કેન્દ્રીય તપાસ એજન્સી એન આઈ એ (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી) આજ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા મથક પર આવતા બોટાદ જિલ્લા પોલીસ હરકતમાં આવી ગઈ હતી.! રાણપુર શહેરના મેઘાણી નગર માં રહેતાં અશરફ વડીયા નામના યુવકનાં ઘરે વહેલા ચાર વાગ્યાના સુમારે એનઆઈએની ટીમ આવી પહોંચી હતી. શંકાના આધારે અશરફ વડિયાના ઘરે સર્ચ ઓપરેશન કર્યા બાદ યુવકને રાણપુર પોલીસ સ્ટેશન ખાતે લાવી, બોટાદ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની રૂબરૂમાં પૂછપરછનો દોર શુરુ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સુરક્ષાનાં પ્રશ્ન હસ્તક્ષેપ કરતી આ એજન્સી કયા મુદ્દે પૂછપરછ કરી રહી છે તે અંગે સંપૂર્ણપણે ગુપ્તતા જાળવવામાં આવી છે.! ત્યારે ગુજરાતમાં સુરત,વાપી અને બોટાદના રાણપુર શહેરમાં એક સાથે ત્રણ સ્થળો પર એનઆઈએની ટીમો ત્રાટકતા અનેક પ્રકારના શંકાના વમળો ઉઠી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ফকিৰগঞ্জ থানাৰ অন্তৰ্গত কুশবাৰীৰ পৰা ১৪টাকৈ চোৰাং গৰু জব্দ
ফকিৰগঞ্জ থানাৰ অন্তৰ্গত কুশবাৰীৰ পৰা ১৪টাকৈ চোৰাং গৰু জব্দ। ফকিৰগঞ্জ আৰক্ষীৰ সফলতা।
ফকিৰগঞ্জ...
মাজুলীৰ সোণোৱাল কছাৰী বিদ্যালয়ত নৱাগত আদৰণী সভা
মাজুলীৰ সোণোৱাল কছাৰী বিদ্যালয়ত নৱাগত আদৰণী সভাঃ মাজুলীৰ অন্যতম অগ্ৰণী শিক্ষানুষ্ঠান সোণোৱাল...
IRCTC: भारत गौरव ट्रेन कराएगी भारत-नेपाल आस्था यात्रा, 30 मार्च को होगी शुरुआत
गर्मियां लगभग शुरू हो चुकी हैं. ऐसे यदि आप घूमने के साथ धर्मलाभ कमाने का प्लान कर रहे हैं तो आपके...
PORBANDAR રાણાવાવમાં મહિલાની હત્યા બાદ લૂંટમાં ગયેલા દાગીના રીકવર કરાયા 13 09 2022
PORBANDAR રાણાવાવમાં મહિલાની હત્યા બાદ લૂંટમાં ગયેલા દાગીના રીકવર કરાયા 13 09 2022