સુપ્રસિદ્ધ ગુજરાતી - હિન્દી સાહિત્યકાર શ્રી પંકજ ત્રિવેદી ગુજરાતમાંથી આંતરરાષ્ટ્રીય હિન્દી સાહિત્યિક સામાયિક 'વિશ્વ ગાથા' નું પ્રકાશન અને સંપાદન કરી રહ્યાં છે. અત્યારે આ સામયિકનું દશાબ્દી વર્ષ ઉજવાઈ રહ્યું છે. સાથે ૧૧, માર્ચના રોજ શ્રી પંકજ ત્રિવેદીના સાઈઠ વર્ષ પૂર્ણ થતાં અમદાવાદમાં જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત શ્રી રઘુવીર ચૌધરીના રંગદ્વાર પ્રકાશન દ્વારા ભવ્ય કાર્યક્રમ તાજેતરમાં યોજાઈ ગયો. આ નિમિત્તે 'વિશ્વ ગાથા' ના દસ વર્ષના અંકોમાંથી શ્રી પ્રમોદ તિવારી દ્વારા 'વિશ્વ ગાથા વૈભવ' નામે એક પુસ્તકનું સંપાદન પણ કરવામાં આવ્યું હતું, તેનું વિમોચન પણ થયું. શ્રી પંકજ ત્રિવેદી છેલ્લાં ૩૭-વર્ષથી ગુજરાતી અને ૨૫-વર્ષથી હિન્દી સાહિત્યમાં લેખન કરીને સુરેન્દ્રનગરનું ગૌરવ વધારી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Dubai में PM Modi से मिले भारतीय प्रवासी, खुशी जाहिर करते हुए खुद को बताया भाग्यवान | UAE
Dubai में PM Modi से मिले भारतीय प्रवासी, खुशी जाहिर करते हुए खुद को बताया भाग्यवान | UAE
आफताब पर चलेगा मर्डर केस: श्रद्धा के प्यार में पड़ने से लेकर 35 टुकड़े करने तक; बर्बर हत्याकांड की टाइमलाइन
दिल्ली समेत पूरे देश को हिला कर रख देने वाले श्रद्धा वालकर हत्याकांड में मंगलवार (9 मई) को एक नया...
Swati Maliwal Assault Case: मालीवाल पर आतिशी का बड़ा दावा, बीजेपी से संपर्क होने का लगाया आरोप
Swati Maliwal Assault Case: मालीवाल पर आतिशी का बड़ा दावा, बीजेपी से संपर्क होने का लगाया आरोप
ડીસા તાલુકાના જેનાલ ગામે સિકોતર માના મંદિરે દરબાર રામસિંહ નેનજી દાતા દ્વારા જેનાલ પ્રાથમિક શાળાના બાળકોને બેગનું વિતરણ
ડીસા તાલુકાના જેનાલ ગામે સિકોતર માના મંદિરે દરબાર રામસિંહ નેનજી દાતા દ્વારા જેનાલ પ્રાથમિક શાળાના...
અમરેલી જિલ્લા બક્ષીપંચ સમાજ આગેવાનો દ્વારા અમરેલી કલેકટર શ્રી ને આવેદનપત્ર પાઠવી સમય મર્યાદા વધારવાની માંગ કરવામાં આવેલ હતી
અમરેલી જિલ્લા ઓબીસી સમાજ દ્વારા ગુજરાત રાજ્ય માં અસ્તિત્વ ધરાવતી સ્થાનિક સ્વરાજની...