સુપ્રસિદ્ધ ગુજરાતી - હિન્દી સાહિત્યકાર શ્રી પંકજ ત્રિવેદી ગુજરાતમાંથી આંતરરાષ્ટ્રીય હિન્દી સાહિત્યિક સામાયિક 'વિશ્વ ગાથા' નું પ્રકાશન અને સંપાદન કરી રહ્યાં છે. અત્યારે આ સામયિકનું દશાબ્દી વર્ષ ઉજવાઈ રહ્યું છે. સાથે ૧૧, માર્ચના રોજ શ્રી પંકજ ત્રિવેદીના સાઈઠ વર્ષ પૂર્ણ થતાં અમદાવાદમાં જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત શ્રી રઘુવીર ચૌધરીના રંગદ્વાર પ્રકાશન દ્વારા ભવ્ય કાર્યક્રમ તાજેતરમાં યોજાઈ ગયો. આ નિમિત્તે 'વિશ્વ ગાથા' ના દસ વર્ષના અંકોમાંથી શ્રી પ્રમોદ તિવારી દ્વારા 'વિશ્વ ગાથા વૈભવ' નામે એક પુસ્તકનું સંપાદન પણ કરવામાં આવ્યું હતું, તેનું વિમોચન પણ થયું. શ્રી પંકજ ત્રિવેદી છેલ્લાં ૩૭-વર્ષથી ગુજરાતી અને ૨૫-વર્ષથી હિન્દી સાહિત્યમાં લેખન કરીને સુરેન્દ્રનગરનું ગૌરવ વધારી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા શહેર માં ફુવારા સર્કલ પાસે થી દિન દહાડે એક બાઈક ની ઉઠાંતરી..
ડીસા શહેર માં ફુવારા સર્કલ પાસે થી દિન દહાડે વધુ એક બાઈકની ઉઠાંતરી થઈ હોવાની ઘટના સામે આવી છે.....
Ashok Leyland Shares Rally Today | Q3 नतीजों का आज इस Stock में क्यों दिखेगा बहुत बड़ा असर?
Ashok Leyland Shares Rally Today | Q3 नतीजों का आज इस Stock में क्यों दिखेगा बहुत बड़ा असर?
राजस्व मंत्री जुगेन मोहन ने गितार्थ गोस्वामी का किया अभिनंदन
राजस्व मंत्री जुगेन मोहन ने आज राज्य सरकार के नवनियुक्त छात्र और युवा कल्याण सलाहकार समिति के...
आईला अडकवण्यासाठी बापाचे विकृत कृत्य...
नागपूर: गुन्हेगारी जगावर आधारीत क्राईम पेट्रोल मालिकेला लाजवेल अशी घटना नागपूरमध्ये उघड झाली आहे....