સુપ્રસિદ્ધ ગુજરાતી - હિન્દી સાહિત્યકાર શ્રી પંકજ ત્રિવેદી ગુજરાતમાંથી આંતરરાષ્ટ્રીય હિન્દી સાહિત્યિક સામાયિક 'વિશ્વ ગાથા' નું પ્રકાશન અને સંપાદન કરી રહ્યાં છે. અત્યારે આ સામયિકનું દશાબ્દી વર્ષ ઉજવાઈ રહ્યું છે. સાથે ૧૧, માર્ચના રોજ શ્રી પંકજ ત્રિવેદીના સાઈઠ વર્ષ પૂર્ણ થતાં અમદાવાદમાં જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત શ્રી રઘુવીર ચૌધરીના રંગદ્વાર પ્રકાશન દ્વારા ભવ્ય કાર્યક્રમ તાજેતરમાં યોજાઈ ગયો. આ નિમિત્તે 'વિશ્વ ગાથા' ના દસ વર્ષના અંકોમાંથી શ્રી પ્રમોદ તિવારી દ્વારા 'વિશ્વ ગાથા વૈભવ' નામે એક પુસ્તકનું સંપાદન પણ કરવામાં આવ્યું હતું, તેનું વિમોચન પણ થયું. શ્રી પંકજ ત્રિવેદી છેલ્લાં ૩૭-વર્ષથી ગુજરાતી અને ૨૫-વર્ષથી હિન્દી સાહિત્યમાં લેખન કરીને સુરેન્દ્રનગરનું ગૌરવ વધારી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हेमंत सरकार ने साबित किया बहुमत, समर्थन में पड़े 45 वोट।
झारखंड के मुख्यमंत्री हेमंत सोरेन ने विधानसभा में बहुमत साबित कर दिया है. उन्होंने 81 सदस्यीय...
Botad|| પાળીયાદ ગામે હિન્દૂ પરિષદના પ્રવીણભાઈ તોગડીયા ઉપસ્થિત રહ્યા #news #paliyad #pravintogadia
Botad|| પાળીયાદ ગામે હિન્દૂ પરિષદના પ્રવીણભાઈ તોગડીયા ઉપસ્થિત રહ્યા #news #paliyad #pravintogadia
બિપરજોય વાવાઝોડાની અસર: ડીસામાં હજુ પણ 20 ફીડર બંધ હોવાથી વધૂ ટીમો લગાવી વીજપુરવઠો જડપી શરૂ કરવા બેઠક યોજાઇ
'બિપરજોય' વાવાઝોડાની અસર: ડીસામાં હજુ પણ 20 ફીડર બંધ હોવાથી વધુ ટીમો લગાવી વીજપુરવઠો ઝડપી શરૂ...
বিসম্বাদী কংগ্ৰেছ কৰ্মী সকল AAP লৈ গৈছে, আকৌ কংগ্ৰেছত হব বৃহৎ খহনীয়া: মন্ত্ৰী যোগেন মহন
বিসম্বাদী কংগ্ৰেছ কৰ্মী সকল AAP লৈ গৈছে, আকৌ কংগ্ৰেছত হব বৃহৎ খহনীয়া: মন্ত্ৰী যোগেন মহন
মৰাণত...
સગર્ભા માતાની નિશુલ્ક તબીબી તપાસ
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા હેલ્થ કચેરી દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન કેમ્પમાં ૩૨૦...