સાબરકાંઠા જિલ્લાના હિંમતપુર ખાતે તાજેતરમાં એક ગાયની વાછરડી સારણગાંઠથી પીડાતી હતી જેથી તેની સારવાર કરાવવા માટે પશુમાલિક પ્રવિણભાઈએ ૧૯૬૨ પશુ હેલ્પલાઇનના તબીબોને જાણ કરી હતી. ત્યારબાદ પશુ ચિકિત્સકોએ આવીને વાછરડીની તપાસ કર્યા બાદ તેનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતુ. જેમ મોબાઈલ પશુ દવાખાનાના પશુ ચિકિત્સક ડૉ. મોહમ્મદ મદન ડૉ. ધૃપલ પટેલ, ડૉ. બ્રિજેશ સિંબલિયા પાયલોટ કમ ડ્રેસર અલ્પેશભાઈ અને રાજદીપ સિંહ સાથે મળીને ૩ કલાકની જહેમત બાદ સફળ ઓપરેશન પાર પાડયું હતું ત્યારબાદ પશુમાલિક પ્રવિણભાઈએ ૧૯૬૨ની ટીમની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોને પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અશોકભાઈ અને પ્રોગ્રામ મેનેજર ડૉ.મયંક પટેલ દ્વારા આ સેવાને પશુપાલકો વધુ લાભ લેવા અપીલ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bhaskar Jadhav Home Attack : Thackeray Group भास्कर जाधव यांच्या चिपळूणमधील घरावर हल्ल्याचा प्रयत्न
Bhaskar Jadhav Home Attack : Thackeray Group भास्कर जाधव यांच्या चिपळूणमधील घरावर हल्ल्याचा प्रयत्न
ભારતીય સેનામાં 19 વર્ષ ફરજ બજાવી નિવૃત થયેલા બાપોદરના જવાનનુ ભવ્ય સ્વાગત કરાયુ
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ 'સૌરાષ્ટ્રની રસધાર' પુસ્તકમાં પ્રસિદ્ધ કરેલી 'ઓળીપો' વાર્તાથી જે...
कार्तिक पूर्णिमा की पूर्व संध्या पर दीपदान किया
अग्रवाल वैष्णव मोमीयान पंचायत महिला मंडल द्वारा गुरुवार को कार्तिक पूर्णिमा की पूर्व संध्या पर...
Yo Yo Honey Singh पर मुंबई में अपहरण की शिकायत दर्ज, इवेंट कंपनी के मालिक ने मारपीट का भी लगाया आरोप
यो यो हनी सिंह पर मुंबई में एक व्यक्ति का अपहरण करने की शिकायत दर्ज हुई है। विवेक रमन नाम के शख्स...