સાબરકાંઠા જિલ્લાના હિંમતપુર ખાતે તાજેતરમાં એક ગાયની વાછરડી સારણગાંઠથી પીડાતી હતી જેથી તેની સારવાર કરાવવા માટે પશુમાલિક પ્રવિણભાઈએ ૧૯૬૨ પશુ હેલ્પલાઇનના તબીબોને જાણ કરી હતી. ત્યારબાદ પશુ ચિકિત્સકોએ આવીને વાછરડીની તપાસ કર્યા બાદ તેનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતુ. જેમ મોબાઈલ પશુ દવાખાનાના પશુ ચિકિત્સક ડૉ. મોહમ્મદ મદન ડૉ. ધૃપલ પટેલ, ડૉ. બ્રિજેશ સિંબલિયા પાયલોટ કમ ડ્રેસર અલ્પેશભાઈ અને રાજદીપ સિંહ સાથે મળીને ૩ કલાકની જહેમત બાદ સફળ ઓપરેશન પાર પાડયું હતું ત્યારબાદ પશુમાલિક પ્રવિણભાઈએ ૧૯૬૨ની ટીમની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોને પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અશોકભાઈ અને પ્રોગ્રામ મેનેજર ડૉ.મયંક પટેલ દ્વારા આ સેવાને પશુપાલકો વધુ લાભ લેવા અપીલ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लोकसभा अध्यक्ष श्री ओम बिरला 4 अगस्त को बूंदी दौरे पर
बूंदी जिले में लोकसभा अध्यक्ष श्री ओम बिरला 4 अगस्त को संसदीय क्षेत्र कोटा-बूंदी के केशोरायपाटन...
Hema Malini Apologize: बिहार और 'बिहू' के बीच फंसी 'ड्रीम गर्ल', ट्वीट को लेकर मांगनी पड़ गई माफी
नई दिल्ली, Hema Malini Apologize बॉलीवुड की ड्रीम गर्ल और भाजपा सांसद हेमा मालिनी...
Lok Sabha Election 2024: Rahul Gandhi का बड़ा बयान, कहा- मैं पीएम मोदी से डिबेट करने को तैयार हूं
Lok Sabha Election 2024: Rahul Gandhi का बड़ा बयान, कहा- मैं पीएम मोदी से डिबेट करने को तैयार हूं
રાજસ્થાનના શ્રમમંત્રી સુખરામ બિસ્નોઈ સહપ્રભારી ગોપાલ મીનાની ઉપસ્થિતિમાં લાઠી ખાતે બેઠક યોજતાઠુંમ્મર
લાઠી બાબરા દામનગર ભાજપ સરકારની નિષ્ફળતા અંગે રાજસ્થાનના શ્રમ મંત્રી સુખરામ બિસ્નોઈ સહ પ્રભારી...