સાબરકાંઠા જિલ્લાના હિંમતપુર ખાતે તાજેતરમાં એક ગાયની વાછરડી સારણગાંઠથી પીડાતી હતી જેથી તેની સારવાર કરાવવા માટે પશુમાલિક પ્રવિણભાઈએ ૧૯૬૨ પશુ હેલ્પલાઇનના તબીબોને જાણ કરી હતી. ત્યારબાદ પશુ ચિકિત્સકોએ આવીને વાછરડીની તપાસ કર્યા બાદ તેનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતુ. જેમ મોબાઈલ પશુ દવાખાનાના પશુ ચિકિત્સક ડૉ. મોહમ્મદ મદન ડૉ. ધૃપલ પટેલ, ડૉ. બ્રિજેશ સિંબલિયા પાયલોટ કમ ડ્રેસર અલ્પેશભાઈ અને રાજદીપ સિંહ સાથે મળીને ૩ કલાકની જહેમત બાદ સફળ ઓપરેશન પાર પાડયું હતું ત્યારબાદ પશુમાલિક પ્રવિણભાઈએ ૧૯૬૨ની ટીમની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોને પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અશોકભાઈ અને પ્રોગ્રામ મેનેજર ડૉ.મયંક પટેલ દ્વારા આ સેવાને પશુપાલકો વધુ લાભ લેવા અપીલ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
घर पर कैसे करें ब्लड शुगर की जांच? | How to use glucometer at home? | Dr. Madhav Dharme
घर पर कैसे करें ब्लड शुगर की जांच? | How to use glucometer at home? | Dr. Madhav Dharme
Government to initiate drone mapping of Shilllong city
Government to initiate drone mapping of Shilllong city
गाजीपुर जनपद में हाईटेंशन के संबंध की, घटना पर दुख जाहिर के साथ हुए सक्त योगी आदित्यनाथ।
लखनऊ। गाजीपुर जिले में सोमवार को एक बस के हाईटेंशन बिजली के तार के संपर्क में आने से बस में आग लग...
દિલ્હીમાં પત્રકાર પરિષદ કરીને ગોપાલ ઈટાલિયાએ અટકાયતનો સમગ્ર ઘટનાક્રમ વર્ણવ્યો
દિલ્હીમાં પત્રકાર પરિષદ કરીને ગોપાલ ઈટાલિયાએ અટકાયતનો સમગ્ર ઘટનાક્રમ વર્ણવ્યો
અંબાજીમાં દારૂની મહેફીલ માણતાં 3 કર્મચારીઓને ફરજ મુક્ત કરાયા
ગાંધીના ગુજરાતમાં દારૂની મહેફિલ માણતા 3 એસટી કર્મચારીઓને ફરજ મુક્ત કરાયા છે. વાત કરવામાં આવે તો...