દિયોદર ની સરકારી પ્રાથમિક શાળાઓએ મેદાન માર્યું.,ઝરાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ૩૧ પ્રકારની પરીક્ષાઓ લેવાતી હોય છે. બાળકોમાં રહેલ ટેલેન્ટને શોધવા માટેની એક પરીક્ષા એટલે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ જે ધોરણ – ૬ માં અભ્યાસ કરતા સરકારી, ગ્રાન્ટેડ તેમજ ખાનગી શાળાના બાળકો આપી શકે છે. ચાલુ વર્ષે દિયોદર પ્રાથમિક શાળા નંબર – ૨ ના ૧૮ બાળકો એ પરીક્ષા આપેલ અને તમામ બાળકો પાસ થયેલ હતાં. જે પૈકી પ્રિન્સ ભરતભાઈ ગેલોતે ૧૭૩ ગુણ મેળવીને મેરીટમાં પણ સ્થાન મેળવ્યું છે. શાળાનું ગૌરવ વધારવા બદલ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. આ પરીક્ષા માં દિયોદર તાલુકાના ચાર બાળકો મેરીટ માં સ્થાન પામ્યા છે. જેમાં કિસ્મત ભાઈ ભારમાલભાઈ ચૌધરી,, રવેલ નવા પ્રા.શાળા,, દેવાંશુ ભરતભાઈ ચૌધરી રવેલ નવા પ્રાથમિક શાળા, જૈનિલ રજનીકાંત પટેલ ચગવાડા પ્રાથમિક શાળા તેમજ પ્રિન્સ ભરતભાઈ ગેલોત દિયોદર પ્રાથમિક શાળા નંબર બે આ બાળકોએ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ ધોરણ છ માં અભ્યાસ કરતા બાળકો આપી શકતા હોય છે એ પરીક્ષા આપી પાસ થઈ પોતાની શાળા પરિવાર અને તાલુકા નું નામ રોશન કર્યું છે સૌ કોઈએ આ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Freebies Case: मुफ्त के चुनावी वादे पर Supreme Court ने लिया बड़ा फैसला | #SupremeCourt
Freebies Case: मुफ्त के चुनावी वादे पर Supreme Court ने लिया बड़ा फैसला | #SupremeCourt #Delhi
महाराष्ट्र चुनाव : BJP ने नवाब मलिक को लड़ाने से रोका, अजित पवार बोले- 4 नवंबर तक सब साफ हो जाएगा
आगामी विधानसभा चुनाव के मद्देनजर, महाराष्ट्र के उपमुख्यमंत्री अजित पवार शुक्रवार को चुनाव प्रचार...
અવરનેસ કાર્યક્રમ યોજાયો
ગણેશ ઉત્સવ નિમિતે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા આયોજિત બાળકો માટેના કલે વર્કશોપ દરમ્યાન શી ટીમ...
THARAD :-વડગામડા ગામે હિંગળાજ માતાજીના મંદિરે લમ્પી વાયરસ થી મુક્તિ માટે યજ્ઞ યોજાયો
THARAD :-વડગામડા ગામે હિંગળાજ માતાજીના મંદિરે લમ્પી વાયરસ થી મુક્તિ માટે યજ્ઞ યોજાયો
महात्मा जोतिराव फुले शेतकरी कर्जमुक्ती योजना- प्रोत्साहन लाभ वितरण- मुख्यमंत्री एकनाथ शिंदे #LIVE
महात्मा जोतिराव फुले शेतकरी कर्जमुक्ती योजना- प्रोत्साहन लाभ वितरण- मुख्यमंत्री एकनाथ शिंदे #LIVE