વઢવાણ :શ્રી જયશ્રીબેન ચંદ્રકાંતભાઈ ધોળકિયા (૫૮) શાળા નં ૩ વઢવાણ વય મર્યાદા ને લીધે નિવૃત્ત થતાં શિક્ષક તરીકે ની કારકિર્દી પૂરી થતાં તા,૨૭-૩-૨૩ ના રોજ શાળા ના પટાંગણ માં વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવેલ.આ પ્રસંગે શાળા ના આચાર્ય શ્રી સંદીપસિંહ ખેર,તમામ સ્ટાફ તથા મંડળી ના સભ્યો તથા વિશાળ સંખ્યા મા હાજર વિદ્યાર્થી ઓ એ જયશ્રીબેન ને ભાવભર્યું વિદાયમાન આપેલ,આ પ્રસંગે જયશ્રીબેન તરફ થી ભોજન સમારંભ નું આયોજન કરવામાં આવેલ તથા તમામ સ્ટાફ મિત્રો ને પ્રતિક રૂપે ભેટ અર્પણ કરવામાં આવેલ,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
পূজাৰ উছাহৰ মাজতে দীঘিৰপাৰ নিকটৱৰ্তী বৰঙাবাৰীত নিশা বাঘৰ আতংক
পূজাৰ উছাহৰ মাজতে দীঘিৰপাৰ নিকটৱৰ্তী বৰঙাবাৰীত নিশা বাঘৰ আতংক।
যোৱা নিশা বাঘে কামুৰিলে দুজনক।...
ડીસા તાલુકાના છેડા ગામ પાસે ઓવરટેક કરવા જતા કેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈજતા અકસ્માત સર્જાય
ડીસા તાલુકાના છેડા ગામ પાસે ઓવરટેક કરવા જતા કેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈજતા અકસ્માત સર્જાય
रामनवमी पर इंदौर में बड़ा हादसा, बलेश्वर मादेव मंदिर में बनी बावड़ी धंसी, कई लोग फंसे
Indore: मध्य प्रदेश की आर्थिक राजधानी कहे जाने वाले इंदौर से बड़ी खबर सामने आ रही है. यहां...
फाळणीत विभक्त झालेला शीख भाऊ 75 वर्षांनी मुस्लिम बहिणीला भेटला.
पाकिस्तान:- 1947 साली भारत-पाकिस्तान फाळणी दरम्यान दोघे बहीण भाऊ वेगळे झाले आणि तब्ब्ल 75...
શિનોર તાલુકાના માલસર ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એ પુર અસરગ્રસ્તો ને રૂબરૂ મુલાકાત કરી
શિનોર તાલુકાના માલસર ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એ પુર અસરગ્રસ્તો ને રૂબરૂ મુલાકાત કરી