વઢવાણ :શ્રી જયશ્રીબેન ચંદ્રકાંતભાઈ ધોળકિયા (૫૮) શાળા નં ૩ વઢવાણ વય મર્યાદા ને લીધે નિવૃત્ત થતાં શિક્ષક તરીકે ની કારકિર્દી પૂરી થતાં તા,૨૭-૩-૨૩ ના રોજ શાળા ના પટાંગણ માં વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવેલ.આ પ્રસંગે શાળા ના આચાર્ય શ્રી સંદીપસિંહ ખેર,તમામ સ્ટાફ તથા મંડળી ના સભ્યો તથા વિશાળ સંખ્યા મા હાજર વિદ્યાર્થી ઓ એ જયશ્રીબેન ને ભાવભર્યું વિદાયમાન આપેલ,આ પ્રસંગે જયશ્રીબેન તરફ થી ભોજન સમારંભ નું આયોજન કરવામાં આવેલ તથા તમામ સ્ટાફ મિત્રો ને પ્રતિક રૂપે ભેટ અર્પણ કરવામાં આવેલ,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सचिन पायलट बोले- कांग्रेस अकेले चुनाव लड़ने में सक्षम:परिस्थिति के हिसाब से बनाएंगे गठबंधन
राजस्थान में 7 विधानसभा सीटों पर उपचुनाव होना है। इसको लेकर कांग्रेस के राष्ट्रीय महासचिव सचिन...
राजस्थान पुलिस का धरपकड़ अभियान, उदयपुर-अजमेर से 4255 बदमाश गिरफ्तार
राजस्थान में संगठित अपराधियों, अवैध खनन, भू माफियाओं और शराब माफियाओं के खिलाफ चलाए जा रहे अभियान...
પોશીના માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી
પોશીનમાં માર્ગ સલામતી સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી
પોશીના ખાતે સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક...
ગારીયાધાર તાલુકામા લમ્પી વાયરસથી મૃત ગાયોનો યોગ્ય નિકાલ ના થતા ગૌ રક્ષકોમાં રોશની લાગણી
ગારીયાધાર તાલુકામા લમ્પી વાયરસથી મૃત ગાયોનો યોગ્ય નિકાલ ના થતા ગૌ રક્ષકોમાં રોશની લાગણી