દિયોદર ની સરકારી પ્રાથમિક શાળાઓએ મેદાન માર્યું.,ઝરાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ૩૧ પ્રકારની પરીક્ષાઓ લેવાતી હોય છે. બાળકોમાં રહેલ ટેલેન્ટને શોધવા માટેની એક પરીક્ષા એટલે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ જે ધોરણ – ૬ માં અભ્યાસ કરતા સરકારી, ગ્રાન્ટેડ તેમજ ખાનગી શાળાના બાળકો આપી શકે છે. ચાલુ વર્ષે દિયોદર પ્રાથમિક શાળા નંબર – ૨ ના ૧૮ બાળકો એ પરીક્ષા આપેલ અને તમામ બાળકો પાસ થયેલ હતાં. જે પૈકી પ્રિન્સ ભરતભાઈ ગેલોતે ૧૭૩ ગુણ મેળવીને મેરીટમાં પણ સ્થાન મેળવ્યું છે. શાળાનું ગૌરવ વધારવા બદલ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. આ પરીક્ષા માં દિયોદર તાલુકાના ચાર બાળકો મેરીટ માં સ્થાન પામ્યા છે. જેમાં કિસ્મત ભાઈ ભારમાલભાઈ ચૌધરી,, રવેલ નવા પ્રા.શાળા,, દેવાંશુ ભરતભાઈ ચૌધરી રવેલ નવા પ્રાથમિક શાળા, જૈનિલ રજનીકાંત પટેલ ચગવાડા પ્રાથમિક શાળા તેમજ પ્રિન્સ ભરતભાઈ ગેલોત દિયોદર પ્રાથમિક શાળા નંબર બે આ બાળકોએ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ ધોરણ છ માં અભ્યાસ કરતા બાળકો આપી શકતા હોય છે એ પરીક્ષા આપી પાસ થઈ પોતાની શાળા પરિવાર અને તાલુકા નું નામ રોશન કર્યું છે સૌ કોઈએ આ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हिंदुहृदयसम्राट बाळासाहेब ठाकरे समस्त शिवसैनिक यांचे बाप:-दादा भुसे
हिंदुहृदयसम्राट बाळासाहेब ठाकरे हे कोणा एका व्यक्तीचे बाप नाहीत.ते समस्त शिवसैनिक...
ડબલ એન્જિન વાળી સરકારના તમામ એન્જિન બંધ : પોરબંદર એરપોર્ટ અરવિંદ કેજરીવાલ
ડબલ એન્જિન વાળી સરકારના તમામ એન્જિન બંધ : પોરબંદર એરપોર્ટ અરવિંદ કેજરીવાલ
રાધનપુર નાયબ મામલતદારનો વિદાય સમારંભ યોજાયો | SatyaNirbhay News Channel
રાધનપુર નાયબ મામલતદારનો વિદાય સમારંભ યોજાયો | SatyaNirbhay News Channel
યુવક પર ઘાતકી હુમલોબુટલેગરો તલવાર લાકડીઓ લઇ તુટી પડ્યા.વાડજ પોલીસ મથકે ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોધાઇ
યુવક પર ઘાતકી હુમલોબુટલેગરો તલવાર લાકડીઓ લઇ તુટી પડ્યા.વાડજ પોલીસ મથકે ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોધાઇ
ગીર સોમનાથ : સુત્રાપાડામાં સ્વ.ડો.ભરતભાઈ બારડ ના સ્મરણ અર્થે સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન
ગીર સોમનાથ : સુત્રાપાડામાં સ્વ.ડો.ભરતભાઈ બારડ ના સ્મરણ અર્થે સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન
આ...