સુપ્રસિદ્ધ ગુજરાતી - હિન્દી સાહિત્યકાર શ્રી પંકજ ત્રિવેદી ગુજરાતમાંથી આંતરરાષ્ટ્રીય હિન્દી સાહિત્યિક સામાયિક 'વિશ્વ ગાથા' નું પ્રકાશન અને સંપાદન કરી રહ્યાં છે. અત્યારે આ સામયિકનું દશાબ્દી વર્ષ ઉજવાઈ રહ્યું છે. સાથે ૧૧, માર્ચના રોજ શ્રી પંકજ ત્રિવેદીના સાઈઠ વર્ષ પૂર્ણ થતાં અમદાવાદમાં જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત શ્રી રઘુવીર ચૌધરીના રંગદ્વાર પ્રકાશન દ્વારા ભવ્ય કાર્યક્રમ તાજેતરમાં યોજાઈ ગયો. આ નિમિત્તે 'વિશ્વ ગાથા' ના દસ વર્ષના અંકોમાંથી શ્રી પ્રમોદ તિવારી દ્વારા 'વિશ્વ ગાથા વૈભવ' નામે એક પુસ્તકનું સંપાદન પણ કરવામાં આવ્યું હતું, તેનું વિમોચન પણ થયું. શ્રી પંકજ ત્રિવેદી છેલ્લાં ૩૭-વર્ષથી ગુજરાતી અને ૨૫-વર્ષથી હિન્દી સાહિત્યમાં લેખન કરીને સુરેન્દ્રનગરનું ગૌરવ વધારી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कोटा विकास प्राधिकरण से बून्दी जिले के गांवो को मुक्त कर बूंदी विकास प्राधिकरण बनाये सरकार- हरिमोहन
बून्दी। शुक्रवार को विधानसभा मे नियम 295 के तहत बोलते हुये बूंदी विधायक हरिमोहन शर्मा ने कहा कि...
बलिया में परिषदीय विद्यालय में अचानक लगभग 80 बच्चों के होने लगी खुजली, मचा हड़कंप।
https://youtu.be/TboRdCr1914
'सनकी है अंजू, गारंटी दे सकता हूं उसका कोई अफेयर नहीं है' पाकिस्तान गई भारतीय महिला के पिता का दावा
पाकिस्तान के खैबर पख्तूनख्वा प्रांत में अपने फेसबुक फ्रेंड से मिलने गई शादीशुदा भारतीय महिला अंजू...
मंदिर के दानपात्र से कर रहे थे चोरी, पुजारी और सेवादारों ने 2 को पकड़ा, खूब की धुनाई, पुलिस को सौंपा
त्रिवेणी धाम मंदिर में देर रात कुछ अज्ञात बदमाश घुस गए। जैसे ही दान पात्र को बदमाशों ने खोलने का...
मानेसर एपिसोड के बाद ऐसा क्या हुआ कि राजस्थान कांग्रेस के इस दिग्गज की बदल गई किस्मत?
क्या अशोक गहलोत और सचिन पायलट के बाद गोविंद सिंह डोटासरा राजस्थान कांग्रेस में तीसरी शक्ति के रूप...