ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા માણસા માં ધ્યાન શિબિર યોજવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા ૨૧ જૂન વિશ્વ યોગ દિનની જાગૃતિ તથા મેડીટેશન સંદર્ભ ધ્યાન શિબિરમાં આર્ટ ઓફ લિવિંગ ના માસ્ટર સંગીતા લાલવાણી દ્વારા મેડીટેશનનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો.બ્રહ્માકુમારી સંસ્થાના ચંદનદીદી દ્વારા રાજ યોગ સંદર્ભ પ્રાયોગિક અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. તેમજ યોગ કોચ અજયભાઈ નાયી એ યોગ- પ્રાણાયામ અને આસનો પ્રોટોકોલનું પ્રત્યક્ષ નિદર્શન કરાવ્યું હતું.શિબિરમાં પતંજલિ યોગપીઠ,હરિદ્વાર ના રાજ્ય પ્રભારી નેહા વ્યાસ તથા ગાંધીનગરના યોગકોચ,યોગ ટ્રેનર્સ તથા પતંજલિ યોગ સમિતિ અને બ્રહ્માકુમારી સંસ્થાના યોગ સાધકો ઉપરાંત સ્કૂલ,કોલેજના વિદ્યાર્થીઓ અને નગરજનો સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দৰঙৰ কৌপাটীত পথ অৱৰোধ কৰি ৰাইজৰ তীব্ৰ প্ৰতিবাদ
দৰঙৰ কৌপাটীত পথ অৱৰোধ কৰি ৰাইজৰ তীব্ৰ প্ৰতিবাদ। কৌপাটীত নিৰ্মীয়মান অসম মালা আচঁনিৰ...
ONGC કેન્દ્રીય વિદ્યાલયમાં 'સાયબર જાગૃતિ' સેમિનાર યોજાયો
સાયબર ફ્રોડના વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને લોકોમાં સાયબર મુદ્દે જાગૃતિ લાવવાના પ્રયાસરૂપે...
Samsung Galaxy A04 રજૂ કર્યો, 50MP કેમેરા અને 5000mAh બેટરી, જાણો સંપૂર્ણ વિગતો
સેમસંગે પોતાનો નવો સ્માર્ટફોન રજૂ કર્યો છે. કંપનીએ Samsung Galaxy A04ને વૈશ્વિક બજારમાં...
মাকুম মহাবিদ্যালয়ত জাৰ্ণেলিষ্ট ইউনিয়নৰ প্ৰেছ দিৱস পালন
মাকুম মহাবিদ্যালয়ত জাৰ্ণেলিষ্ট ইউনিয়নৰ প্ৰেছ দিৱস পালন।তিনিচুকীয়া উপায়ুক্ত কায্যালয় সভাকক্ষত...
'जैसा पंडित नेहरू ने सोमनाथ मंदिर के साथ किया था', असम CM ने की अयोध्या निमंत्रण को अस्वीकार करने के लिए कांग्रेस की आलोचना
Ram Mandir Consecration Ceremony: राम मंदिर के अभिषेक समारोह में शामिल होने से कांग्रेस ने...