ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા માણસા માં ધ્યાન શિબિર યોજવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા ૨૧ જૂન વિશ્વ યોગ દિનની જાગૃતિ તથા મેડીટેશન સંદર્ભ ધ્યાન શિબિરમાં આર્ટ ઓફ લિવિંગ ના માસ્ટર સંગીતા લાલવાણી દ્વારા મેડીટેશનનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો.બ્રહ્માકુમારી સંસ્થાના ચંદનદીદી દ્વારા રાજ યોગ સંદર્ભ પ્રાયોગિક અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. તેમજ યોગ કોચ અજયભાઈ નાયી એ યોગ- પ્રાણાયામ અને આસનો પ્રોટોકોલનું પ્રત્યક્ષ નિદર્શન કરાવ્યું હતું.શિબિરમાં પતંજલિ યોગપીઠ,હરિદ્વાર ના રાજ્ય પ્રભારી નેહા વ્યાસ તથા ગાંધીનગરના યોગકોચ,યોગ ટ્રેનર્સ તથા પતંજલિ યોગ સમિતિ અને બ્રહ્માકુમારી સંસ્થાના યોગ સાધકો ઉપરાંત સ્કૂલ,કોલેજના વિદ્યાર્થીઓ અને નગરજનો સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पुण्याहून सहलीसाठी आलेल्या स्कूल बसचा खोल दरीत कोसळून भीषण अपघात...
पुणे: ज्ञान प्रबोधनी स्कुल, पुणे येथील शाळेच्या बसचा रायगडमध्ये मोठा अपघात झाला आहे. माणगाव-रायगड...
उल्हासनगरात इमारतीचा स्लॅब पडून एकाचा मृत्यू. .एक गंभीर जखमी..
उल्हासनगर कॅम्प ३ मधील साई सदन इमारतीच्या दुसर्या मजल्यावर स्लँप कोसळला आणि खालील असलेल्या...
Kolhapur : पाणीटंचाई विरोधात शिंगणापूर ग्रामपंचायतीवर ग्रामस्थांचा घागर मोर्चा...BPN news network
Kolhapur : पाणीटंचाई विरोधात शिंगणापूर ग्रामपंचायतीवर ग्रामस्थांचा घागर मोर्चा...BPN news network
જૂનાડીસા ની જી એમ મહેતા પ્રાયમરી સ્કૂલના વિધાર્થીઓએ સરકારી કચેરીઓની મુલાકાત લીધી.
જૂનાડીસા ની જી એમ મહેતા પ્રાયમરી સ્કૂલના વિધાર્થીઓએ સરકારી કચેરીઓની મુલાકાત લીધી.
કાલાવાડ તાલુકામાં 18 વર્ષ થી ઉંમરના 278 લોકોએ પ્રિકોશન ડોઝ લીધા.
કાલાવાડ તાલુકામાં 18 વર્ષ થી ઉંમરના 278 લોકોએ પ્રિકોશન ડોઝ લીધા.