સાબરકાંઠા જિલ્લાના હિંમતપુર ખાતે તાજેતરમાં એક ગાયની વાછરડી સારણગાંઠથી પીડાતી હતી જેથી તેની સારવાર કરાવવા માટે પશુમાલિક પ્રવિણભાઈએ ૧૯૬૨ પશુ હેલ્પલાઇનના તબીબોને જાણ કરી હતી. ત્યારબાદ પશુ ચિકિત્સકોએ આવીને વાછરડીની તપાસ કર્યા બાદ તેનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતુ. જેમ મોબાઈલ પશુ દવાખાનાના પશુ ચિકિત્સક ડૉ. મોહમ્મદ મદન ડૉ. ધૃપલ પટેલ, ડૉ. બ્રિજેશ સિંબલિયા પાયલોટ કમ ડ્રેસર અલ્પેશભાઈ અને રાજદીપ સિંહ સાથે મળીને ૩ કલાકની જહેમત બાદ સફળ ઓપરેશન પાર પાડયું હતું ત્યારબાદ પશુમાલિક પ્રવિણભાઈએ ૧૯૬૨ની ટીમની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોને પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અશોકભાઈ અને પ્રોગ્રામ મેનેજર ડૉ.મયંક પટેલ દ્વારા આ સેવાને પશુપાલકો વધુ લાભ લેવા અપીલ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉ. ગુ. ક્ષત્રિય સેનાના આગેવાનો થયા એકઠા, કોંગ્રેસની ટીકીટ ફાળવણી મુદ્દે નારાજગીના સુર
મહેસાણા કોંગ્રેસની ટીકીટ ફાળવણી મુદ્દે નારાજગીના સુરમહેસાણા ક્ષત્રિય સેનામાં જોવા મળી...
Aurangabad : महापुरुषांचा अवमान करणाऱ्या कोश्यारी प्रवृत्तीची हकालपट्टी करा
Aurangabad : महापुरुषांचा अवमान करणाऱ्या कोश्यारी प्रवृत्तीची हकालपट्टी करा
Bihar Politics: Bihar में चाचा VS भतीजा!..परिणाम घोषित | Lok Sabha Election 2024 | Aaj Tak
Bihar Politics: Bihar में चाचा VS भतीजा!..परिणाम घोषित | Lok Sabha Election 2024 | Aaj Tak
શિહોરી થરા હાઇવે રોડ પર આવેલ માનપુર પાટિયા પાસે તેલ ભરેલ ટેન્કર પલ્ટી જતાં લોકોએ તેલની લુંટ ચલાવી..
શિહોરી થરા હાઇવે રોડ પર આવેલ માનપુર પાટિયા પાસે તેલ ભરેલ ટેન્કર પલ્ટી જતાં લોકોએ તેલની લુંટ ચલાવી..
Jagannath Rath Yatra 2023: जगन्नाथ यात्रा जाने वाले श्रद्धालुओं के लिए खुशखबरी, चलेंगी 859 विशेष ट्रेनें
नई दिल्ली। जगन्नाथ यात्रा के दौरान श्रद्धालुओं को पुरी तक पहुंचाने और लौटाने के लिए भारतीय...