સાબરકાંઠા જિલ્લાના હિંમતપુર ખાતે તાજેતરમાં એક ગાયની વાછરડી સારણગાંઠથી પીડાતી હતી જેથી તેની સારવાર કરાવવા માટે પશુમાલિક પ્રવિણભાઈએ ૧૯૬૨ પશુ હેલ્પલાઇનના તબીબોને જાણ કરી હતી. ત્યારબાદ પશુ ચિકિત્સકોએ આવીને વાછરડીની તપાસ કર્યા બાદ તેનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતુ. જેમ મોબાઈલ પશુ દવાખાનાના પશુ ચિકિત્સક ડૉ. મોહમ્મદ મદન ડૉ. ધૃપલ પટેલ, ડૉ. બ્રિજેશ સિંબલિયા પાયલોટ કમ ડ્રેસર અલ્પેશભાઈ અને રાજદીપ સિંહ સાથે મળીને ૩ કલાકની જહેમત બાદ સફળ ઓપરેશન પાર પાડયું હતું ત્યારબાદ પશુમાલિક પ્રવિણભાઈએ ૧૯૬૨ની ટીમની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોને પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અશોકભાઈ અને પ્રોગ્રામ મેનેજર ડૉ.મયંક પટેલ દ્વારા આ સેવાને પશુપાલકો વધુ લાભ લેવા અપીલ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ডুগডুগী স্বতাধিকাৰী লেখক উৎপল বনিয়ালৈ Best Entrepreneur of the year 2024বঁটা
সমগ্ৰ অসমৰ গন্যমান্য মহিলা সকলৰ উপস্থিত Arohan Excellence award অনুষ্ঠানত ১৫টাকৈ ৰাষ্ট্ৰীয়...
ધ્રાંગધ્રા શહેરમાં સામાન્ય બોલાચાલીમાં ધોળા દિવસે 19 વર્ષના યુવાનની ઘાતકી હત્યાની ગોઝારી ઘટના સામે આવી
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં સામાન્ય બોલાચાલીમાં ધોળા દિવસે 19 વર્ષના યુવાનની ઘાતકી...
નાની ખજુરી ગામના બે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા
નાની ખજુરી ગામના બે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા
જસદણ જુના કોઠી રોડ પર વાડીમાં બળતણ કાપવા બાબતે મારામારી થઈ બે લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાય
જસદણ જુના કોઠી રોડ પર વાડીમાં બળતણ કાપવા બાબતે મારામારી થઈ બે લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાય...
Kannada Rajyotsava 2022 Celebrations | Jaya Karnataka Janapara Vedike | GRS Official
Kannada Rajyotsava 2022 Celebrations | Jaya Karnataka Janapara Vedike | GRS Official