દાહોદ જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ચંદ્ર શેખર આઝાદ ગોધરા રોડ પર 92મા શહિદ દિવસ નિમિતેં શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. (રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) જે કાર્યકમ માં દેશમાં 92મા શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે 23માર્ચ 1931ના રોજ અંગ્રેજી હુકુમતે ભારત દેશના ત્રણ ક્રાંતિવીરોને મધ્ય રાત્રિએ ફાંસીના માંચડે ચઢાવી દીધા હતા. દેશની આઝાદી માટે પોતાની યુવાનો પણ દેશ માટે જીવન કુર્બાન કરી દેનારા આ વિર શહીદોના માનમાં શહિદ દીવસની ઉજવણી ભારત દેશમાં કરવામાં આવી રહી છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ચંદ્ર શેખર આઝાદ ગોધરા રોડ દ્વારા 92મા શહિદ દિવસે શહીદ ભગતસિંહ, રાજગુરુ તથા સુખદેવજીનીને યાદ કરી મીણબત્તી સળગાવી સહીદ વીરોને શ્રઘ્ધાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યોં હતો બજરંગ દળ અને વિશ્ર્વ હિન્દુ પરિષદ નાં હોદ્દેદારો અને દાહોદ વાસીઓ તેમજ નગર સેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સલાયા આંગણવાડી કેન્દ્ર ની મુલાકાત લેતા સલાયા શહેર ભાજપના હોદ્દેદારો
સલાયા આંગણવાડી કેન્દ્ર ની મુલાકાત લેતા સલાયા શહેર ભાજપના હોદ્દેદારો
પ્રા.આ.કેન્દ્ર વલવાડા ખાતે વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણીના ભાગ રૂપે રેલી યોજાઈ.
મહુવા તાલુકાના વલવાડા પ્રા.આ.કેન્દ્ર ખાતે આજરોજ 16 તારીખ વિશ્વ ડેન્ગ્યુ દિવસે ડેન્ગ્યુ રોગ જાગૃતિ...
પાવીજેતપુર સ્વામિનારાયણ સોસાયટીમાં ૧૫ થી વધુ
ડેન્ગ્યુના કેસો નોંધાતા જનતામાં ફફડાટ
પાવીજેતપુર સ્વામિનારાયણ સોસાયટીમાં છેલ્લા ૨૫ દિવસમાં ૧૫ થી વધુ ડેન્ગ્યુના કેસો નોંધાતા નગરની...
शेतकरी हे खरे दैवत या मातृभुमीचे आहे । शरीरावर नागीन झाल्यावर काय करावे ? - परमपूज्य गुरुमाऊली
शेतकरी हे खरे दैवत या मातृभुमीचे आहे । शरीरावर नागीन झाल्यावर काय करावे ? - परमपूज्य गुरुमाऊली