વાત કરવામાં આવે તો સુત્રાપાડા તાલુકાના માજી મંત્રી જસાભાઈ બારોટના અધ્યક્ષ સ્થાને મન કી બાત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અંદર બક્ષીપંચ મોરસાના પ્રમુખ દિલીપભાઈ બારડ જશાભાઇ બારડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ મનકી બાદ કાર્યક્રમ નિહાળ્યો હતો