કેન્દ્રીય તપાસ એજન્સી એન આઈ એ (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી) આજ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા મથક પર આવતા બોટાદ જિલ્લા પોલીસ હરકતમાં આવી ગઈ હતી.! રાણપુર શહેરના મેઘાણી નગર માં રહેતાં અશરફ વડીયા નામના યુવકનાં ઘરે વહેલા ચાર વાગ્યાના સુમારે એનઆઈએની ટીમ આવી પહોંચી હતી. શંકાના આધારે અશરફ વડિયાના ઘરે સર્ચ ઓપરેશન કર્યા બાદ યુવકને રાણપુર પોલીસ સ્ટેશન ખાતે લાવી, બોટાદ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની રૂબરૂમાં પૂછપરછનો દોર શુરુ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સુરક્ષાનાં પ્રશ્ન હસ્તક્ષેપ કરતી આ એજન્સી કયા મુદ્દે પૂછપરછ કરી રહી છે તે અંગે સંપૂર્ણપણે ગુપ્તતા જાળવવામાં આવી છે.! ત્યારે ગુજરાતમાં સુરત,વાપી અને બોટાદના રાણપુર શહેરમાં એક સાથે ત્રણ સ્થળો પર એનઆઈએની ટીમો ત્રાટકતા અનેક પ્રકારના શંકાના વમળો ઉઠી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দিল্লীত বিকৃত ৰূপত বিহু নৃত্য প্ৰদৰ্শন কৰা ঘটনাৰ তদন্তৰ নিৰ্দেশ
সোমবাৰে নতুন দিল্লীত মালদ্বীপৰ ৰাষ্ট্ৰপতি ইব্ৰাহিম মহম্মদ ছলিহৰ আদৰণি অনুষ্ঠানৰ সময়ত...
ડીસા શહેર મા અપક્ષ ઉમેદવાર લેબજીભાઈ ઠાકોર ને મોટી સંખ્યામા જન સમર્થન
ડીસા શહેર મા અપક્ષ ઉમેદવાર લેબજીભાઈ ઠાકોર ને મોટી સંખ્યામા જન સમર્થન
राजस्थान की 6 सीटों पर बीजेपी को हो सकता है नुकसान,जानिए क्या कहते है आंकड़े
राजस्थान की सभी 25 लोकसभा सीटों पर बीजेपी जीत का दावा कर रही है. हालांकि केंद्रीय मंत्री...
MP Election Result के बाद Digvijay Singh ने EVM पर क्या सवाल उठा दिए? कागज़ में क्या है? | Congress
MP Election Result के बाद Digvijay Singh ने EVM पर क्या सवाल उठा दिए? कागज़ में क्या है? | Congress