સાબરકાંઠા જિલ્લાના હિંમતપુર ખાતે તાજેતરમાં એક ગાયની વાછરડી સારણગાંઠથી પીડાતી હતી જેથી તેની સારવાર કરાવવા માટે પશુમાલિક પ્રવિણભાઈએ ૧૯૬૨ પશુ હેલ્પલાઇનના તબીબોને જાણ કરી હતી. ત્યારબાદ પશુ ચિકિત્સકોએ આવીને વાછરડીની તપાસ કર્યા બાદ તેનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતુ. જેમ મોબાઈલ પશુ દવાખાનાના પશુ ચિકિત્સક ડૉ. મોહમ્મદ મદન ડૉ. ધૃપલ પટેલ, ડૉ. બ્રિજેશ સિંબલિયા પાયલોટ કમ ડ્રેસર અલ્પેશભાઈ અને રાજદીપ સિંહ સાથે મળીને ૩ કલાકની જહેમત બાદ સફળ ઓપરેશન પાર પાડયું હતું ત્યારબાદ પશુમાલિક પ્રવિણભાઈએ ૧૯૬૨ની ટીમની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોને પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અશોકભાઈ અને પ્રોગ્રામ મેનેજર ડૉ.મયંક પટેલ દ્વારા આ સેવાને પશુપાલકો વધુ લાભ લેવા અપીલ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰহা গডমাৰী টাই আহোম সকলৰ চকলং পদ্ধতিৰে সমূহীয়া বিবাহ সম্পন্ন, ১১যোৰা দৰা কইনাক সমাজিক স্বীকৃতি প্ৰদান।
ৰহাৰ গডমাৰীত আজি টাই আহোম সকলৰ চকলং বিবাহ পদ্ধতিৰে সমূহীয়া বিবাহ সম্পন্ন হৈ আৰু ১১যোৰা দৰা কইনাক...
ज्ञानवापी मामले में हिंदू पक्ष ने रखी दलील, 19 अक्टूबर को सुनवाई की अगली तारिख
ज्ञानवापी के मूलवाद में सिविल जज सीनियर डिवीजन फास्ट ट्रैक कोर्ट में 16 अक्टूबर को सुनवाई हुई। इस...
Tejashwi, Lalu Yadav के साथ मंच पर Modi, BJP पर भड़क क्या बता गए Rahul Gandhi?
Tejashwi, Lalu Yadav के साथ मंच पर Modi, BJP पर भड़क क्या बता गए Rahul Gandhi?
વાવડીમાં રૂા.7 કરોડની જમીન ઉપ૨થી દબાણો હટાવાયા
૨ાજકોટ જિલ્લામાં છેલ્લા કેટલાક મહિનાઓથી કલેકટ૨ તંત્ર દ્વા૨ા મોટા પાયે સ૨કા૨ી જમીનો ઉપ૨ના દબાણો...