સાબરકાંઠા જિલ્લાના હિંમતપુર ખાતે તાજેતરમાં એક ગાયની વાછરડી સારણગાંઠથી પીડાતી હતી જેથી તેની સારવાર કરાવવા માટે પશુમાલિક પ્રવિણભાઈએ ૧૯૬૨ પશુ હેલ્પલાઇનના તબીબોને જાણ કરી હતી. ત્યારબાદ પશુ ચિકિત્સકોએ આવીને વાછરડીની તપાસ કર્યા બાદ તેનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતુ. જેમ મોબાઈલ પશુ દવાખાનાના પશુ ચિકિત્સક ડૉ. મોહમ્મદ મદન ડૉ. ધૃપલ પટેલ, ડૉ. બ્રિજેશ સિંબલિયા પાયલોટ કમ ડ્રેસર અલ્પેશભાઈ અને રાજદીપ સિંહ સાથે મળીને ૩ કલાકની જહેમત બાદ સફળ ઓપરેશન પાર પાડયું હતું ત્યારબાદ પશુમાલિક પ્રવિણભાઈએ ૧૯૬૨ની ટીમની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોને પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અશોકભાઈ અને પ્રોગ્રામ મેનેજર ડૉ.મયંક પટેલ દ્વારા આ સેવાને પશુપાલકો વધુ લાભ લેવા અપીલ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mephedrone | ના જથ્થા સાથે એક ઈસમ ને જડપી પાડતી SOG | crime | branch |Ahmedabad @Good Day Gujarat
Mephedrone | ના જથ્થા સાથે એક ઈસમ ને જડપી પાડતી SOG | crime | branch |Ahmedabad @Good Day Gujarat
कर्ज के तले आप ओर हम#latestnews #भारत
कर्ज के तले आप ओर हम#latestnews #भारत
પોરબંદરના કુણવદર ગામે પરીણિતાના આપઘાતનો કેસ
BAGVADAR પોરબંદરના કુણવદર ગામે પરીણિતાના આપઘાતનો કેસ 25 09 2022
માંડવી ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોના ખરીદ વેચાણની તક
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ગ્રામ પંચાયત દીઠ ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ...