સાબરકાંઠા જિલ્લાના હિંમતપુર ખાતે તાજેતરમાં એક ગાયની વાછરડી સારણગાંઠથી પીડાતી હતી જેથી તેની સારવાર કરાવવા માટે પશુમાલિક પ્રવિણભાઈએ ૧૯૬૨ પશુ હેલ્પલાઇનના તબીબોને જાણ કરી હતી. ત્યારબાદ પશુ ચિકિત્સકોએ આવીને વાછરડીની તપાસ કર્યા બાદ તેનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતુ. જેમ મોબાઈલ પશુ દવાખાનાના પશુ ચિકિત્સક ડૉ. મોહમ્મદ મદન ડૉ. ધૃપલ પટેલ, ડૉ. બ્રિજેશ સિંબલિયા પાયલોટ કમ ડ્રેસર અલ્પેશભાઈ અને રાજદીપ સિંહ સાથે મળીને ૩ કલાકની જહેમત બાદ સફળ ઓપરેશન પાર પાડયું હતું ત્યારબાદ પશુમાલિક પ્રવિણભાઈએ ૧૯૬૨ની ટીમની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોને પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અશોકભાઈ અને પ્રોગ્રામ મેનેજર ડૉ.મયંક પટેલ દ્વારા આ સેવાને પશુપાલકો વધુ લાભ લેવા અપીલ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मांजर आणि कुत्र्याचा व्हिडिओ होतोय सोशल मिडियावर व्हायरल पाहा व्हिडिओ.... । Viral Video । Hpn News
मांजर आणि कुत्र्याचा व्हिडिओ होतोय सोशल मिडियावर व्हायरल पाहा व्हिडिओ.... । Viral Video । Hpn News
আজি শিক্ষক দিৱস।
আজি শিক্ষক দিৱস।
দেশৰ উপৰিও ৰাজ্যৰ ভিন্ন প্ৰান্তৰ লগতে কাকপথাৰতো আজি ড০ সৰ্বপল্লী...
MP Election 2023: 'तुम बीजेपी के एजेंट हो बेटा', सवाल सुनते ही पत्रकार पर भड़के Akhilesh Yadav
MP Election 2023: 'तुम बीजेपी के एजेंट हो बेटा', सवाल सुनते ही पत्रकार पर भड़के Akhilesh Yadav
पूजा खेडकर के बाद अब विवादों में एक और IAS अधिकारी, UPSC में दिव्यांग कोटे पर उठाए सवाल; सोशल मीडिया पर हो रही आलोचना
नई दिल्ली। दिव्यांगता कोटे के तहत चयनित आईएएस अधिकारी पूजा खेडकर के विवाद के बीच तेलंगाना...
સંજય રાઉતની વધતી જતી મુસીબતો, EDનો દાવો – અલીબાગમાં ક્રાઈમથી ખરીદી હતી જમીન
પત્રચાલ કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતની મુશ્કેલીઓ સતત વધી રહી...