વડોદરા જિલ્લાની કરજણ, પાદરા અને વાઘોડીયા વિધાનસભા તેમજ નર્મદાજિલ્લાની નાંદોદ બેઠકના હોદેદારશ્રીઓ અને કાર્યકર્તામિત્રો સાથે ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી તથા પ્રદેશ મહામંત્રીશ્રી ભાર્ગવભાઈ ભટ્ટ સહ સંગઠનાત્મક બેઠક યોજી જંગી બહુમતીથી કમળ ખીલાવવા માટે અપીલ કરી.