દિયોદર ની સરકારી પ્રાથમિક શાળાઓએ મેદાન માર્યું.,ઝરાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ૩૧ પ્રકારની પરીક્ષાઓ લેવાતી હોય છે. બાળકોમાં રહેલ ટેલેન્ટને શોધવા માટેની એક પરીક્ષા એટલે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ જે ધોરણ – ૬ માં અભ્યાસ કરતા સરકારી, ગ્રાન્ટેડ તેમજ ખાનગી શાળાના બાળકો આપી શકે છે. ચાલુ વર્ષે દિયોદર પ્રાથમિક શાળા નંબર – ૨ ના ૧૮ બાળકો એ પરીક્ષા આપેલ અને તમામ બાળકો પાસ થયેલ હતાં. જે પૈકી પ્રિન્સ ભરતભાઈ ગેલોતે ૧૭૩ ગુણ મેળવીને મેરીટમાં પણ સ્થાન મેળવ્યું છે. શાળાનું ગૌરવ વધારવા બદલ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. આ પરીક્ષા માં દિયોદર તાલુકાના ચાર બાળકો મેરીટ માં સ્થાન પામ્યા છે. જેમાં કિસ્મત ભાઈ ભારમાલભાઈ ચૌધરી,, રવેલ નવા પ્રા.શાળા,, દેવાંશુ ભરતભાઈ ચૌધરી રવેલ નવા પ્રાથમિક શાળા, જૈનિલ રજનીકાંત પટેલ ચગવાડા પ્રાથમિક શાળા તેમજ પ્રિન્સ ભરતભાઈ ગેલોત દિયોદર પ્રાથમિક શાળા નંબર બે આ બાળકોએ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ ધોરણ છ માં અભ્યાસ કરતા બાળકો આપી શકતા હોય છે એ પરીક્ષા આપી પાસ થઈ પોતાની શાળા પરિવાર અને તાલુકા નું નામ રોશન કર્યું છે સૌ કોઈએ આ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নুমলীগড়ৰ বৰচাপৰিৰ ন বিলত উদ্ধাৰ বন্যহস্তীৰ পোৱালিৰ মৃতদেহ
নুমলীগড়ৰ বৰচাপৰিৰ ন বিলত উদ্ধাৰ বন্যহস্তীৰ পোৱালিৰ মৃতদেহ
Rajasthan Election 2023: Dholpur में Congress पर PM Narendra Modi के ताबड़तोड़ वार | CM Ashok Gehlot
Rajasthan Election 2023: Dholpur में Congress पर PM Narendra Modi के ताबड़तोड़ वार | CM Ashok Gehlot
Fish With 24 Eyes : धरती के नीचे मौजूद है 24 आखों वाली ये भयानक मछली, वैज्ञानिक भी देखकर हैं हैरान
नई दिल्ली, हांगकांग बैप्टिस्ट यूनिवर्सिटी के वैज्ञानिकों ने जेलीफिश...
સુરેન્દ્રનગર જિલ્લામાં જુદા – જુદા તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં શેગ્રીગેશન શેડનું ખાતમુહૂર્ત કરાયું
સુરેન્દ્રનગર જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા“ અભિયાન અન્વયે “સ્વભાવ સ્વચ્છતા,...