સુપ્રસિદ્ધ ગુજરાતી - હિન્દી સાહિત્યકાર શ્રી પંકજ ત્રિવેદી ગુજરાતમાંથી આંતરરાષ્ટ્રીય હિન્દી સાહિત્યિક સામાયિક 'વિશ્વ ગાથા' નું પ્રકાશન અને સંપાદન કરી રહ્યાં છે. અત્યારે આ સામયિકનું દશાબ્દી વર્ષ ઉજવાઈ રહ્યું છે. સાથે ૧૧, માર્ચના રોજ શ્રી પંકજ ત્રિવેદીના સાઈઠ વર્ષ પૂર્ણ થતાં અમદાવાદમાં જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત શ્રી રઘુવીર ચૌધરીના રંગદ્વાર પ્રકાશન દ્વારા ભવ્ય કાર્યક્રમ તાજેતરમાં યોજાઈ ગયો. આ નિમિત્તે 'વિશ્વ ગાથા' ના દસ વર્ષના અંકોમાંથી શ્રી પ્રમોદ તિવારી દ્વારા 'વિશ્વ ગાથા વૈભવ' નામે એક પુસ્તકનું સંપાદન પણ કરવામાં આવ્યું હતું, તેનું વિમોચન પણ થયું. શ્રી પંકજ ત્રિવેદી છેલ્લાં ૩૭-વર્ષથી ગુજરાતી અને ૨૫-વર્ષથી હિન્દી સાહિત્યમાં લેખન કરીને સુરેન્દ્રનગરનું ગૌરવ વધારી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Coconut Water Benefits: गर्मियों में कई समस्याओं से दूर रखेगा नारियल पानी, जानें इसे पीने के 5 फायदे
नारियल पानी कई लोगों का पसंदीदा ड्रिंक है जिसे से सेहत को ढेरों फायदे मिलते हैं। स्वाद से भरपूर...
Gandhinagar: વાતચીતથી નિવારણ ન આવતા આંદોલનની તૈયારી | Health Workers | Gujarat News
Gandhinagar: વાતચીતથી નિવારણ ન આવતા આંદોલનની તૈયારી | Health Workers | Gujarat News
पंतप्रधान नरेंद्र मोदींनी गंगाखेडच्या चिमुकलीला दिल्या वाढदिवसाच्या शुभेच्छा!
परभणी(प्रतिनिधी)भारताचे पंतप्रधान नरेंद्र मोदी यांचा दिनक्रम अत्यंत व्यग्र असतो, मात्र खूप कमी...
লখিমপুৰত চুতীয়া জনগোষ্ঠীৰ জনজাতি কৰণৰ দাবীত পুত্তালিকা দাহ মুখ্য মন্ত্ৰীৰ।
লখিমপুৰত চুতীয়া জনগোষ্ঠীৰ জনজাতি কৰণৰ দাবীত পুত্তালিকা দাহ মুখ্য মন্ত্ৰীৰ।
লখিমপুৰত...
હળવદના કવાડિયા ગામ પાસે ટેન્કર, બસ અને ઇકો કાર વચ્ચે ત્રીપલ અકસ્માત એકનું ઘટનાસ્થળે મોત
હળવદના કવાડિયા ગામ પાસે ટેન્કર, બસ અને ઇકો કાર વચ્ચે ત્રીપલ અકસ્માત એકનું ઘટનાસ્થળે મોત