चला स्वच्छता अभियान
वीर लाचित की 400वीं जन्म जयंती के पर आज प्रात:चापरमुख रेलवे जीआरपीएफ के तत्वावधान में चापरमुख...
ડીસા દક્ષિણ પોલીસે પિસ્તોલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા....
ડીસા દક્ષિણ પોલીસે પિસ્તોલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા....
ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ત્રણ એકમમાંથી શંકાસ્પદ તેલ અને ઘીનો જથ્થો જપ્ત કર્યો
ડીસામાં જીઆઇડીસી વિસ્તારમાં ખાદ્ય તેલ અને ઘીનું પ્રોડક્શન કરતા ત્રણ એકમો પર ગુરૂવારે મોડી રાત્રે...
Shraddha Kapoor Marathi : श्रद्धा कपूरचं मुख्यमंत्र्यांसमोर मराठीत भाषण
Shraddha Kapoor Marathi : श्रद्धा कपूरचं मुख्यमंत्र्यांसमोर मराठीत भाषण