સુપ્રસિદ્ધ ગુજરાતી - હિન્દી સાહિત્યકાર શ્રી પંકજ ત્રિવેદી ગુજરાતમાંથી આંતરરાષ્ટ્રીય હિન્દી સાહિત્યિક સામાયિક 'વિશ્વ ગાથા' નું પ્રકાશન અને સંપાદન કરી રહ્યાં છે. અત્યારે આ સામયિકનું દશાબ્દી વર્ષ ઉજવાઈ રહ્યું છે. સાથે ૧૧, માર્ચના રોજ શ્રી પંકજ ત્રિવેદીના સાઈઠ વર્ષ પૂર્ણ થતાં અમદાવાદમાં જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત શ્રી રઘુવીર ચૌધરીના રંગદ્વાર પ્રકાશન દ્વારા ભવ્ય કાર્યક્રમ તાજેતરમાં યોજાઈ ગયો. આ નિમિત્તે 'વિશ્વ ગાથા' ના દસ વર્ષના અંકોમાંથી શ્રી પ્રમોદ તિવારી દ્વારા 'વિશ્વ ગાથા વૈભવ' નામે એક પુસ્તકનું સંપાદન પણ કરવામાં આવ્યું હતું, તેનું વિમોચન પણ થયું. શ્રી પંકજ ત્રિવેદી છેલ્લાં ૩૭-વર્ષથી ગુજરાતી અને ૨૫-વર્ષથી હિન્દી સાહિત્યમાં લેખન કરીને સુરેન્દ્રનગરનું ગૌરવ વધારી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બાલાસિનોર વિધાનસભા બેઠક પરથી ભાજપના 72 વર્ષીય માનસિંહ ચૌહાણ ચૂંટણી લડશે
બાલાસિનોર વિધાનસભા બેઠક પરથી ભાજપના 72 વર્ષીય માનસિંહ ચૌહાણ ચૂંટણી લડશે
মাজুলীৰ সু সন্তান গুৱাহাটী "মাজুলী এসাজ"ৰ স্বতাধিকাৰী ৰাজীৱ বৰাৰ মৃত্যু।
মাজুলী গড়মূৰ সত্ৰৰ সু সন্তান
গুৱাহাটীৰ প্ৰতিষ্ঠিত " মাজুলীৰ এসাজ" ৰ স্বত্বাধিকাৰী সাংস্কৃতিক...
'ये खतरनाक है' Arvind Kejriwal ने ED समन पर BJP को क्या-क्या सुना डाला?
'ये खतरनाक है' Arvind Kejriwal ने ED समन पर BJP को क्या-क्या सुना डाला?
India China Tensions: Maldives Elections में जीते Mohamed Muizzu, China को होगा फायदा? (BBC Hindi)
India China Tensions: Maldives Elections में जीते Mohamed Muizzu, China को होगा फायदा? (BBC Hindi)