કેન્દ્રીય તપાસ એજન્સી એન આઈ એ (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી) આજ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા મથક પર આવતા બોટાદ જિલ્લા પોલીસ હરકતમાં આવી ગઈ હતી.! રાણપુર શહેરના મેઘાણી નગર માં રહેતાં અશરફ વડીયા નામના યુવકનાં ઘરે વહેલા ચાર વાગ્યાના સુમારે એનઆઈએની ટીમ આવી પહોંચી હતી. શંકાના આધારે અશરફ વડિયાના ઘરે સર્ચ ઓપરેશન કર્યા બાદ યુવકને રાણપુર પોલીસ સ્ટેશન ખાતે લાવી, બોટાદ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની રૂબરૂમાં પૂછપરછનો દોર શુરુ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સુરક્ષાનાં પ્રશ્ન હસ્તક્ષેપ કરતી આ એજન્સી કયા મુદ્દે પૂછપરછ કરી રહી છે તે અંગે સંપૂર્ણપણે ગુપ્તતા જાળવવામાં આવી છે.! ત્યારે ગુજરાતમાં સુરત,વાપી અને બોટાદના રાણપુર શહેરમાં એક સાથે ત્રણ સ્થળો પર એનઆઈએની ટીમો ત્રાટકતા અનેક પ્રકારના શંકાના વમળો ઉઠી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
10 ऑक्टोबर रोजी सर्व शाळांमध्ये विद्यार्थ्यांना जंतुनाशक गोळ्यांचे होणार वाटप@india report
10 ऑक्टोबर रोजी सर्व शाळांमध्ये विद्यार्थ्यांना जंतुनाशक गोळ्यांचे होणार वाटप@india report
PM Modi Jharkhand Visit: झारखंड के गढ़वा में PM मोदी बोले - ये रोटी-बेटी और माटी की पुकार | Aaj Tak
PM Modi Jharkhand Visit: झारखंड के गढ़वा में PM मोदी बोले - ये रोटी-बेटी और माटी की पुकार | Aaj Tak