ગતવર્ષ જેટલી જ સ્ટોક વેલ્યુ નક્કી કરાતા ખેડૂતોને ચાલુ વર્ષે ટને અંદાજિત ૫૦થી૧૦૦ રૂપિયાનો ભાવ વધારો મળે તેવી શક્યતા છે બીજા શબ્દોમાં કહીએ તો ગતવર્ષના ભાવની આસપાસ જ નવા ભાવ જાહેર થવાની પ્રબળ સંભાવના છે ૩૧માર્ચના રોજ બપોરે ૧વાગ્યે નવા ભાવ જાહેર થશે એટલે ખેડૂતોને પિલણ સિઝન ૨૦૨૨-૨૩ના શેરડીના ટન દીઠ કેટલા રૂપિયા મળશે તે જાહેર કરાશે આમ તો ચાલુ વર્ષે શેરડીના ઉત્પાદનને માઠી અસર પડી છે પરંતુ બગાસ અને મોલાસીસના ભાવ વધુ મળ્યા હોવાથી ગતવર્ષ જેટલા શેરડીના ભાવ મળી રહેશે તેવી સંભાવના છે ગતવર્ષ પણ ખાંડની સ્ટોક વેલ્યુ ૩૨૦૦ રૂપિયા હતી તેમજ આ વર્ષે પણ ૩૨૦૦ રૂપિયા જ નક્કી કરવામાં આવે છે તેથી ખેડૂતોને ૩૨૦૦ની આસપાસ શેરડીના ભાવ મળી રહેશે બગાસ અને મોલાસીસના ભાવ વધુ મળ્યા પરંતુ શેરડીનું ઉત્પાદન ઘટતા ભાવ વધારો મળે તેવી સંભાવના ધુંધળી દેખાઈ રહી છે જોકે મોંઘવારી વચ્ચે ગતવર્ષ જેટલો ભાવ જાહેર કરવા સુગરમિલો મથામણ કરી રહી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Bihar Caste Census: बिहार में जातिगत सर्वे के आंकड़े हुए जारी, किस जाति के कितने लोग? (BBC Hindi) 
 
                      Bihar Caste Census: बिहार में जातिगत सर्वे के आंकड़े हुए जारी, किस जाति के कितने लोग? (BBC Hindi)
                  
   વીજળીના પ્રશ્ને સરતાનપર બંદર ગામના લોકો લાલઘૂમ?તંત્રને કેવી અપાઈ ચીમકી?જૂઓ 
 
                      વીજળીના પ્રશ્ને સરતાનપર બંદર ગામના લોકો લાલઘૂમ?તંત્રને કેવી અપાઈ ચીમકી?જૂઓ
                  
   રાજુલા તાલુકા ના ડુંગર  ખાતે શિક્ષક દીવસની ઉજવણી કરાય.. 
 
                      રાજુલા તાલુકા ના ડુંગર ખાતે શિક્ષક દીવસની ઉજવણી કરાય..
                  
   युवकाने केली आत्महत्या तर आरोग्य केंद्रात शवविच्छेदनास कर्मचारीच नाही  
 
                      युवकाने केली आत्महत्या , तर ग्रामीण अरोग्य केंद्रात शवविच्छेदनास कर्मचारीच नाही कन्नड ....
                  
   MCN NEWS: महीलांवरील अत्याच्यारांविषयी समाजात जनजागृती होणे आवश्यक - रूपाली चाकणकर 
 
                      MCN NEWS: महीलांवरील अत्याच्यारांविषयी समाजात जनजागृती होणे आवश्यक - रूपाली चाकणकर
                  
   
  
  
  
   
   
   
  