સાબરકાંઠા જિલ્લાના હિંમતપુર ખાતે તાજેતરમાં એક ગાયની વાછરડી સારણગાંઠથી પીડાતી હતી જેથી તેની સારવાર કરાવવા માટે પશુમાલિક પ્રવિણભાઈએ ૧૯૬૨ પશુ હેલ્પલાઇનના તબીબોને જાણ કરી હતી. ત્યારબાદ પશુ ચિકિત્સકોએ આવીને વાછરડીની તપાસ કર્યા બાદ તેનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતુ. જેમ મોબાઈલ પશુ દવાખાનાના પશુ ચિકિત્સક ડૉ. મોહમ્મદ મદન ડૉ. ધૃપલ પટેલ, ડૉ. બ્રિજેશ સિંબલિયા પાયલોટ કમ ડ્રેસર અલ્પેશભાઈ અને રાજદીપ સિંહ સાથે મળીને ૩ કલાકની જહેમત બાદ સફળ ઓપરેશન પાર પાડયું હતું ત્યારબાદ પશુમાલિક પ્રવિણભાઈએ ૧૯૬૨ની ટીમની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોને પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અશોકભાઈ અને પ્રોગ્રામ મેનેજર ડૉ.મયંક પટેલ દ્વારા આ સેવાને પશુપાલકો વધુ લાભ લેવા અપીલ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जुट प्रोडक्ट उघमी प्राक्षिक्षण का शुभारम्भ
बैंक ऑफ बड़ौदा (ग्रामीण स्वरोजगार प्रशिक्षण संस्थान) चित्तोड़गढ़ द्वारा ग्राम- बड़ोदिया (रावतभाटा)...
ડીસા શહેર માં આવેલા રામદેવપીર ના ભક્તો દ્વારા નેજા ચડાવામાં આવ્યા
ડીસા શહેર માં આવેલા રામદેવપીર ના ભક્તો દ્વારા નેજા ચડાવામાં આવ્યા
ABB India Share Alert | नुकसान से बचने का मंत्र! जानिए Stop Loss लगाने की सही टेक्निक | BEL Share
ABB India Share Alert | नुकसान से बचने का मंत्र! जानिए Stop Loss लगाने की सही टेक्निक | BEL Share
ડીસામાં ફૂલ બજારમાં મંદીનો માહોલ છવાયો
ડીસાના ફૂલ માર્કેટમાં અત્યારે મંદિનો મહોલ છવાયો છે. બિપરજોય વાવાઝોડું અને ચોમાસામાં વરસાદ ખેંચાતા...
দেৰগাঁৱৰ ব্ৰহ্মপুত্ৰ অঞ্চলৰ জৰাগুৰিত ঠগ প্ৰবঞ্চনাৰ জাল Roushanalom Organization Pvt.Ltd কম্পেনীৰ।
দেৰগাঁৱৰ ব্ৰহ্মপুত্ৰ অঞ্চলৰ জৰাগুৰিত ঠগ প্ৰবঞ্চনাৰ জাল Roushanalom Organization Pvt.Ltd কম্পেনীৰ।