સુપ્રસિદ્ધ ગુજરાતી - હિન્દી સાહિત્યકાર શ્રી પંકજ ત્રિવેદી ગુજરાતમાંથી આંતરરાષ્ટ્રીય હિન્દી સાહિત્યિક સામાયિક 'વિશ્વ ગાથા' નું પ્રકાશન અને સંપાદન કરી રહ્યાં છે. અત્યારે આ સામયિકનું દશાબ્દી વર્ષ ઉજવાઈ રહ્યું છે. સાથે ૧૧, માર્ચના રોજ શ્રી પંકજ ત્રિવેદીના સાઈઠ વર્ષ પૂર્ણ થતાં અમદાવાદમાં જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત શ્રી રઘુવીર ચૌધરીના રંગદ્વાર પ્રકાશન દ્વારા ભવ્ય કાર્યક્રમ તાજેતરમાં યોજાઈ ગયો. આ નિમિત્તે 'વિશ્વ ગાથા' ના દસ વર્ષના અંકોમાંથી શ્રી પ્રમોદ તિવારી દ્વારા 'વિશ્વ ગાથા વૈભવ' નામે એક પુસ્તકનું સંપાદન પણ કરવામાં આવ્યું હતું, તેનું વિમોચન પણ થયું. શ્રી પંકજ ત્રિવેદી છેલ્લાં ૩૭-વર્ષથી ગુજરાતી અને ૨૫-વર્ષથી હિન્દી સાહિત્યમાં લેખન કરીને સુરેન્દ્રનગરનું ગૌરવ વધારી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
15 વર્ષની છોકરી ફેસબુક પર એચઆઈવી પોઝીટીવ છોકરાના પ્રેમમાં પડી, પ્રેમમાં મળી એઈડ્સની સૌગાત
પ્રેમમાં વ્યક્તિ ગાંડપણની હદ સુધી પહોંચી જાય છે. તેને સાચા કે ખોટાની પરવા નથી. આજ તકે તમે...
मराठी पत्रकार परिषद संलग्न बीड जिल्हा मराठी पत्रकार संघाच्या वतीने आज दर्पण दिनाचे आयोजन
बीड/ प्रतिनिधी. मराठी पत्रकार परिषदेच्या बीड जिल्हा शाखेच्या वतीने बीड शहरातील सीएससी अकॅडमी,...
DANTIWADA // દાંતીવાડા તાલુકા ભાજપ કારોબારી બેઠક નું આયોજન કરવામાં આવ્યું..
દાંતીવાડા તાલુકા ભાજપ કારોબારી બેઠક નું આયોજન કરવામાં આવ્યું..
રિપોર્ટ : કમલેશસિંહ દરબાર...
Top Stocks Now | आज इन Quick Singles के साथ बना लें अपना Portfolio Strong, इन Stocks में बनेगा पैसा?
Top Stocks Now | आज इन Quick Singles के साथ बना लें अपना Portfolio Strong, इन Stocks में बनेगा पैसा?
દાહોદ જિલ્લા નું ૫૫.૮૦ ટકા મતદાન
દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ કુલ ૦૬ વિધાનસભા બેઠક માટે સવારના ૦૮ વાગ્યાથી મતદાન શરૂં થઈ ગયું...