વઢવાણ :શ્રી જયશ્રીબેન ચંદ્રકાંતભાઈ ધોળકિયા (૫૮) શાળા નં ૩ વઢવાણ વય મર્યાદા ને લીધે નિવૃત્ત થતાં શિક્ષક તરીકે ની કારકિર્દી પૂરી થતાં તા,૨૭-૩-૨૩ ના રોજ શાળા ના પટાંગણ માં વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવેલ.આ પ્રસંગે શાળા ના આચાર્ય શ્રી સંદીપસિંહ ખેર,તમામ સ્ટાફ તથા મંડળી ના સભ્યો તથા વિશાળ સંખ્યા મા હાજર વિદ્યાર્થી ઓ એ જયશ્રીબેન ને ભાવભર્યું વિદાયમાન આપેલ,આ પ્રસંગે જયશ્રીબેન તરફ થી ભોજન સમારંભ નું આયોજન કરવામાં આવેલ તથા તમામ સ્ટાફ મિત્રો ને પ્રતિક રૂપે ભેટ અર્પણ કરવામાં આવેલ,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Swati Maliwal पिटाई मामले में Congress से BJP में लवली ने क्या कहा देखिए | Aaj Tak News
Swati Maliwal पिटाई मामले में Congress से BJP में लवली ने क्या कहा देखिए | Aaj Tak News
કાંકરેજના ખીમાણામાં યુવકે પરીક્ષાનું પેપર સારું ન જતાં ઝેરી દવા પી આત્મહત્યા કરતાં ચકચાર
કાંકરેજ તાલુકાના ખીમાણા ગામના યુવકે હેલ્પરની પરીક્ષાનું પેપર સારૂ ન જતાં ઝેરી દવા પી આપઘાત કર્યો...
અમદાવાદ ના ખોખરા પોલિસ સ્ટેશન માગઁ પર પીવા ના શુધ્ધ પાણી ના વીસેક ફુટ ઉંચો ફુવારો ઉડયો
મણિનગર રેલવે ફાટક થી પોલિસ સ્ટેશન ના માગઁ પર બાલકૃષ્ણ સોસાયટી ના ગેટ ની સામે બે માળ થી પણ ઉંચો ફુવારો ઉડયો
અમદાવાદ ના ખોખરા પોલિસ સ્ટેશન માગઁ પર પીવા ના શુધ્ધ પાણી ના વીસેક ફુટ ઉંચો ફુવારો ઉડયો
...
Uttarakhand Tourism • Places To Visit In Uttarakhand | Char Dham Yatra Information and Registration
Uttarakhand Tourism • Places To Visit In Uttarakhand | Char Dham Yatra Information and...
बीजेपी के दिग्गज नेता लालकृष्ण आडवाणी की तबीयत बिगड़ी
बीजेपी के दिग्गज नेता लालकृष्ण आडवाणी की तबीयत बिगड़ी है। जानकारी के अनुसार उन्हें दिल्ली के एम्स...