સુપ્રસિદ્ધ ગુજરાતી - હિન્દી સાહિત્યકાર શ્રી પંકજ ત્રિવેદી ગુજરાતમાંથી આંતરરાષ્ટ્રીય હિન્દી સાહિત્યિક સામાયિક 'વિશ્વ ગાથા' નું પ્રકાશન અને સંપાદન કરી રહ્યાં છે. અત્યારે આ સામયિકનું દશાબ્દી વર્ષ ઉજવાઈ રહ્યું છે. સાથે ૧૧, માર્ચના રોજ શ્રી પંકજ ત્રિવેદીના સાઈઠ વર્ષ પૂર્ણ થતાં અમદાવાદમાં જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત શ્રી રઘુવીર ચૌધરીના રંગદ્વાર પ્રકાશન દ્વારા ભવ્ય કાર્યક્રમ તાજેતરમાં યોજાઈ ગયો. આ નિમિત્તે 'વિશ્વ ગાથા' ના દસ વર્ષના અંકોમાંથી શ્રી પ્રમોદ તિવારી દ્વારા 'વિશ્વ ગાથા વૈભવ' નામે એક પુસ્તકનું સંપાદન પણ કરવામાં આવ્યું હતું, તેનું વિમોચન પણ થયું. શ્રી પંકજ ત્રિવેદી છેલ્લાં ૩૭-વર્ષથી ગુજરાતી અને ૨૫-વર્ષથી હિન્દી સાહિત્યમાં લેખન કરીને સુરેન્દ્રનગરનું ગૌરવ વધારી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધ્રાંગધ્રા જેટકો કંપની કર્મચારીઓ એક દિવસીય પેનડાઉન હડતાલ ઉપર ઉતર્યા પોતાની પડતર માંગો સંદર્ભે ઉતર્યા
ધ્રાંગધ્રા જેટકો કંપની કર્મચારીઓ એક દિવસીય પેનડાઉન હડતાલ ઉપર ઉતર્યા પોતાની પડતર માંગો સંદર્ભે ઉતર્યા
रविवारी जिल्हा निवड बुद्धिबळ स्पर्धांचे आयोजन
रत्नागिरी : रत्नागिरी जिल्हा बुद्धिबळ संघटनेच्या मान्यतेने (कै.) अनिल कानविंदे स्मृती...
पूर्व सांसद को अदालत ने क्या सजा दिया देखे रिपोर्ट में।
जनपद जौनपुर के पूर्व सांसद को अदालत ने क्या सजा दिया।सूत्रो से जानकारी के मुताबिक पूर्व सांसद...
ત્યારે ભાજપ પાસે 1100 રૂપિયા ભાડાની વ્યવસ્થા પણ ન હતી - Prashant Dayal
ત્યારે ભાજપ પાસે 1100 રૂપિયા ભાડાની વ્યવસ્થા પણ ન હતી - Prashant Dayal
જંબુસર ગ્રામ્ય જી.ઈ. બી ના કર્મચારી ને કરંટ લગતા વડોદરા રીફર કરાયા અન્ય એક સાથી કર્મચારી
જંબુસર ગ્રામ્ય જી.ઈ. બી ના કર્મચારી ને કરંટ લગતા વડોદરા રીફર કરાયા અન્ય એક સાથી કર્મચારી