વઢવાણ :શ્રી જયશ્રીબેન ચંદ્રકાંતભાઈ ધોળકિયા (૫૮) શાળા નં ૩ વઢવાણ વય મર્યાદા ને લીધે નિવૃત્ત થતાં શિક્ષક તરીકે ની કારકિર્દી પૂરી થતાં તા,૨૭-૩-૨૩ ના રોજ શાળા ના પટાંગણ માં વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવેલ.આ પ્રસંગે શાળા ના આચાર્ય શ્રી સંદીપસિંહ ખેર,તમામ સ્ટાફ તથા મંડળી ના સભ્યો તથા વિશાળ સંખ્યા મા હાજર વિદ્યાર્થી ઓ એ જયશ્રીબેન ને ભાવભર્યું વિદાયમાન આપેલ,આ પ્રસંગે જયશ્રીબેન તરફ થી ભોજન સમારંભ નું આયોજન કરવામાં આવેલ તથા તમામ સ્ટાફ મિત્રો ને પ્રતિક રૂપે ભેટ અર્પણ કરવામાં આવેલ,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસના કાર્યક્રમો
વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસના કાર્યક્રમો
A controversial decision by 3rd umpire | Asia cup 2022 | SL vs Afghanistan
A controversial decision by 3rd umpire | Asia cup 2022 | SL vs Afghanistan
વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે દવાનો સ્ટોક ખૂટી જતા દર્દીઓને હાલાકી
વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે દવાનો સ્ટોક ખૂટી જતા દર્દીઓને હાલાકી