દાહોદ જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ચંદ્ર શેખર આઝાદ ગોધરા રોડ પર 92મા શહિદ દિવસ નિમિતેં શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. (રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) જે કાર્યકમ માં દેશમાં 92મા શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે 23માર્ચ 1931ના રોજ અંગ્રેજી હુકુમતે ભારત દેશના ત્રણ ક્રાંતિવીરોને મધ્ય રાત્રિએ ફાંસીના માંચડે ચઢાવી દીધા હતા. દેશની આઝાદી માટે પોતાની યુવાનો પણ દેશ માટે જીવન કુર્બાન કરી દેનારા આ વિર શહીદોના માનમાં શહિદ દીવસની ઉજવણી ભારત દેશમાં કરવામાં આવી રહી છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ચંદ્ર શેખર આઝાદ ગોધરા રોડ દ્વારા 92મા શહિદ દિવસે શહીદ ભગતસિંહ, રાજગુરુ તથા સુખદેવજીનીને યાદ કરી મીણબત્તી સળગાવી સહીદ વીરોને શ્રઘ્ધાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યોં હતો બજરંગ દળ અને વિશ્ર્વ હિન્દુ પરિષદ નાં હોદ્દેદારો અને દાહોદ વાસીઓ તેમજ નગર સેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಸಹಭಾಗಿತ್ವ, ಹೂಡಿಕೆಗೆ ವೇಲ್ಸ್ ಹೆಚ್ಚಿನ ಆಸಕ್ತಿ: ಯುಕೆ ಸಚಿವರ ಜತೆ ಸಚಿವರಾದ ಎಂ.ಬಿ. ಪಾಟೀಲ್ ವಿಚಾರ ವಿನಿಮಯ
ಫೆಬ್ರವರಿ 13, 2024
ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಸಹಭಾಗಿತ್ವ, ಹೂಡಿಕೆಗೆ ವೇಲ್ಸ್ ಹೆಚ್ಚಿನ ಆಸಕ್ತಿ: ಯುಕೆ ಸಚಿವರ ಜತೆ...
रॉकेट बने Tata Motors के शेयर, साल के उच्चम स्तर पर पहुंचा भाव, आज कंपनी जारी कर सकती है Q4 के नतीजे
नई दिल्ली, बिजनेस डेस्क: हफ्ते के आखिरी कारोबारी दिन आज शुक्रवार को टाटा मोटर्स के शेयर ने...
વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા યાત્રા યોજવામાં આવી
વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા યાત્રા યોજવામાં આવી