દિયોદર ની સરકારી પ્રાથમિક શાળાઓએ મેદાન માર્યું.,ઝરાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ૩૧ પ્રકારની પરીક્ષાઓ લેવાતી હોય છે. બાળકોમાં રહેલ ટેલેન્ટને શોધવા માટેની એક પરીક્ષા એટલે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ જે ધોરણ – ૬ માં અભ્યાસ કરતા સરકારી, ગ્રાન્ટેડ તેમજ ખાનગી શાળાના બાળકો આપી શકે છે. ચાલુ વર્ષે દિયોદર પ્રાથમિક શાળા નંબર – ૨ ના ૧૮ બાળકો એ પરીક્ષા આપેલ અને તમામ બાળકો પાસ થયેલ હતાં. જે પૈકી પ્રિન્સ ભરતભાઈ ગેલોતે ૧૭૩ ગુણ મેળવીને મેરીટમાં પણ સ્થાન મેળવ્યું છે. શાળાનું ગૌરવ વધારવા બદલ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. આ પરીક્ષા માં દિયોદર તાલુકાના ચાર બાળકો મેરીટ માં સ્થાન પામ્યા છે. જેમાં કિસ્મત ભાઈ ભારમાલભાઈ ચૌધરી,, રવેલ નવા પ્રા.શાળા,, દેવાંશુ ભરતભાઈ ચૌધરી રવેલ નવા પ્રાથમિક શાળા, જૈનિલ રજનીકાંત પટેલ ચગવાડા પ્રાથમિક શાળા તેમજ પ્રિન્સ ભરતભાઈ ગેલોત દિયોદર પ્રાથમિક શાળા નંબર બે આ બાળકોએ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ ધોરણ છ માં અભ્યાસ કરતા બાળકો આપી શકતા હોય છે એ પરીક્ષા આપી પાસ થઈ પોતાની શાળા પરિવાર અને તાલુકા નું નામ રોશન કર્યું છે સૌ કોઈએ આ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ‘गैर कानूनी रूप…’, CJI Chandrachud ने केजरीवाल सरकार को फटकार क्यों लगा दी? 
 
                      ‘गैर कानूनी रूप…’, CJI Chandrachud ने केजरीवाल सरकार को फटकार क्यों लगा दी?
                  
   ગઢડા ગોપીનાથજી મંદિરે ચાલી રહેલ કથા માં દેશ ભક્તિનો માહોલ જોવા મળ્યો 
 
                      ગઢડા ગોપીનાથજી મંદિરે ચાલી રહેલ કથા માં દેશ ભક્તિનો માહોલ જોવા મળ્યો
                  
   Jharkhand Floor Test: फ्लोर टेस्ट के बाद Champai Soren ने ये क्या कह दिया?Jharkhand Political Crisis 
 
                      Jharkhand Floor Test: फ्लोर टेस्ट के बाद Champai Soren ने ये क्या कह दिया?Jharkhand Political Crisis
                  
   ડીસામાં વિદ્યાર્થીનું એકટીવા સ્લીપ ખાતાં શંકાસ્પદ મોત 
 
                      ડીસામાં એક વિદ્યાર્થીનું અકસ્માતમાં શંકાસ્પદ મોત થયું હોવાની ઘટના સર્જાઈ છે. જે મામલે મૃતકના...
                  
   અમરેલીમાં ફાર્મસી કોલેજમાં આગ લગતા અફરાતફરી | Divyang News 
 
                       અમરેલીમાં ફાર્મસી કોલેજમાં આગ લગતા અફરાતફરી | Divyang News
                  
   
  
  
  
   
   
   
  